SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ પ્રમાણે ક્ષિત્તિય વન્દ્રિય મહિમા એ પદ-પોતપોતાના નામથી ખવાયેલા, મન, વચન, કાયા વડે નમસ્કાર કરાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલા-એ અર્થમાં સિદ્ધ થાય છે. ને -જો - પો]-જે આ. ક્ષિત્તિયવયિદિલ્મ પદ મૂક્યા પછી સહેજે શંકા થાય છે કે આ કોને અંગે કહેવાય છે? તેથી તેના સમાધાનમાં સૂત્રકારે ને ! પદ મૂકીને જણાવ્યું છે કે, જે આ નીચે લખેલાં વિશેષણોથી વિશિષ્ટ છે તે. ચે. વં. મ. ભા. ને ! પદનો વિશિષ્ટ અર્થ કરે છે કે જે આ પ્રત્યક્ષ છે તે. આ પ્રમાણે ને ! પદ-જે આ નીચે દર્શાવેલાં વિશેષણોથી વિશિષ્ટ છે તે-એ અર્થમાં સિદ્ધ થાય છે. નોન-શિલ્ય-લોકના. આ. હા. ટી. તથા લ. વિ. અહીં વપરાયેલ નો શબ્દનો અર્થ પ્રાણીલોક કરે છે. ચે. વ. મ. ભા. સુર અસુર આદિરૂપ લોક એ પ્રમાણે કરે છે. યો. શા. સ્વો. વિ., દ. ભા., વં વૃ. અને ધ. સં. તો શબ્દનો અર્થ પ્રાણી વર્ગ (પ્રાણીસમૂહ) એ પ્રમાણે કરે છે. આ. દિ. કશું જ વિવેચન ન કરતાં માત્ર લોક શબ્દ જ વાપરે છે. આ રીતે નોસ પ્રાણીસમૂહ, પ્રાણીલોક યા તો સુર અસુર આદિ રૂપ લોક-એ અર્થમાં સિદ્ધ થાય છે. ૩રમા-[૩ત્તમ:]-ઉત્તમ. १. जे पच्चक्खा एए लोगस्स सुरासुराइरूवस्स । -ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩ ૨. ની પ્રાપિસ્તોલી ! –આ. હા. ટી., પ. ૫૦૭ આ. . તોગસ કુરાસુરરૂિવસ | -ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. છે. તો પ્રણવ | યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy