SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૩૧ ઉપસર્ગો એટલે દેવ આદિ દ્વારા કરાયેલા ઉપદ્રવો. આદિ શબ્દથી અહીં મનુષ્યો તથા તિર્યંચો સમજવાના છે. ઉપસર્ગો ચાર પ્રકારના પણ છે. અને તે ઉપર્યુક્ત ત્રણ પ્રકારોમાં આત્મસંવેદનીય નામનો ચોથો પ્રકાર ઉમેરવાથી થાય છે. આ બધા ઉપદ્રવોને દૂર કરે તે સદા ; એટલે કે શાસનનો અધિષ્ઠાયક હોવાથી વિદ્ગોનો નાશ કરનાર. ઉવસગ્ગહર એવો જે પાર્થ (યક્ષ) તે ઉવસગ્ગહરપાસ. ૩વસાદર પદ એ પાસ પદનું વિશેષણ છે. અહીં એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે ૩વસ પર એ વિશેષણ શ્રી પાર્શ્વનાથ ભગવંત માટે ન વાપરતાં પાર્શ્વયક્ષ માટે કેમ વાપરવામાં આવ્યું ? તેનું સમાધાન એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંત પોતે તો ઉપસર્ગ હરવા સમર્થ છે જ, પરંતુ એમના ભક્ત દેવ પાર્શ્વયક્ષ પણ ઉપસર્ગો હરવા સમર્થ છે. એ અહીં સૂચવવું છે. તેથી વાહ વિશેષણ પાર્શ્વયક્ષ માટે ઉપયુક્ત કરી જણાવાયું છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંતની સ્તવનાથી સંતુષ્ટ થયેલ પાર્શ્વયક્ષ સ્તવના કરનારના ઉપસર્ગો દૂર કરે છે. - ૩૧દમાં ૨' ઉપર આવેલો અનુસ્વાર એ દ્વિતીયાના એકવચનનો સૂચક નથી પરંતુ આર્ષના નિયમાનુસાર અલાક્ષણિક છે.' ૩૫ પાર્થ” એ, બહુવ્રીહિ સમાસથી નિષ્પન્ન થયેલ સામાસિક પદ છે, તેનો વિગ્રહ ૩૧ હરતિ રૂતિ ૩૧દા : ૩૧ : પાર્થ પાદનોંધ :૨. ૩૫/- સેવાલિતાન ૩પદ્રવાન સિ. ચ. વ્યા. ૨. રૂપનાં દેવમનુષ્યતિર્યોપદ્રવાળાં હ. કી. વ્યા. રૂ. ૩૫HT: દિવ્ય-માનુષ-તૈઋત્મસંવેનીલાવતુવિધા | ૩૫દવા: અ ક. લ. ૪. શાસનધ8ાયવત્ પ્રવૂનિવયિતા | અ ક. લ. ૫. અનુસ્વારસ્વાર્પત્નીનાક્ષણિક | અ ક. લ. પ્ર.-૧-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy