SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે. મંચના વાસન્ એ રીતે પ્રયોગ કરવાને બદલે ચા અને માવા વચ્ચે સંધિ ન કરીને ગ્રામવા એ પ્રયોગ સંધિના યાદચ્છિક (ઈચ્છાનુસાર અવલંબનના) નિયમને અનુસારે છે. અન્યત્ર પણ તેવાં દૃષ્ટાન્તો ઉપલબ્ધ થાય છે. જેવાં કે:-શ્રી માલિનાર્થ (સુપતિરુતિ સ્તવન) શ્રી મૂર્તિ (નૌતમસ્વામિ-૩ષ્ટ) વગેરે. અહીં શ્રી અને માનિ વચ્ચે તથા શ્રી અને રૂપૂતિ વચ્ચે સંધિ કરવામાં આવી નથી. મંગલ એટલે વિપત્તિઓનું ઉપશમન, શ્રેયસ દુરિતનું ઉપશમન કરનાર વસ્તુને પણ મંગલ કહેવામાં આવે છે. કલ્યાણ એટલે સંપત્તિઓનો ઉત્કર્ષ, અથવા નીરોગપણું." સુખને લાવે તે કલ્યાણ એવો ઉલ્લેખ ચેઈયવંદણમહાભાસમાં મળે છે." મંગલો અને કલ્યાણોને રહેવાનું સ્થળ કોઈ હોય તો તે શ્રી પાર્શ્વનાથ ભગવંત છે. એટલે તેમનાં દર્શન અને તેમની સેવા કરનાર આત્માઓ પણ મંગલ અને કલ્યાણના પાત્ર બને છે. તે હકીકત આ પદ દ્વારા સૂચવાય છે. વિપત્તિઓનું ઉપશમન અને સર્વ સંપત્તિઓનો ઉત્કર્ષ આ બેમાં સર્વ સુખો સમાઈ જાય છે. ભગવંત શ્રી પાર્શ્વનાથ આ બંનેના કારણ છે. . પાઉં-(પાર્થમ્) પાર્થને, પાર્શ્વનાથ નામના તેવીસમાં અહતુ ભગવંતને. ૨. તાનિ વિપકુશમણિ | અ ક. લ. ૨. કંગનાનિ ચ શ્રેયાંસિ | સિચ. વ્યા. રૂ. પંન્ન તુરિતોશામ | હ. કી. વ્યા. ૪. જ્યા ન વ સમ્યકુઝર્ષરૂપણ. | . ક. લ. . નીરોગવિં સપૂતુર્વરૂપે વા ! હ. કા. વ્યા. ૬. #ષ્ઠ સાયં નહીં અને વા દરવું તેને કહ્યH I ચે. વ. મ. ભા. ગા. ૬૭૪ ૭. મત વિ દિ વિન્સે મ ચાવી થુપાણીના પિ તમયમીનનું મયુઃ | અ. ક. લ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy