SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૩૯ અજ્ઞાત વિભિન્ન વિભિન્ન મતાનુસાર નમઝાન મંત્ર સાથે સંયોજિત કરાતા ભિન્ન ભિન્ન બીજાક્ષરો અને પલ્લવોને દર્શાવતું કોષ્ટક :ક્ર. | ગ્રંથકાર ગ્રંથનું નામ મંત્રનું સ્વરૂપ ૧. માનતુંગસૂરિ નમસ્કાર વ્યાખ્યાન ॐ ह्रीँ श्री अर्ह नमिऊण ટીકા -પુર્તિા ઈ નમ: ભયહર સ્તોત્ર ॐ ह्रीं श्री अर्ह नमिऊण વિવરણ -કુત્રિા દ્ીં નમઃ | ૩.| અજ્ઞાત ભયહર સ્તોત્ર વૃત્તિ ॐ ह्रीँ श्री अर्ह नमिऊण ...સિંગ દ નમઃ | ૪.| અજ્ઞાત ચિન્તામણિ સંપ્રદાય ॐ ह्रीँ श्री अर्ह नमि० फुलिंग ह्रौं श्री नमः પ. પૂર્ણચન્દ્રસૂરિ 1 ઉવસગ્ગહર લઘુવૃત્તિ ૬. | દ્વિજપાર્થ દેવગણિ | ઉવસગ્ગહર લઘુવૃત્તિ ૭. જિનપ્રભસૂરિ અર્થકલ્પલતાવૃત્તિ | ॐ ह्रीँ श्री अर्ह नमि० |... હ્રીં નમ: ૮.| અજિતપ્રભસૂરિ | ઉવસગ્ગહર અવચૂર્ષિ | % શ્રીં હૈં ૦િ - નમઃ * + * મંત્ર અંગે કશું જ સ્પષ્ટીકરણ નથી. + મંત્ર અંગે કશું જ સ્પષ્ટીકરણ નથી. ૧. (તેઓ આ મંત્રને) આદિમાં ૪ ફૂ (ગર્દે) અને પ્રાન્ત તત્ત્વ તથા પ્રણિપાત બીજોથી સમન્વિત કરવા (અને તેમ કરવાથી મંત્ર અઠ્ઠાવીસ અક્ષરનો થવાનું) જણાવે છે. (પણ મંત્રોદ્ધાર દર્શાવતા નથી. તેમની) આ સૂચના અનુસાર મંત્રોદ્ધાર કરીએ તો મંત્ર અઠ્ઠાવીસને બદલે છવ્વીસ અક્ષરનો થાય છે. ૨. તેઓ પોતાની ટીકામાં આ મંત્રને આદિમાં ૩% શ્ર (અé) બીજોથી અને પ્રાન્ત તત્ત્વ અને પ્રણિપાત બીજોથી અઠ્ઠાવીસ અક્ષરનો કરવા જણાવે છે પણ મંત્રોદ્ધાર દર્શાવતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy