SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૩૯ આ. હા. ટી. લ. વિ. તથા દે. ભા.માં જણાવ્યું છે કે-અશોક આદિ આઠ પ્રાતિહાર્ય આદિ સ્વરૂપ પૂજાને જેઓ યોગ્ય છે તેઓ અર્હત્ કહેવાય છે. ચે. વં. મ. ભા.માં કહેવાયું છે કે આઠ પ્રકારના પ્રાતિહાર્યને જે કારણથી યોગ્ય છે તેથી તેઓ અરિહંત કહેવાય છે. યો. શા. સ્વો. વિ.માં અરિહંત શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કેકર્મરૂપી અરિને હણનારાઓને. અને તે કહ્યા પછી, આ. નિ.નો અરિહંત વિષય ઉપર નિર્દિષ્ટ અર્થ જણાવતો પાઠ ટાંકવામાં આવેલ છે. વં. વૃ. તથા આ. દિ. અરિહંત શબ્દનો કશો જ વિશિષ્ટ અર્થ ન દર્શાવતાં અર્હતોને એટલો જ માત્ર નિર્દેશ કરે છે. આ. હા. ટી., લ. વિ., ચે. વં. મ. ભા., યો. શા. સ્વો. વિ., વં. વૃ., આ. દિ. અને ધ. સં. આટલા ગ્રંથો અહીં વપરાયેલ ‘અરિહંતે’ પદને વિશેષ્ય માને છે, જ્યારે દે. ભા. ‘અરિહંતે’ પદને વિશેષણ માને છે. -લ. વિ., પૃ. ૪૨ १. अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः २. अठ्ठविहं पाडिहरं, जम्हा अरहन्ति तेण अरिहंता । રૂ. ર્િ હતૃમ્યઃ ४. अर्हतामेव विशेष्यत्वान्न दोषः अर्हतामेव विशेष्यत्वान्न दोष: -ચે. વં. મ. ભા., ગા. ૫૧૧, પૃ. ૯૨ -યો. શા. સ્વો. વિ., ૫. ૨૧૭ અ. –આ. હા. ટી., પત્ર ૫૦૧ અ. લ. વિ. પૃ. ૪૪ अठ्ठविहं पाडिहरं, जम्हा अरहन्ति तेण अरिहंता । તોાસ્તુનોયા, યં તુ વિસેસળ તેસિ अरिहंते इति विशेष्यपदम् । अरिहंते इति विशेष्यपदम् । અર્હત: કીર્ત્તયિછે, થંભૂતાનદંત: अरहंते इति विशेष्यपदम् । अर्हतः अष्टमहाप्रातिहार्यादिपूजार्हान् विशेषणपदमेतत् । Jain Education International ।-ચે. વં. મ. ભા., ગા. ૫૧૧, પૃ. ૯૨ ...યો. શા. સ્વો વિ., ૫. ૨૨૪ આ. -વં. વૃ., પૃ. ૪૦ -આ. દિ., ૫. ૨૬૭ અ. -ધ. સં., ૫. ૧૫૫ અ - દે. ભા. પૃ. ૩૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy