SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૯. | સિદ્ધિચન્દ્રગણિ | ઉવસગ્ગહર વ્યાખ્યા ૧૦. જિનસૂરિમુનિ % ( શ્રી મર્દ ન૦િ .... નમઃ ॐ ही श्री अर्ह नमि० फुलिंग ॐ ह्रीं श्री अर्ह ઉવસગ્ગહર પદાર્થ નમ: ૧૧.| હર્ષકીર્તિસૂરિ | ઉવસગ્ગહર વ્યાખ્યા ક્રમાંક ૯ પ્રમાણે ૧૨. સમયસુંદરવાચક | સપ્તસ્મરણ સ્તવ ॐ ह्रीं श्री अर्ह नमि० फुलिंग ॐ ह्रीं नमः સ્વાદ , ૧૩. અજ્ઞાત ભૈરવપદ્માવતી ॐ ह्रीँ श्री अर्ह नमिऊण કલ્પપરિશિષ્ટ ૭ पास विसहर वसह जिण फुलिंग श्री ही अर्ह नमः પ્રસ્તુત મંત્ર શ્રી ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષથી અધિષ્ઠિત છે.* ૧. સવા સિતા-સદાકાળ હંમેશાં. આ પદ દ્વારા મંત્રનો નિરંતર જાપ કરવાનું સૂચવાયું છે. ૨૦. વડે થારે-[vજે થારયત્તિ-કંઠમાં ધારણ કરે છે. ૧. તેઓ પોતાની ટીકામાં આ મંત્રને આદિમાં % શ્રીં (મર્દ બીજોથી અને પ્રાન્ત તત્ત્વ અને પ્રણિપાત બીજોથી સમન્વિત કરવા જણાવે છે પણ મંત્રોદ્ધાર સાથે દર્શાવ્યા અનુસાર કરી બતાવે છે. ૨. તેઓ પોતાની ટીકામાં અઢાર અક્ષરના મંત્રને આદિમાં ગૈલોકય, કમલા અને અહંદુ બીજોથી અને પ્રાન્ત તત્ત્વ તથા પ્રણિપાત બીજોથી સમન્વિત કરવા જણાવી તત્ત્વબીજોથી ૐ દ્દ દ્વારા શબ્દો લેવા જણાવે છે, પરંતુ મંત્રોદ્ધાર દર્શાવતા નથી. તેમના કથનાનુસાર ઉપર દર્શાવ્યા મુજબ મંત્ર થાય છે. પરંતુ ટીકામાં તેઓ નY: વાહાને સ્થાને » ÉÉ Ê મન (નમ:) સ્વાહા લખે છે તે શા કારણથી તે સમજાતું નથી. ૩. આ મંત્ર કેવી રીતે નિષ્પન્ન કરવો તે અંગે કશું જણાવેલ નથી. ૪. ગયે 3 મન્ન: શ્રીધરણેન્દ્રપાવતીખ્યાં શ્રીપર્ધયક્ષે રાષ્ઠિત: | હ. કી. વ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy