SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ પુખરવર-સૂત્ર ૫૦૫ (ત. સૂ. ૮-૧) મિથ્યાત્વ, અવિરતિ (ત્યાગનો અભાવ), પ્રમાદ, કષાય અને યોગ એ કર્મ-બંધના હેતુઓ છે. પ્રમાદના આઠ પ્રકારો નીચે મુજબ માનવામાં આવે છે : (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાત્વ, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિ-બ્રશ, (૭) ધર્માચરણમાં આળસ અને (૮) મન, વચન તથા કાયાનું દુપ્રણિધાન દુષ્ટ રીતે પ્રવર્તન). ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસમા અધ્યયનમાં પ્રમાદનાં અનેક સ્થાનોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે. સિદ્ધ-[સિદ્ધા]-સિદ્ધને. - સિદ્ધ એટલે ફલ આપવામાં સિદ્ધ. તત્ર સિદ્ધિઃ નાયાબિાન ! (લ. વિ.) તેનો અર્થ પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત પણ થાય છે. પ્રતિષ્ઠિત એટલે નયો અને પ્રમાણો વડે સ્થાપિત થયેલો અને પ્રખ્યાત એટલે ત્રણ કોટિથી શુદ્ધ. અહીં કષ, છેદ અને તાપ એ ત્રણ કોટિ સમજવાની છે, કે જે પરીક્ષાનું મુખ્ય સાધન છે. જો !-[ ]-હે ! સુજ્ઞ જનો ! યમો-[પ્રયત:]-પ્રયત્ન-પૂર્વક, આદરવાળો થયો છતો. પ્રવર્ષે યત્ન: પ્રયત્ન-વિશેષ પ્રકારે યત્ન કરાયેલો. મો-[ન:]-નમસ્કાર હો. નિમણ-દુનિકતા]-જિનમતને, જૈન સિદ્ધાન્તને. જિનમતનો અર્થ શ્રીમલયગિરિજીએ જીવાભિગમસૂત્રની વૃત્તિમાં નીચે મુજબ કર્યો છે : जिनमतमिति रागादिशत्रून् जयति स्म (इति) जिनः । स च यद्यपि छद्मस्थवीतरागोऽपि भवति, तथाऽपि तस्य तीर्थप्रवर्तकत्वायोगादुत्पन्नकेवलज्ञानस्तीर्थकृदभिगृह्यते, सोऽपि च वर्द्धमानस्वामी, तस्य वर्तमानतीर्थाधिपतित्वात्, तस्य जिनस्य वर्द्धमानस्वामिनो मतम्अर्थतस्तेनैव प्रणीतत्वादाचारादि-दृष्टिवाद-पर्यन्तं द्वादशाङ्गं गणि-पिटकम्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy