________________
૧૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. મિથુઞ પદનો અર્થ અભિમુખપણા વડે સ્તવાયેલા એટલે કે પોતાના નામથી કીર્તન કરાયેલા એ પ્રમાણે કરે છે.
ચે. વં. મ. ભા. અમિથુઞનો અર્થ અભિમુખ ભાવથી સ્તવાયેલા એટલે કે અપ્રમત્ત બનીને સ્તવાયેલા એવો કરે છે.
દે. ભા. અમિથુઞ પદનો અર્થ આદરપૂર્વક સ્તવાયેલા એવો કરે છે. વં. વૃ. નામઆદિથી કીર્તન કરાયેલા એમ જણાવે છે.૪
૩
આ પ્રમાણે ગમિથુઞ પદ-પોતાના નામથી કીર્તન કરાયેલા યા તો અપ્રમત્ત બનીને આદરપૂર્વક સ્તવાયેલા-એ અર્થમાં સિદ્ધ થાય છે.
વિદુરયમતા-[વિધૂતનોમના:]-દૂર કર્યાં છ જે રજ અને મલ જેમણે. વિદ્યૂતરનોમલા: પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે :रजश्च मलश्च रजोमलौ, विधूतौ रजोमलौ यैस्ते विधूतरजोमलाः । રજ અને મલની વ્યાખ્યા આ. હા. ટી.; લ. વિ., યો. શા. સ્વો. વિ., દે. ભા., વં. વૃ. તથા ધ. સં.માં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :
બંધાતું કર્મ તે રજ અને પૂર્વે બંધાયેલ કર્મ તે મલ. અથવા તો બંધાયેલ કર્મ તે રજ અને નિકાચિત કરેલ કર્મ તે મલ. અથવા તો ઈર્યાપથિક કર્મ તે રજ અને સાંપ૨ાયિક કર્મ તે મલ.૫
१. आभिमुख्येन स्तुता अभिष्टुता इति स्वनामभिः कीर्तिता इत्यर्थः ।
२. अभिमुहभावेण थुया अभिथुया नो पमत्तेण ।
-આ. હા. ટી., ૫. ૫૦૭ અ. -લ. વિ., પૃ. ૪૫
-ચે. વં. મ. ભા., ગા. ૬૨૧. પૃ. ૧૧૧ -દે. ભા., પૃ. ૩૨૫ -વં. વૃ., પૃ. ૪૨ अथवा बद्धं रजः निकाचितं
३. अभिष्टुता आभिमुख्यतः स्तुताः सादरम् इति भावः । ૪. ભિક્ષુતા નામાવિભિ: ઝીર્તિતા નૃત્યર્થ:।
Jain Education International
५. तत्र बध्यमानं कर्म रजो भण्यते पूर्वबद्धं तु मल इति, मल:, अथवा इर्यापथं रजः साम्परायिकं मलः इति ।
-આ. હા. ટી., ૫. ૫૦૭, અ.
For Private & Personal Use Only
www.jainelibrary.org