SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પ્રકાશ કરનારા અને તે જણાવ્યા બાદ નિíત્તિની વંદ્રાન્નાહા એ ગાથા ૩$ કહીને ટાંકે છે. આ રીતે સાફ દિર્ઘ પ્રયાસય એ પદ કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોક તથા અલોકને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા એ અર્થમાં સિદ્ધ થાય છે. વારંવપીર-[સારવાર મીર:]-સાગરવરથી પણ ગંભીર. આ. હા. ટી. સાવરણી પદની સંસ્કૃત છાયા સારવાર Tળીતર: એ પ્રમાણે કરે છે. એટલે કે મીરા પદને સ્થાને તે પીતર: એવો પ્રયોગ કરે છે. તે જણાવે છે કે-સાગરવર એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. પરીષહો અને ઉપસર્ગો આદિથી ક્ષોભ ન પામતા હોવાથી તેઓ સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર છે. લ. વિ. ઉપર્યુક્ત અર્થને માન્ય રાખે છે પણ તે મીરા પદનો અર્થ ગીત: ન કરતાં નથી. એટલે કે ગંભીર એ પ્રમાણે જ કરે છે. ચે. વ. મ. ભા. યો. શા. સ્વો. વિ., તથા ધ. સં. લ. વિ. એ જણાવેલ અર્થ જ માન્ય રાખે છે. દ. ભા. તથા નં. વૃ. સારવાર મીરા પદનો અર્થ સ્વયંભૂરમણ સમુદ્રથી પણ ગંભીર એમ ન કરતાં સ્વયંભૂરમણસમુદ્રના જેવા ગંભીર એમ કરે છે. અને તેથી સારવાર મીરા પદનો સાIRવરપ મીરા: એવો સમાસ १. आदित्येभ्योप्यधिकं प्रकाशकराः, केवलोद्योतेन लोकालोकप्रकाशकत्वात् । -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ २. तथा सागस्वरादपि गम्भीरतराः, तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते । परिषहोपसर्गाद्यक्षोभ्यत्वात् तस्मादपि गम्भीरतरा इति भावना । –આ. હા. ટી., પ. ૫૧૦ આ. ३. तस्मादपि गम्भीरा इति भावना । -લ. વિ., પૃ. ૪૮ ४. सागरवरो समुद्दो, सयंभुरमणो तओविगम्भीरा । -ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy