SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને નહ પદમાંથી 7નો ઉદ્ધાર કરવાનો છે. આ રીતે અસ્તવ્યસ્ત પદ્ધતિથી સ્તોત્રમાં વિન્યસ્ત અથવા ગ્રંથિત કરાયેલ અક્ષરો અથવા પદોને વિપ્રકીર્ણ કહેવામાં આવે છે. ઉવસગ્ગહરં સ્તોત્રમાં વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી તિરોહિત કરાયેલ ચિંતામણિ (વિસહર ફુલિંગ) મંત્રનો સમુદ્વા૨ નીચે પ્રમાણે કરી શકાય : ૩૨. મંત્ર એટલે શું ? મંત્ર એટલે કોઈ અગમ્ય શબ્દોથી ભરેલી ગૂઢ ભાષા યા તો બીજાક્ષરોથી સમન્વિત વર્ણોનો સમૂહ જ હોય છે એવું નથી. વિવિધ મંત્રોનું અધ્યયન કરતાં જાણવા મળે છે કે કેટલીક વાર વિગતોનું વર્ણન માત્ર દર્શાવ્યું હોય તેવા પણ મંત્રો હોય છે. ચિંતામણિ અક્ષર અથવા મંત્રનાં ૬ પદના વિન્યાસ પદો નો પ્રકાર नमिऊण पास विसहर वसह जिण फुलिंग ન, મિ, (3), Jain Education International पास विसहर વ, સ, जिण फुलिंग * સ્તોત્રમાં વિન્યાસ નું સ્થળ ગાથા त्रीजी पहेली पांचमी पहेली पहेली पांचमी बीजी ચરણ ४ तथा -૨ ४ ३ १ નોંધ For Private & Personal Use Only ‘ન' તુવવવોમાં નમિળ પદના ચારેય અક્ષરો વિપ્રકીર્ણ રીતે બે ગાથામાં ઉપલબ્ધ થાય છે અને દીર્ઘ ૐ ને હ્રસ્વ ૩ તરીકે સ્વીકારવો પડે છે. ૬. વસદ પદના ત્રણેય અક્ષરો એક જ પદમાં વિપ્રકીર્ણ રીતે ઉપલબ્ધ થાય છે. બાકીનાં બધાં પદો સ્તોત્રમાં વિપ્રકીર્ણ પદ્ધતિથી વિન્યસ્ત થયેલાં માલૂમ પડે છે. वंदामि उवसग्गहरं कम्मधण पास जिणचंद ! । विसहर विसनिन्नासं । उवसग्गहरं નિચંદ્ર ! | विसहर फुलिंगमंतं www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy