SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પુખ્ખરવર-સૂત્ર૦૫૦૩ વિભાગો પણ અકર્મભૂમિ હોય છે. પાંચ વિદેહનાં એ દસ ક્ષેત્રોને ઉપરનાં વીસ ક્ષેત્રોમાં ઉમેરતાં તેની સંખ્યા કુલ ત્રીસની થાય છે. તીર્થકરો કર્મભૂમિમાં જ જન્મે છે, તેથી ભરતાદિ ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થારૂપરે-[હિરાન-ધર્મની આદિ કરનારાઓને. ધર્મનો અર્થ અહીં શ્રતધર્મ છે. તેની ઉત્પત્તિ તીર્થકરો દ્વારા જ થાય છે; તેથી તેઓને ધર્મની આદિ કરનારા કહ્યા છે. તેઓ અર્થરૂપે પ્રરૂપણા કરનારા છે. નમસામ-[નમસ્થાનિ]-હું નમું છું. तम-तिमिर-पडल-विद्धंसणस्स-[तमस्तिमिर-पटल-विध्वंसनम्] અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનારને. તમ-અજ્ઞાન-, તે રૂપ નિમિ-અંધકાર. તેનું પત્નિ-વૃંદસમૂહ. તેનો વિધ્વંશ નાશ કરનાર, તે તમતિમિર-પટન-વિધ્વંસન: -તેને. સુરત-ન- મ-[UT-નરેન્દ્ર-હિત-દેવ-સમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલાને. સુર-દેવતા. તેમનો જપ-સમૂહ, તથા મનુષ્યો, તેમના ફંદ્ર-ઇન્દ્રસ્વામી. તેમનાથી મહિતિ-પૂજાયેલ, તેને. સીપાથરણ-સીથરમ-સીમા ધારણ કરનારને. ની મર્યાદા. તેને ધારણ કરનાર તે સીમીથર. સીન-મર્યાદા ધારયતિતિ સાથ: . (આ.ટી.), તેને સિ. હે. શબ્દાનુ. અ ૮. પા. ૩ના રદ્ વિતીયા સૂત્રમાં બીજી વિભક્તિના સ્થાનમાં છઠ્ઠી વપરાય છે તેવું જણાવતાં તેના ઉદાહરણ તરીકે સમથર વજે વાક્યનો ઉલ્લેખ કરેલો છે. વંદે [વને-હું વાંદું છું. પોટા-મો-શાત્ર-પ્રિડિત-શોદ-જાત્રF]-જેણે મોહજાલને વિશેષ પ્રકારે તોડી નાખી છે, તેને. પ્રવર્ષે રિત પ્રતિવિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy