________________
ખમાસમણ-સૂત્ર ૫૩
शिष्य :- अणुजाणह मे मिउग्गहं ।
[ गुरुः- अणुजाणामि]
शिष्य :- निसीहि अहोकायं कायसंफासं खमणिज्जो भे किलामो, अप्पकिलंताणं बहुसुमेण भे !
दिवसो वइक्कतो ? [गुरु: -तहत्ति ]
शिष्य :- जत्ता भे ?
[गुरु: तुब्धं पि वट्टए ! ]
शिष्य :- जवणिज्जं च भे ?
[गुरु: - एवं ]
સુગુરુ-સુખ-શાતાપૃચ્છા સૂત્ર(ક્રમાંક ૪)નો પાઠ આ યાપનીયા વંદના પરથી યોજાયેલો છે, જે ગુરુખામણા સૂત્ર (અન્મુક્રિયો સૂત્ર) વડે નૈષધિકીવંદના કરતાં પહેલાં બોલાય છે.
(२) यापनीयानो जीभे अर्थ शमन दिया } उपशमन डिया छे. ભગવતીસૂત્રના ૧૮મા શતકના દસમા ઉદ્દેશમાં પ્રભુ મહાવીર અને સોમિલ બ્રાહ્મણ વચ્ચે થયેલા વાર્તાલાપમાં આ શબ્દ તેવા ભાવમાં वपरायेसो छे :
किं ते भंते जवणिज्जं ?
सोमिला ! जवणिज्जे दुविहे पन्नत्ते, तं जहा - इंदिय - जवणिज्जे य नोइंदिय - जवणिज्जे य ।
से किं तं इंदिय - जवणिज्जे ?
इंदिय - जवणिज्जं मे सोइंदिय - चक्खिदिय - घाणिदिय- जिब्भिदियफासिंदियाई निरुवहयाई वसे वट्टेति । से तं इंदियजवणिज्जे ।
से किं तं नोइंदिय - जवणिज्जे ?
नोइंदिय - जवणिज्जे जं मे कोह- माण- माया-लोभा वोच्छिन्ना, नो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org