SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૩૫ આ અભિધાન યથાર્થ છે. તેની પાછળનો ઇતિહાસ ટિપ્પણ વિભાગમાં દર્શાવાશે. ૬. વંલા-(વન્ટે) નમસ્કાર કરું છું, સ્તવું છું. ઉપર્યુક્ત બંને અર્થો (નમસ્કાર અને સ્તવના) અહીં ઘટિત થાય છે. ૭. નો મજુમો વિશે મનુન:]-જે મનુષ્ય. અહીં મનુષ્યનું ગ્રહણ એટલા માટે કરાયું છે કે મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ જ યોનિમાં મંત્રની સાધના યા મંત્રનો પાઠ સંભવિત નથી. મgrોનો બીજો અર્થ માત્રિક પણ કરાયો છે. આ અર્થ કરતી વેળા મનુગથી મજુમો સિદ્ધ કરવું પડે છે. 'मनुः मन्त्रः तं गच्छति' सर्वे गत्यर्थाः ज्ञानार्थाः इति वचनात् નાનાતિ રતિ મનુને માત્રિ એ તેની વ્યુત્પત્તિ છે. મન્ટને જાણનારો એટલે કે તેના આમ્નાય, વિધિ વગેરેને જાણનારો મજુમો પદથી અભિપ્રેત છે. ૮. વિવાતિ મંતં (વિદરત્ન ) વિસહરકુલિંગ નામક મત્રને, વિસહર અને ફુલિંગ શબ્દો જેમાં છે તેવા મન્ટને. વિસહર અને કુલિંગ એ પ્રસ્તુત મત્રનો સંકેત છે. આ સંકેત દ્વારા અઢાર અક્ષરનો નમઝા પાસ વિહરવદ ના ત્રિી મઝા અભિપ્રેત છે.? ઉવસગ્ગહરસ્તોત્ર એ સૂત્રાત્મક છે. માત્ર સૂચન કરે તે સૂત્ર કહેવાય, તેથી અહીં તે સંપૂર્ણ મંત્ર ન લખતાં માત્ર તે મંત્રમાં આવતા વિસહર અને કુલિંગ શબ્દને જ સાંકેતિક રીતે દર્શાવીને સંપૂર્ણ મંત્ર સૂચવાયો છે. ૪ ૨. વન્ડે-નમમ | અ ક. લ. ૨. વન્દ્રા-મછf I સિ. ૨. વ્યા. રૂ. પવિત્રામfખતમષ્ટાદ્રશીલરત્નમ્ અ. ક. લ. ४. विसहर त्ति फुलिंग त्ति शब्दानां मन्त्रगर्भितत्वात् विसहरफुलिंग इति मन्त्रः । હ. ક. વ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy