SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૩૩ એટલે કે જેમને કેવલજ્ઞાન પ્રકટ થયું છે તેમને. એ પ્રમાણે છે. રૂ. વિસારવિનિન્ના (વિષથવષનિશન) વિષધરોના વિષનો નિશ્ચિતપણે નાશ કરનારાને. - આ પદ વિષધરી વિષે નિશતિ તિ વિષથવિનિનશાન એ પ્રમાણે વ્યુત્પત્તિ કરવા દ્વારા તપુરુષ સમાસથી નિષ્પન્ન થાય છે. વિષધરો એટલે ઝેરી સર્પો. જેવા કે અનન્ત, વાસુકી, તક્ષક, કર્કોટ, પદ્મ, મહાપદ્મ શંખપાલ, કુલિક, જય, વિજય વગેરે દશ નાગકુલો પૈકી નાગકુલોમાં ઉત્પન્ન થયેલા નાગો. તેમનું જે વિષ એટલે ઝેર. તેનું નિશ્ચિત રીતે અપહરણ કરનારા તે વિષધર વિનિનશ તેમને. અહીં સર્પ શબ્દ ન મૂકતાં વિષધર શબ્દ એટલા માટે મૂક્યો છે કે સર્પ નિર્વિષ પણ હોઈ શકે છે. જયારે અહીં તો સવિષ સર્પો જ અભિપ્રેત છે. આ પદ દ્વારા સ્તોત્રકાર સૂચવે છે કે ભગવંતના નામથી પવિત્ર થયેલા મંત્રના જાપથી સર્વ વિષધરોના વિષનો નાશ થાય છે. અને આ વાત માંત્રિકોને સુપ્રતીત જ છે." ૪. મંત્માવાસં (મન્નાવાસ) મંગલો અને કલ્યાણોના આવાસ (ક્રીડાસ્થાન) જેવાને. આ પદની વ્યુત્પત્તિ માનિ ૪ વન્યાનિ ૪ કન્યા નિ तेषां आवास इव आवासः तम् मङ्गलकल्याण आवासम् मे प्रभारी थाय ૨. તંત્રવેત્તજ્ઞાનનિત્યર્થ: અ ક. લ ૨. વાસ્તવિક રીતે નિશઃ પ્રયોગ થવો જોઈએ. પણ સર્વ ટીકાકારોએ નિશઃ પ્રયોગ કર્યો છે જે વિચારણીય છે. રૂ, વિષધરા મ7--વાસુ-તક્ષ- ટ-TET-મહાપા-શંવપત્ત-કુત્તિ-ના-વિષય નક્ષ-શના --નગાતા નાI: / અ. ક. લ. ૪. નિતિ નિશ્ચિતપતિ (ત) વિષયવિશિઃ તમ્ | અ ક. લ. . વિષા: નિર્વિવાશ તે | અ. ચિ., કાં. ૪, શ્લો. ૩૭૮ ૬. મવઝામપૂતનાપાત્ દિ સર્વવિષયવિનાશ: સુપ્રતીત જવ ત્રિાણામ્ ! અ. ક. લ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy