SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૬૩ संथुओऽमहायस મહાયસની આગળ ૩૦ મૂકી અમદાયક પદ બનાવી અને તેના નો પૂર્વના મોમાં લોપ કરી તેની વ્યાખ્યા નીચે મુજબ કરાય છે. ગમ એટલે રોગો તેને હણે તે અમદા અને માર્ એટલે પાપ તેનો અંત કરે તે માટે આ બંને પદનો વિશેષણ કર્મધારય સમાસ કરતાં અમદાસ પદ થાય તેનું સંબોધન કમીસ ! થાય. પ્રાકૃતમાં તેનું રૂપાંતર મહિયર ! થાય એટલે રોગો અને પાપોનો નાશ કરનારા એ પ્રમાણે અર્થ થાય છે.' ઉવસગહર સ્તોત્રના પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતી પક્ષે કરાયેલા અર્થો ઉવસગ્ગહર સ્તોત્રની પાંચેય ગાથાઓનો જે રીતે શ્રી પાર્શ્વનાથ સ્વામીને અનુલક્ષીને અર્થ કરાયો છે તે રીતે શ્રી પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીને અનુલક્ષીને પણ અર્થો કરવામાં આવ્યા છે જે નીચે દર્શાવાય છે. જ્યારે આ રીતે અર્થ કરાય છે ત્યારે પ્રથમ ગાથાનું સંસ્કૃત રૂપાંતર નીચે મુજબ થાય છે. કાસદર પાર્થ, પાશાં વન્ને વચ્ચેથનમુન विषधरविषनि शं, मंगलकल्पाज्ञाऽवासं । ૩વદ પી-સમ્યગ્દષ્ટિ આત્માઓનાં વિદ્ગોનું ઉપશમન કરનાર શ્રી પાર્શ્વયક્ષને.૨ આ વિશેષણ પાર્શ્વયક્ષનું છે. પા-આ પદ દ્વારા શ્રી પદ્માવતી વાચ્ય છે. જેના હાથમાં પાશ છે તે પાશા. એટલે પદ્માવતી. તેને. વમયામુદ્દનું સંસ્કૃત રૂપાંતર વાસ્થયનપુત્વાન્ કરવામાં આવે છે. १. अथवा अमा-रोगास्तान्, हन्तीत्यमहा, आगः-पापं स्यति-अन्तं नयतीत्यागसः ततो विशेषणकर्मधारये अमहागसः तस्यामन्त्रणम् । અ ક. લ. પૃ. ૨૧. ૨. પર્વ શર્ષક્ષક્ લિવિશિષ્ટ૬, ૩પદ-સMદશ વિનોપશમરમ્ | અ ક. લ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy