SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તે પ્રોટિત, મોઝામિથ્યાત્વરૂપી જાલ, જેના વડે મિથ્યાત્વ(ચારિત્ર મોહનીય)રૂપી જાલ વિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે, તે પ્રોટિત મોહગી, તેના પ્રત્યે, તેને. અહીં સર્વત્ર દ્વિતીયાના અર્થમાં ષષ્ઠી વપરાયેલી છે. નાની -મUT- -HTTUત્સ-[ગતિ-ન-મ૨T- - પ્રપશન-જન્મ, જરા, મૃત્યુ તથા શોકનો નાશ કરનારને. - નાતિ-જન્મ. નર-ઘડપણ, મર-પ્રાણ-નાશ. શો-માનસિક દુઃખ, દિલગીરી. તેનો પ્રશન-વિનાશ કરનાર તે નાતિ-જા-મ૨-શોવિપ્રાશન , તેને. कल्लाण-पुक्खल-विसाल-सुहावहस्स-[कल्याण-पुष्कलવિIIનસુબ્રાવો]-પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખ કરનારને. ચા-આત્માનું ભલું. વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૭ તથા . ૨૦. પુત્ર-પુષ્કળ, ઘણું. વિસાત-મોટું. સુવાવતિ-તિતિ મુઠ્ઠાવાદ: તથ-સુખને કરે તે સુખાવહ, તેને. -[]-કોણ ? કોણ વ્યક્તિ ? સેવ-તાવ-નરિંદ્ર-અશ્વિનન્સ-વિ-ઢાનવ-નરેન્દ્ર-TUTIદ્વિતી]-દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલા. થમ-થર્વ-ધર્મનો, હૃતધર્મનો. સારમુવર્તમ-સીરમ્ ૩૫ ]-સાર પામીને, તત્ત્વ જાણીને. સારરહસ્ય, તત્ત્વ. ૩પગ-પામીને, જોઈને. વારે-[૩ ]-કરે. પાય-[vમ]િ -પ્રમાદને. vમાનો સામાન્ય અર્થ આળસ છે. માતોશ્યત્ર રૂતિ અથવા ઘર્ષor માધજોતિ પ્રમ-જેના વડે કરીને વધારે આળસ આવે તે પ્રમાદ. વિશેષ અર્થમાં આત્મ-હિત પ્રત્યેની અસાવધાની-સક્રિયા પ્રત્યેની વિમુખતા તેને પ્રમાદ કહેવામાં આવે છે. કર્મ-બંધનના પાંચ હેતુઓ પૈકી તે પણ એક હેતુ છે. મિથ્થરનાવિતિ-પ્ર૬િ-ષય-ચો ન્યત: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy