________________
-
૧૬૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
(એટલે જે આ સુર અસુર આદિરૂપ લોકને પ્રત્યક્ષ છે અને ઉત્તમ છે તે, એમ અર્થ કરે છે.) ત્યારે અન્ય સર્વ ગ્રંથકારો ને ! પદને અલગ રાખી નો પદની સાથે ૩ત્તમ પદનો સંબંધ જોડીને અર્થ કરે છે. એટલે, જે આ (ભગવંતો) લોકમાં ઉત્તમ છે તે, એમ અર્થ કરે છે.
સિતા-[fસત]-સિદ્ધ થયેલા.
આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. સિદ્ધનો અર્થ કૃતકૃત્ય કરે છે.
ચે. વ. મ. ભા. સિદ્ધાનો અર્થ જેમણે શિવને પ્રાપ્ત કર્યું છે એવા એ પ્રમાણે કરે છે. અહીં શિવ શબ્દથી મોક્ષ અથવા કલ્યાણ અર્થ થઈ શકે.
દે. ભા. તથા નં. વૃ. fસા પદનો અર્થ જેમનાં પ્રયોજનો સંપૂર્ણ થયાં છે તે એ પ્રમાણે કરે છે.
આ. દિ.માં આ અંગે વિવેચન નથી.
આ રીતે સિદ્ધિ પદ-કૃતકૃત્ય થયેલા યા તો શિવને પામેલા)- એ અર્થમાં સિદ્ધ થાય છે.
ITTબોદિન-[ સાયેબfથાન]-આરોગ્ય માટે બોધિલાભને.
આ પદનો અન્વય સર્વ ગ્રંથકારો નીચે મુજબ કરે છે :
अरोगस्य भावः आरोग्य, आरोग्याय बोधिलाभ: आरोग्य-बोधिलाभ: तम् आरोग्यबोधिलाभम् ।
અર્થ-અરોગપણું તે આરોગ્ય. આરોગ્ય માટે બોધિલાભ તે આરોગ્યબોધિલાભ. તેને.
१. सिद्धा कृतकृत्या इत्यर्थः ।
–આ. હા. ટી. ૫. ૫૦૭ આ. ૨. .. ..............
....સિદ્ધા સિવં પત્તા liદ્દારૂગા -ચે. વ. મ. ભા., ગા. ૬૩૦. પૃ. ૧૧૩ રૂ. સિદ્ધા. નિકિતાથઃ |
-દે. ભા., પૃ. ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org