SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૬૯ પદ્માવતી પક્ષમાં આ ગાથાનો અર્થ જુદી રીતે થાય છે. તે પક્ષમાં જે અર્થ કરવામાં આવે છે તે માટે માથાના અન્વયમાં નીચે મુજબ પરિવર્તન કરવામાં આવે છે. इति संस्तुता उ मम अयशोभक्तिभरनिर्भ रे ! (आयसभक्तिभरनिर्भरे !) न हितदे ! न तस्मात् देवते ! असुबोधिं भवे भवे प्रास्य जय ચન્દ્ર. “તિ સંતુનો અર્થ છે આ પ્રમાણે તને મેં સ્તવી ‘૩' એ સંબોધન અર્થમાં નિપાત છે. “તિ સંસ્તુતા' અને “ની સંધિ થતાં “તિ' સંસ્તુતોફિ સંgો] પદ સિદ્ધ થાય છે.' “મમ'નો અર્થ છે મારી. આ પદનો સંબંધ આગળ આવનારા સુવધિ સાથે છે. अयशोभक्तिभरनिर्भरे अथवा आयसभक्तिभरनिर्भ रे આ પદનો અર્થ નીચે મુજબ છે : થશ: એટલે અપકીર્તિ. અથવા તો માય' એટલે ધન આદિનો લાભ તેને “ ત' એટલે નાશ કરનારા તે. ‘માયણ' એટલે શત્રુઓ. તેમનું મ' એટલે ભંજન કરવું, નાશ કરવો. તે વિષયમાં “મર' એટલે અતિ આગ્રહ. તેનાથી “નિર્મર' એટલે પૂર્ણ એવી હે દેવિ ! न हितदे न બે “ર' નિષેધ અર્થ ન બતાવતાં પ્રસ્તુત અર્થને જ બતાવે છે. દા. ત. દેવદત્ત દુષ્ટ નથી એમ નથી. અર્થાત્ દુષ્ટ જ છે. તે રીતે અહીં પણ હિત १. उ: इति निपातः सम्बोधने । सन्धौ कृते संस्तुतो इति । -અ. ક. લ. પૃ. ૨૦ २. अयशोभक्तिभरनिभरण अयश:-अपकीर्तिः, आयं धनादिलाभं स्यन्ति समापयन्तीति आयसाः शत्रवः तस्य तेषां वा भक्तिः भञ्जनं तत्र विषये यो भरः अत्याग्रह: तेन निर्भरा पूर्णा तस्या आमन्त्रणम् अयशोभक्तिभरनिभरे ! आयसभक्तिभरनिभरे ! वा । અ. ક. લ. પૃ. ૨૦ પ્ર.-૧-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy