SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૧ આખી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે : અપયશ અથવા શંત્રુઓનો નાશ ક૨વામાં અતિ આગ્રહથી પરિપૂર્ણ ! હિત કરનારી ! દેવી ! તું આ પ્રમાણે સ્તવાઈ છે. તેથી મારી સુબોધિથી વિપરીત એવી બોધિને તું ભવોભવ સંપૂર્ણ રીતે દૂર કર. અને જય પામ તથા દીપ્તિમાન થા. ધરણેન્દ્ર પક્ષમાં આ ગાથાનો અન્વય આ રીતે થાય છે. इति संस्तुतो महायशोभक्तिभरनिर्भ रैनः ! हृदयगेन ! तस्मात् देव देहि बोधिं भवे भवे पाशजिनचन्द्र ! અહીં ‘કૃતિ સંસ્તુતઃ’ પદના અર્થમાં કંઈ જ પરિવર્તન કરાયું નથી. महायशोभक्तिभरनिर्भरैनः । ‘મહાયશા:' એટલે મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથ તેમની ‘મત્તિ' એટલે સેવા તેનો ‘મર’ એટલે અતિશય. તેનાથી ‘નિર્મ’ એટલે ભાર વિનાનું-અલ્પ જેવું ‘નાઃ' એટલે પાપ જેનું અર્થાત્ મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથની ભક્તિના અતિશયથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા !૧ યમેન ! હૃદય એટલે છાતી તેનાથી ચાલનારા તે ‘હૃદયગ’ એટલે સર્પો તેના ‘ન' એટલે સ્વામી તે ચચેન ! અર્થાત્ નાગોના રાજા ધરણેન્દ્ર ! તેવ ! ભવનપતિના ઇન્દ્ર !૩ १. तथा महायशाः श्रीपार्श्वनाथस्तस्य भक्तिः - सेवनं तस्या भरः अतिशयस्तेन निर्भरं- भररहितम्, अल्पी - भूतमिति यावत् । एनः पापं यस्य तस्यामन्त्रणं हे महायशोभक्तिभरनिर्भरैनः ! - = અ. ક. લ. પૃ. ૨૩ ૨. ત્યેન- - उरसा गच्छन्ति इति हृदयगा उरगास्तेषामिनः स्वामी नागराजो धरणेन्द्रः तस्यामन्त्रणं हे हृदयगेन ! -અ. ક. લ. પૃ. ૨૩ રૂ. તેવ ! મવનવતીન્દ્ર ! -અ. ક. લ. પૃ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy