________________
૫૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
-[શ]-દસ.
તે-[M]-બે..
અ-[૪]-અને.
વં-િ[ન્દ્રિતા:]-વંદાયેલા.
બિળવા-[બિનવાઃ]-જિનેશ્વરો.
ચડવ્વીÄ-[ચતુર્વિશતિઃ]-ચોવીસ.
પરમદુ-નિટ્ટિસટ્ટા-[પરમાર્થ-નિખ્રિતાર્થી:]-૫૨માર્થથી કૃતકૃત્ય થયેલા,
મોક્ષ-સુખને પામેલા.
૫૨મ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અત્યંત કે મુખ્ય અને અર્થ એટલે પ્રયોજન, ધ્યેય કે સારાંશ. એના પરથી પરમાર્થ શબ્દ મુખ્ય કાર્ય, મુખ્ય ધ્યેય કે છેવટના સારરૂપ મોક્ષને માટે વપરાય છે. નિષ્ઠિત-પૂરું થયેલું છે અર્થ-ધ્યેય જેનું તે નિષ્ઠિતાર્થ. સારાંશ કે જેમણે મોક્ષ મેળવવારૂપ પોતાનું કાર્ય પૂરું કરી લીધું છે, તે પરમાર્થ નિશ્ચિતાર્થ કહેવાય છે.
સિદ્ધા-[સિન્દ્રા:]-સિદ્ધો.
સિદ્ધિ-[સિદ્ધિ]-સિદ્ધિ.
મમ-[મન]-મને.
વિલંતુ-[વિશg]-આપો.
(૪) તાત્પર્યાર્થ
સિદ્ધ-શુ-સિદ્ધોની સ્તુતિ.
જે સૂત્રમાં સિદ્ધોની સ્તુતિ મુખ્ય છે, તે સિદ્ધ-થઈ. શ્રીઆવશ્યક-ચૂર્ણિ તથા આવશ્યક-ટીકામાં આ સૂત્રને સિદ્ધોની સ્તુતિ તરીકે ઓળખાવ્યું છે. અન્ય વ્યાખ્યાકારોએ તેનો ઉલ્લેખ સિદ્ધ-સ્તવ તરીકે પણ કરેલો છે. પ્રારંભિક શબ્દો પરથી તે સિદ્ધાણં બુદ્ધાળું સૂત્રના નામથી પણ ઓળખાય છે.
Jain Education International
સિદ્ધ-સિદ્ધ પરમાત્મા.
સિદ્ધાવસ્થા એ આત્માનું પરમવિશુદ્ધ સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ અંગે
For Private & Personal Use Only
www.jainelibrary.org