SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ યસ્ય સ: ઉપસર્ગહરપાર્શ્વ: તમ્ ઉપસર્નહર પાર્શ્વમ્ એ પ્રમાણે થાય છે. વસĪહપાસું-એ પદ બીજા ચરણમાં આવતા પાસે પદનું વિશેષણ છે. ૨. જમ્મુથળમુદ્ર (4ઘનમુમ્)-કર્મોરૂપી મેઘોથી મુક્તને અથવા ઘન (ગાઢ) કર્મોથી રહિતને. આ પદની વ્યુત્પત્તિ બિ ધના રૂવ વર્મધનાઃ । તેભ્યો મુ कर्मघनमुक्तः तम् भे रीते अथवा घनानि च तानि कर्माणि च कर्मघनानि । તેભ્યો મુરુ: વર્મયનમુત્ત્ત: તમ્ એ પ્રમાણે થાય છે. પહેલી વ્યુત્પત્તિમાં કર્મોને મેઘની ઉપમા આપવામાં આવી છે અને આત્માને (અહીં પાર્શ્વનાથ ભગવંતના આત્માને) ચન્દ્રની ઉપમા આપી, આ કર્મો તેમને ઢાંકતાં હતાં તેમાંથી ભગવંત મુક્ત થયા છે તે જણાવાયું છે.૧ બીજી વ્યુત્પત્તિમાં ધનનો અર્થ દીર્ઘકાલ પર્યંત રહેનારાં અથવા બહુપ્રદેશવાળાં એ પ્રમાણે કરી ધાતકીકર્મોને ઘન શબ્દથી અભિપ્રેત કરાયાં છે. આ વ્યુત્પત્તિમાં ધનર્મને બદલે ર્મધન પ્રયોગ એ આર્ષના કારણે વિશેષણનો પરનિપાત માનીને કરાયેલો છે.૨-૧ બીજી વ્યુત્પત્તિ અનુસાર પળમુનો અર્થ ગાઢ સ્થિતિવાળાં અથવા તો બહુપ્રદેશવાળાં કર્મો એટલે કે ઘાતીકર્યો. તેનાથી મુક્ત થયેલાને १. कर्माणि ज्ञानावरणीयाद्यष्ट तानि जीवचन्द्रमसो ज्ञानांशुमण्डलाच्छादकत्वात् घना इव जलदा વોર્મધના અ. ક. લ. ૨. घनानि दीर्घकालस्थितिकानि बहुप्रदेशाग्राणि वा यानि धातिकर्माणि तैर्मुक्तं त्यक्तम् અક.લ. -. આર્જત્વાત્ ધનશસ્ત્ય વિશેષળત્વેપિપનિપાતાત્ । અ. ક. લ. ૨-૬. આર્યત્વાર્ધનશમ્ય પરનિપાતે સિ. ચ. વ્યા. ૩. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તથા અંતરાય એ ચાર ઘાતીકર્મો છે. તે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે છે માટે તેને ઘાતી એવી સંજ્ઞા આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy