________________
લોગસ્સ-સૂત્ર ૧૪૯ રાખી સુવિધિને વિશેષણ તરીકે માને છે, તે મતાંતરનો ઉલ્લેખ કરે છે.
આ. દિ. સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એ વિશેષણ છે એમ જણાવે છે.
તદ-[તથા]-અને
પારં ત વૈદ્ધમાં ૧ એ પદમાં ત€ શબ્દનો પ્રયોગ કરાયો છે. આ તદનો અર્થ તથા કરવામાં આવેલ છે.
પર્વ-[ā]-એ પ્રકારે
આ. હા. ટી. પર્વ પદનો અર્થ અનન્તરોક્ત પ્રકાર વડે એમ કરે છે. લ. વિ., યો. શા. સ્વો. વિ. તથા ધ. સ. પુર્વ પદનો અર્થ અનંતરોદિત વિધિ વડે એમ કરે છે. ચે. હું મ. ભા. વિંનો અર્થ કહેલી વિધિ વડે એમ જણાવે છે. દ. ભા. તથા નં. વૃ. પર્વનો અર્થ પૂર્વોક્તપ્રકારે એમ કર છે.
આ પ્રમાણે કેટલાક ગ્રંથકારો કહેલી વિધિ મુજબ એવો અર્થ કરે છે, અને બાકીના કેટલાક કહેલા પ્રકાર મુજબ એવો અર્થ કરે છે.
- મિથુ-[મણુતા -સ્તવાયેલા.
૨. અત્રે પુષ્ય નામં સુવિfé a વિશે ફેંતિ -ચે. વ. મ. ભા., ગા. ૫૭૩, પૃ. - ૧૦૪ ૨. સુવિધd થંપૂર્વ પુષ્યન્ત પુષ્પવદ્ન્તા: વાપી પુષ્કાનં–આ. દિ., પત્ર ૨૬૭
આ. ३. एवम्-अनन्तरोक्तेन प्रकारेण
–આ. હા. ટી. ૫. ૫૦૭ અ. ४. एवम्-अनन्तरोदितेन विधिना
લ. વિ., પૃ. ૪૫. एवम्-अनन्तरोदितेन विधिना
-યો. શા. સ્વ. વિ., પ. ૨૨૭ અ. एवम्-अनन्तरोदितेन विधिना
–ધ. સં., પૃ. ૧૭૫ ૬. વં તિ ળિય-વિહિપ | -ચે. વ. મ. ભા., ગા. ૬૨૧, પૃ. ૧૧૧ ६. एवं पूर्वोक्त प्रकारेण
-દે. ભા., પૃ. ૩૨૫ एवं पूर्वोक्त प्रकारेण
-વ વૃ. પૃ. ૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org