SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ શ્રી અહિત્ ભગવંત તે જ ચન્દ્રની જેમ આફ્લાદક છે જેને તે “જિનચન્દ્ર.૧ महायसभत्तिभरनिब्भरेण हियएण પાર્શ્વયક્ષ પક્ષમાં “મહાસ' ! એ પદને સંબોધન ન ગણતાં સમસ્ત પદનો જ એક ભાગ ગણવામાં આવે છે. અને અર્થ નીચે મુજબ કરવામાં આવે છે : “મહાર' એટલે મહાયશસ્વી. અહીં પ્રસંગથી શ્રી પાર્શ્વનાથ સ્વામી સમજવા. તેમના પ્રત્યેની ભક્તિના સમૂહથી છલકાતા હૃદયે આ પ્રમાણે મેં તમને એટલે કે પાર્શ્વયક્ષને સ્તવ્યાર તેવ આ પદનો અર્થ છે કે વ્યન્તરજાતીય દેવ ! અહીં એક સવાલ ઊઠે છે કે પાર્શ્વયક્ષ પાસે બોધિની પ્રાર્થના કરવી તે શું અનુચિત નથી ? કારણ કે બોધિ તો શ્રી જિનેન્દ્ર ભગવંતો પાસે માગવાની હોય. તેનું સમાધાન એ છે કે આવી પ્રાર્થના અનુચિત નથી. કારણ કે પૂર્વાચાર્યોએ “વંદિતુ' સૂત્રની ૪૭ મી ગાથામાં “સમ્મલ્ફિી લેવા હિત સહૈિ 4 વર્દિ ૨' પદ દ્વારા આવી યાચના કરેલ છે. આ યક્ષ સમ્યગ્દષ્ટિ નથી એવું પણ નથી. કારણ કે તે પરમ આહત છે તે જણાવવા તેનું વિશેષણ જિચંદ્ર' મૂકવામાં આવેલ છે. १. जिन एव श्रीमदर्हन्नेव चन्दतीति चन्द्रः आह्लादको यस्यासौ जिनचन्द्रः तस्य सम्बोधनम् । -અ. ક. લ. પૃ. ૨૦ २. इति संस्तुतः त्वं महायशाः प्रस्तावाद् भगवान् पार्श्वनाथः तत्र विषये योऽसौ भक्तिभरस्तन्निभरण हृदयेन मनसा । -અ. ક. લ. ૫ ૨૦ રૂ. સેવ ! ચેતનાતીય ! -અ. ક. લ. પૃ. ૨૦ ૪. ન ચાલ્ વોષિપ્રાર્થનાનવિનીમણૂતે “સવિટ્ટી સેવા” (વંતુમૂત્રે ૦ ૪૭) તિ, पूर्वाचार्यैरपि भणनात् । न चायं न सम्यग्दृष्टिः परमार्हतत्वात् तथा विशेषणमुक्तमाचार्येण ‘fણચંદ્ર' ઉત્ત -અ. ક. લ. પૃ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy