SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૩૭ અઠ્ઠાવીસ અક્ષર થતા નથી પણ માત્ર છવ્વીસ અક્ષરો જ થાય છે, જે નીચેના કોષ્ટકથી સમજાશો :પૂર્વખંડ (પ્રણવ તથા બીજાક્ષરો) મૂલમંત્ર न मिऊण पा स वि स ह र ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ नमः । व सह जिण फु लिं ग અહીં વિસહરફુલિંગ મંત્રને આદિમાં મૈં માઁ આ ચાર બીજોથી અને પ્રાન્તે હૈં નમઃ એમ બે બીજોથી સમૃદ્ધ કરવામાં આવ્યો છે. જો કે જિનપ્રભસૂરિએ આ મંત્રને ઉપર્યુક્ત બીજોથી સમૃદ્ધ કરવાથી તે અઠ્ઠાવીસ અક્ષરનો થતો હોવાનું જણાવ્યું છે પણ તે તેમણે કયા આશયથી જણાવ્યું છે તે સમજાતું નથી. · ૧ ૨ ૩ ૪ ૫ ॐ ह्रीँ श्री अ હર્ષકીર્તિસૂરિએ પણ પોતાની વ્યાખ્યામાં જિનપ્રભસૂરિએ કહેલી વાતનું જ સમર્થન કર્યું છે અને મંત્રોદ્ધાર કરતાં અઢાર અક્ષરના વિસદર પુરુલિશ મંત્રને પ્રાન્ત દર્દી નમઃનો વિન્યાસ કરવાને બદલે પ્રણવ-ૐકાર અને બીજાક્ષરો મૈં શ્રી અજ્જનો સંપુટ કરી નમઃનો પલ્લવ તરીકે વિન્યાસ કર્યો છે. અને એમ થતાં મંત્ર અઠ્ઠાવીસ અક્ષરનો થાય છે. તેમણે અર્દૂ કા૨ને એક અક્ષરરૂપે ગ્રહણ કરેલ છે. ૧ શ્રી માનતુંગસૂરિ આ મંત્રનો ૐ હ્રી શ્રીગĚ નમિઝળ પાસ વિસદર વસદ્ નિ પુતિન ટ્રી નમઃ । એ પ્રમાણે ઉલ્લેખ કરી તેને અઢાર અક્ષરના મંત્ર તરીકે ઓળખાવે છે, આથી સમજાય છે કે તે કેવલ મૂલ મંત્રની જ સંખ્યા દર્શાવે છે. ચિંતામણિ સંપ્રદાયમાં મંત્રને છ બીજાક્ષરવાળો, આઠ સંપદાવાળો १ २ ३ ४ १४ ૨ १. यथा- 'ॐ ह्रीँ श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ઉત્તરખંડ (બીજાક્ષર તથા પલ્લવ) ૨૪ ૨૫ ૨૬ २३ २४ २५ २६ २७ २८ ૩ી શ્રી અર્દ નમ:'' કૃતિ હ. કી. વ્યા. પૃ. ૧૩ ૨. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૨૭૪ પ્ર.-૧-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy