SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મંત્ર તેને કહેવાય કે જે મનનું રક્ષણ કરે, અથવા તો જે ગુપ્ત રીતે કહેવાય. ૧ ઉપર્યુક્ત બંને લક્ષણો અહીં ઘટિત થાય છે. કારણ કે નપિઝા પક્ષ વિસાવદ નિ પુસ્લિમ મંત્ર મનનું, તનનું, સર્વનું રક્ષણ કરે છે તથા ગુરુ દ્વારા ગુપ્ત રીતે મેળવાય પણ છે. આ મંત્ર વિસરાત્નિ મંત્ર એટલા માટે કહેવાય છે કે તે વિષધરો એટલે સર્પો તથા સ્ફલિંગો એટલે અગ્નિકણો તેના ઉપલક્ષણથી બીજા પણ ક્ષુદ્ર ઉપદ્રવો, તેનો નિવારક છે. આ અઢાર અક્ષરના મંત્રના જાપની વિધિ ગુરુગમથી જાણવાની છે. ટીકાકારોએ તો માત્ર તે મંત્રની આગળ તારબીજ (%), રૈલોક્યબીજ (f) કમલાબીજ (શ્રી) અને અહિંદુ બીજ (૩) તથા અત્તે તત્ત્વબીજ (ઠ્ઠી) અને પ્રણિપાતબીજ(નમ:)થી તેને વિશિષ્ટ કરવાનું જણાવેલ છે. તત્ત્વબીજથી શું સમજવું તે ટીકાકારોએ જણાવેલ નથી પણ એટલું જ જણાવ્યું છે કે આ બીજોથી મંત્રને સમૃદ્ધ કરવાથી મંત્ર અઠ્ઠાવીસ અક્ષરનો બને છે.* મંત્રશાસ્ત્રોમાં તત્ત્વબીજ શબ્દથી હકાર જ ઇષ્ટ છે અને તેથી નીચે મુજબ મંત્રોદ્ધાર પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं श्री अर्ह नमिऊण ही पास विसहर वसह जिण फुलिंग ફ્રી નમઃ | અહીં એ વિચારવાનું છે કે આ રીતના મંત્રોદ્ધારમાં કોઈ પણ રીતે ૨. મન્નશ મનસત્રોત્રમ્ વા | અ. ક. લ. “મનસ્ત્રાત્મ: મન્નપાત્ નુસખાવત્ વા મન્ચઃ | હ. કી. વ્યા. २. विषधरा:-सर्पाः स्फुलिङ्गाः-अग्निकणाः तेषां उपलक्षणत्वादन्येषामपि क्षुद्रोपद्रवाणां मन्त्रः પ્રતિદત્તા નિવારતમ્ હ. કી. વ્યા. રૂ. તાદ્વૈર્યક્ષમતાર્દિવીર્નરને તત્ત્વપ્રળિપતિવી નાખ્યામ્ | અ ક. લ. ૪. મછવંશતિવર્ધાત્મ વિશેષ | અ કે. લ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy