SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૧) શ્રોત્રંદ્રિય-શબ્દ. (૨) ચક્ષુરિંદ્રિય-રૂપ. (૩) ધ્રાણેદ્રિય-વાસ. (૪) જિર્વેદ્રિય-રસ. (૫) સ્પર્શેઢિય-સ્પર્શ. સંવરો-કાબૂમાં રાખનાર. પાંચ ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર, પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત (ગૃદ્ધ) ન બનનાર. તદ-[તથા]-તથા. નવવિદ-જંબર-ત્તિ-થી-નિવવિધ-વાવ-કુથિર:]-નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિનવાડ)ને ધારણ કરનાર. નવવિ-નવ પ્રકારની વંશવેર-ત્તિ-બ્રહ્મચર્ય-ગુપ્તિ. ગુપ્તિ એટલે નિગ્રહ. જે નિગ્રહથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન શક્ય બને, તે બ્રહ્મચર્ય-ગુપ્તિ. થરો ધારણ કરનાર. વર્થ શબ્દ વિશ્વન ઉપરથી બનેલો છે. તે માટે સ્થાનાંગસૂત્રના ૯મા સ્થાનની ટીકામાં જણાવ્યું છે કે-શનિનાન, તત્ર તટર્ય વાસેવ્યાતિ પ્રાર્થમ્ બ્રહ્મ એટલે કુશલ અનુષ્ઠાન, તે અને તેનું સેવન કરવું તે બ્રહ્મચર્ય. કુશલ અનુષ્ઠાન શબ્દથી આત્મહિતકારી ક્રિયા સમજવાની છે. સ્ત્રી-ભોગથી રહિત થવું, મૈથુનનો ત્યાગ કરવો, તેને પણ બ્રહ્મચર્ય કહે છે. વતની રક્ષા કરવાને લગતી આજ્ઞાઓ અથવા નિગ્રહોને ગુપ્તિ કહેવાય છે. બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ હોવાનું સ્થાનાંગસૂત્રના નવમા સ્થાનમાં જણાવેલું છે-નવ સંમવેર-ગુરૂષો પUત્તાસો રવિદ-વાય-મુ-[વતુવઘ-પાય-મુ: ચાર પ્રકારના કષાયોથી મુક્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy