SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૭૫ ન કરતાં સારવાર: તવ મીર: તિ સારવાળી : એ પ્રમાણે કરે છે. આ રીતે સાગરવરગંભીરા એ પદ, સ્વંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર યા તો સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એ અર્થમાં સિદ્ધ થાય છે. સિદ્ધી સિદ્ધિ મમ વિસંતુ-સિદ્ધિ સિદ્ધિ મમ શિસ્તુ-કૃતકૃત્ય બનેલા તેઓ મને સિદ્ધિ આપો. સિદ્ધા પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા એ પ્રમાણે કરે છે. અને બાકીનાં પદોનો અર્થ-(તેઓ) મને સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિને આપો એ પ્રમાણે કરે છે. ચે. વ. મ. ભા. ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખે છે અને સિદ્ધાની વ્યાખ્યા નિકિતાથ: જમનાં પ્રયોજનો પૂર્ણ થયાં છે તે) એ પ્રમાણે કરે છે. દે. ભા. તથા વ. વૃ. સિદ્ધ પદનો અર્થ, જેમનાં સમગ્ર કર્મો ક્ષીણ થયાં છે તે. એ પ્રમાણે કરે છે. આ. દિ. જણાવે છે કે અહીં સિદ્ધાં પદથી મોક્ષમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવંતો લેવા. આ રીતે સિદ્ધ રિદ્ધિ મા વિલંતુ એ પદ, ઉપર જે વિશેષણો જણાવ્યાં તે વિશેષણોથી વિશિષ્ટ શ્રી તીર્થકર ભગવંતો કે જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ મને સિદ્ધિ પદને આપો. એ અર્થમાં સિદ્ધ થાય છે. ૨. સારવ: સ્વયમૂરનીfધસ્તત્િ રા: -. ભા., પૃ. ૩૨૭ २. कर्मविगमात् कृतकृत्या इत्यर्थः, सिद्धि परमपदप्राप्ति मम दिसंतु-मम प्रयच्छन्तु इति सूत्रगाथार्थः । –આ. હા. ટી., ૫. ૫૧૦ આ. રૂ. સિદ્ધ ત્તિ નિદિયાક્રૂટ -ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫ છે. સિદ્ધાઃ ક્ષી શેષનઃ -દે. ભા., પૃ. ૩૨૭ ૧. સિદ્ધ કૃતિ વિનાનાં મુસ્થિનામેવ નામવીર્તનમ્ ! –આ. દિ., ૫. ૨૬૮ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy