SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મંત્ર ૦ ૧૯ તીર્થકર દેવ ૩૪ અતિશયોથી સહિત હોય છે, તે આ પ્રમાણે : તીર્થકરોના જન્મથી થતા ચાર અતિશયો છે. તે શરીર અભુત રૂપ અને અભુત ગંધવાળું, નીરોગી અને પરસેવો, મલ વિનાનું હોય છે. ૨. શ્વાસ-શ્વાસ કમળ જેવો સુગંધી. રૂ. ધરમૂ-આમિષ-ગવિસ્ત્ર-લોહી તથા માંસ-એ ગાયના દૂધ જેવા સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે. ૪ માહીનીહારવિધિ-આહાર, નીહાર (મૂત્ર મલત્યાગ) અદશ્ય હોય છે. કર્મક્ષયથી થતા અગિયાર અતિશયો. ૨. નૃવતર્યાનનોટિકોરેઃસ્થિતિ-એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ કોડા કોડી દેવ મનુષ્યો અને તિર્યંચો રહી શકે. ૨. વાળી-ભાષા અદ્ધમાગધી, દેવ, મનુષ્ય અને તિર્યંચની ભાષામાં પરિણમતી અને યોજન સુધી જતી વાણી. રૂ. મામખ્વત-મસ્તકની પાછળ સૂર્ય મંડલની શોભા કરતાં પણ ચઢિયાતું સુંદર ભામંડલ. ૪. ના-એકસો પચીસ યોજન સુધી રોગ ન થાય. ૧. વૈર-એકસો પચીસ યોજન સુધી વૈરભાવ ન થાય ૬. તિ-એકસો પચીસ યોજન સુધી ઇતિ-ધાન્યાદિને ઉપદ્રવ કરનાર ઉંદર વગરે જીવોની ઉત્પત્તિ ન થાય. ૭. મારિ–એકસો પચીસ યોજન સુધી મારી, અકાળે ઔત્પાતિક મરણ ન થાય. ૮. અતિવૃષ્ટિ-અતિવૃષ્ટિ, એકસો પચીસ યોજન સુધી ન થાય. ૧. અવૃષ્ટિ-એકસો પચીસ યોજન સુધી વરસાદ ન વરસે એમ પણ ન બને. ૨૦. રિક્ષ-એકસો પચીસ યોજન સુધી દુકાળ ન પડે. ૨૨. મમ્-એકસો પચીસ યોજન સુધી પોતાના કે બીજાના દેશ કે રાજાથી ભય ન આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy