SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૩) સામાન્ય અને વિશેષ અર્થ અન્નત્થ-[ 2]-અન્યત્ર, સિવાય કે, નીચેના અપવાદપૂર્વક : સિUU-[૩છૂર્વાસિતેન]-ઊંચો શ્વાસ લેવાથી. કર્ણ પ્રવર્ત વા સિતમુર્વાસિતમ્ (આ. ટી.) નીfસU-[નિઃસ્થતેિન]-શ્વાસ નીચો મૂકવાથી. મધ: સિત નિ:શ્વસિતમ્ (આ. ટી.) વાસિU-[ifસતેન]-ખાંસી આવવાથી, ઉધરસ આવવાથી. છીણ-સુરેન-છીંક આવવાથી. fછાયામ્ (નિ. ચૂ. ૧) નંમારૂUU-[કૃમિન]-બગાસું ખાવાથી. વિવૃતવની પ્રવર્તપવનનિનો મિતપુત્રેતે ! (આ. ટી.) મોટું પહોળું કરતાં જે પ્રબળ પવન નીકળવો, તે જૈભિત (બગાસું ખાવું) કહેવાય છે. ૩ vi-[૩ારેT]-ઓડકાર આવવાથી. ઉદ્ગમ એટલે ૩૨-ઓડકાર. વય-નિકોઇ [વાત- નિળ]-અપાન-વાયુનો સંચાર થવાથી, વા-છૂટ થવાથી. માનેન પવન-નિકો વાત-નિક મળ્યતે (આ.ટી.), પાન એટલે મલદ્વાર મનનીu-[પ્રમ]-ભમરી આવવાથી, ચક્કર આવવાથી, ફેર આવવાથી કે વાઈનો હુમલો થવાથી. પિત્ત-મુછા-[fપત્ત-મૂર્જીયા]-પિત્ત-પ્રકોપથી આવેલી મૂચ્છ વડે, પિત્ત ચડવાથી થયેલી બેભાન અવસ્થાને લીધે. આયુર્વેદના મત પ્રમાણે શરીરનું યોગ્ય-સંચાલન વાત, પિત્ત અને કફ એ ત્રણ પદાર્થોના યોગ્ય પ્રમાણ વડે થાય છે. તેમાં કોઈ પદાર્થ વધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy