SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ હતો. આ સાહિત્ય ટુવાન મંજ કે પિટના નામથી ઓળખાય છે. વળી ત્યારે કે તેમની પછી થયેલા મહાન ઋતધરોએ જે કૃતિઓ અંગશાસ્ત્રોની પૂર્તિરૂપે, પ્રાચીન શ્રતના સંગ્રહરૂપે કે પૂર્વોના ઉદ્ધારરૂપે બનાવી હતી, તે અંગ-બાહ્ય કહેવાય છે. આ બંને પ્રકારના શ્રુતમાંની અતિ અગત્યની કૃતિઓને આગમ તરીકે ઓળખવામાં આવે છે.* પત્નનિધિ એટલે સમુદ્ર કે દરિયો. સામાન-પૂર્વક. સાધુ-સારી રીતે. સેવે હું એવું છું, હું ઉપાસના કરું છું. મજૂતાનોન-પૂના--રિમાનઢિ-નોતિનિાકારરાવ-સારામન-ત્ર-મન્નાર-ભૂમિ-નિવાસે !-મૂળ-પર્યંત કાંઈક ડોલવાથી ખરેલા મકરંદની અત્યંત સુગંધમાં મગ્ન થયેલા ચપલ ભ્રમર-વંદના ઝંકાર-શબ્દથી યુક્ત ઉત્તમ નિર્મલ પાંખડીવાળા કમલઘરની ભૂમિમાં વાસ કરનારી. મામૂ-મૂલ-પર્યંત, માત્નોન-કંઈક ડોલી રહેલું, તે મામૂલાત્મોત. મૂલની પૂર્વે વપરાયેલો મા ઉપસર્ગ મર્યાદા કે હદને સૂચવે છે અને તેનોનની પૂર્વે વપરાયેલો તે જ ઉપસર્ગ માં લગભગ અથવા કંઈકનો અર્થ બતાવે છે. આ વિશેષણ કમલને ઉદ્દેશીને લગાડવામાં આવ્યું છે. યૂની એટલે રજ, પરાગ કે મકરંદ, તેની વહુન-પરિમત-ઘણી સુગંધમાં. માત્ની આસક્ત, મગ્ન,ચોંટી ગયેલી, નોનભિમનિ-ત્નોન એવા ત્નિઓની માના. નોનચપલ. ત્નિ-ભ્રમર. માન-હાર, પંક્તિ કે શ્રેણિ, તેના વડે યુક્ત. સારઉત્તમ. મન્ન-વસ્ત્રમત્ન-મન-નિર્મલ. તત્ર-પાંખડીઓવાળું, વાત્ર તે * દિગંબર સંપ્રદાયનો મત એવો છે કે આજે એકેય પ્રાચીન આગમ ઉપલબ્ધ નથી. મૂર્તિ-પૂજક શ્વેતાંબર-સંપ્રદાય આગમોની સંખ્યા ૪૫ અથવા ૮૪ની માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયવાળાઓ તે પૈકીના ૩૨ આગમોનો જ સ્વીકાર કરે છે; બાકીના આગમો નહિ માનવાનું મુખ્ય કારણ તેમનો મૂર્તિ-પૂજા અંગેનો વિરોધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy