________________
૧૪૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ટાંકવામાં આવી છે. જ્યારે ચે. વં. મ. ભા.માં વિશિષ્ટ રીતે ટાંકવામાં આવી છે.
=-[] અને; અથવા
ગાથા-૨, ૩ તથા ૪માં ૬ શબ્દનો પ્રયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે, જેમાં દશ નો અર્થ અને છે, જ્યારે એક નો અર્થ અથવા છે.
સુવિદિત્ર પુખ્તવંત પદમાં વપરાયેલ નો અર્થ અથવા છે, જ્યારે બાકીના જ્ઞનો અર્થ અને છે.
ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ૬ની ગોઠવણ નીચે પ્રમાણે છે :
પ્રથમ બે જિન-સમ નિયં ચ
પછી બે જિન-સંમવ મળિવળ ચ
પછી એક જિન-પુનરૂં ચ
પછી બે જિન-સમપ્પદું સુપાસ નિળ ચ
પછી બે જિન-ચંપ્પદં વંડે સુવિદ્દેિ ચ
પછી ત્રણ જિન-(પુવંત) સીમલ સિધ્વંસ વાસુપુખ્ખું ચ પછી બે જિન-વિમત મળત ચ
महासुमिणाणं पढमो उसभो सुमिणे दिट्ठो त्ति, तेण तस्स उसभो त्ति णामं कयं सेसतित्थगराणं मायरो पढमं गयं तओ वसहं एवं चोद्दस । -આ. હા. ટી., ૫.
૫૦૨ અ.
૧. યમ્સ નુયતે, તવિય સુવન્નુખ્ખાં ધવનં ૪રા अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइर मासि ।
सुमिणम्मि पढममुसभो, चोद्दससुमिणाण मज्झमि ||५४३ || दिट्ठो मरुदेवीए तेण कयं उसह नाममेयस्स તુકેળાઽમર વળા.... ||૬૪૪॥
२. समुच्चये विकल्पोक्तौ, व्यभिचारे व्यवस्थितौ । औपम्येऽतिशये हेतौ चकारोऽन्वाचयादिषु ॥२॥
Jain Education International
-ચે. વં. મ. ભા., પૃ. ૯૮-૯૯
-શબ્દ રત્નપ્રદીપ, મુક્તક-૨, પૃ. ૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org