________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૪૧ વ્યાકરણના વર્ણવિકારોના નિયમ પ્રમાણે શિરૂ થાય. બાદ બે પ્રથમ પુરુષના એકવચનનો સૂચક છે. તેને સ્થાને પ્રાકૃતમાં ન આવે અને એ મિના સ્થાને વિકલ્પ સં આદેશ થાય. આ રીતે પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર જ શિરૂટ્સ રૂપ સાધી શકાય છે. અને વિકલ્પ પક્ષે વિત્તમિ પ્રયોગ થાય છે. ઉપર્યુક્ત બન્ને પ્રયોગ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરે પ્રાકૃતવ્યાકરણના મે: સં-૮ રૂ૬િ૧ સૂત્રમાં નોંધેલ છે.
આ. હા. ટી, લ. વિ, દ. ભા.-આ ગ્રંથો વિફર્સનું સંસ્કૃત રૂપ વીયિષ્યામિ કરે છે, જ્યારે યો. શા. સ્વો, વિ., વ. વૃ, ધ. સં, તથા આ. દિ. વીયિષ્ય કરે છે.
આ રીતે વિત્ત પદ-નામોચ્ચારણ પૂર્વક સ્તવીશ-એ અર્થમાં સિદ્ધ થાય છે.
ચડવી-[ચતુર્વિતિન-ચોવીસને.
ચોવીસને એટલે કે ચોવીસ અહિતોને. આટલું કહ્યા પછી મનમાં સહેજે થાય કે અહીં કયા ચોવીસ અહિત લેવા ? કારણ કે ગત ચોવીસીમાં પણ ચોવીસ અહિત થયા છે અને ભવિષ્યમાં પણ થવાના છે, તથા ક્ષેત્રાન્તરોની અપેક્ષાએ તે તે ક્ષેત્રોમાં પણ જુદા જુદા ચોવીસ અર્પત થયા છે.
આનું સમાધાન આપતાં આ. નિ. જણાવે છે કે-ચોવીસ એ સંખ્યા ઋષભ આદિ હવે પછી કહેવાનારા માટે છે. એટલે કે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા શ્રી ઋષભથી આરંભી શ્રીવર્ધમાન પર્વતના અહંતો માટે વડવીમાં શબ્દ વપરાયેલો છે.
ચે. વ. મ. ભા. પણ ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરતાં જણાવે છે કે રડવી એ સંખ્યા થયેલા અહંતો માટે છે.
દે. ભા. પણ જણાવે છે કે ચોવીસથી ભરત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા
૨. ૧૩વીતિય સંજ્ઞા સભાગ૩ મUTHUT૩ ! –આ. નિ. ગા. ૧૦૭૮ २. चउवीसंतिय संखा भारहवासुब्भवाण अरहाणं ।
ચે. વ. મ. ભા., ગા. પ૨૬, પૃ. ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org