________________
૧૫૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
સંસ્કૃતમાં મહિતાઃ કરી તેનો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલા, કરવામાં આવે છે.
લ. વિ. જતિ અને વતિની વ્યાખ્યા આ. હા. ટી. પ્રમાણે જ કરે છે, પરંતુ મહિમા પાઠને સ્થાને મહિયા પાઠને માન્ય કરી, તેનો અર્થ પુષ્પઆદિથી પૂજાયેલા એ પ્રમાણે કરે છે.
ચે. વં. મ. ભા. જણાવે કે નૈતિત એટલે નામોથી ઉચ્ચાર કરાયેલા, વંતિ એટલે મસ્તક નમાવવા વડે વંદાયેલા અને મહિત એટલે પુષ્પ આદિથી પૂજાયેલા અથવા તે મારા વડે.
યો. શા. સ્વો. વિ. તથા ધ, સં. નૈતિત અને વતિનો અર્થ, આ. હા. ટી. કરે છે તે પ્રમાણે જ કરે છે, પરંતુ મહિયાના અર્થમાં તે જુદા પડે છે. આ. હા. ટી. મહિયાને સ્થાને મ પાઠને માન્ય રાખી તેનો અર્થ મારા વડે એમ કરીને મહિત-પૂજિત અર્થને ગૌણ બનાવે છે, જ્યારે યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. મઞા પાઠને માન્ય કરવા છતાં પણ મહિતાઃ એટલે પુષ્પાદિથી પૂજિત એ અર્થને મુખ્ય માની મારા વડે એ અર્થને ગૌણ ગણે છે.૪
દે. ભા. ીતિ પદનો અર્થ આ. હા. ટી. પ્રમાણે જ કરે છે; પરંતુ વન્વિતનો અર્થ, વાણી અને મન વડે સ્તવાયેલા અને મતિનો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલા કરીને જણાવે છે કે મળ્યા એવો પણ પાઠ છે, ત્યાં મારા વડે એવો અર્થ કરવો.૫ મળ્યા એવો પાઠ માત્ર દે. ભા. જ ટાંકે છે, જે નોંધપાત્ર છે.
છુ. જાતિતા:-સ્વનામાભિ: પ્રોત્તા:, વન્દ્રિતા: ત્રિવિષયોમેન સમ્યક્ સ્તુતા:, મયેત્યાત્મનિર્દેશે, महिता इति वा पाठांतरमिदं च महिताः पुष्पादिभिः पूजिताः ।
–આ. હા. ટી., ૫. ૫૦૭ આ. -લ. વિ., પૃ. ૪૬
૨. મહિતા: પુષ્પારિત્રિ:પૂનિતાઃ।
૩.
नामेहि समुच्चरिया, कित्तिया वंदिया सिरोनमणा ।
ભા., પૃ. ૧૧૩
પુષ્પાદિ મંદિયા, મત્તિ વા વાયા સુરમા ।।૬।।-ચે. વં. મ. ४. महिताः पुष्पादिभिः पूजिताः । मइआ इति पाठान्तरम्, तत्र मयका मया । -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ.
.
वन्दिता वाड्मनोभिः स्तुताः महिताः पुष्पादिभिः पूजिता, मइय त्ति वा पाठः, अत्र
મા-મયા |
-દે. ભા, પૃ. ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org