SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૦ ૫૨૧ પ્રવ્રયા છે. નાdi-[જ્ઞાન]-કેવલજ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તો ઓછા-વત્તા અંશે બધા મનુષ્યોને હોય છે, પરંતુ અહીં કેવલજ્ઞાનને અનુલક્ષીને જ જ્ઞાનશબ્દ વપરાયેલો છે. નિતી૩િ-[ ]-નિર્વાણ. निषिध्यन्ते निराक्रियन्तेऽस्यां कर्माणीति नैषेधिकी । જેના વડે સર્વ કર્મોનો અંત આવે છે, તે નૈધિકી. તાત્પર્ય કે નૈષેબિકીનો સ્પષ્ટ અર્થ મોક્ષગતિ છે. બીજે સાધુના શરીરનો અંતિમ સંસ્કાર જે સ્થાન પર કરાય તે સ્થાનને નિશ્ચિમ કહેવાય છે. -[0]-જેનાં. તં-[1]-તેને થ-વદર્ફેિ થિ-વર્તિનJ-ધર્મ-ચક્રવર્તીને. ચક્ર એટલે મંડળ, સૈન્ય, સમૂહ કે રાષ્ટ્ર. તેના પર જેની આણ વર્તે, તે ચક્રવર્તી. અથવા ચક્રરત્ન વડે જે છ ખંડની સાધના કરે, તેના પર વિજય મેળવે, તે ચક્રવર્તી. ચા રત્નમૂન પ્રદર વિશેષે 1 વર્તિતું શીનમ0 ahવર્તી-ચક્રરત્ન વડે એટલે કે એક જાતના વિશિષ્ટ શસ્ત્ર વડે જેની આજ્ઞા પ્રવર્તે છે, તે ચક્રવર્તી. ભારતવર્ષમાં ભરત વગેરે બાર ચક્રવર્તીઓ થયા છે. દુન્યવી સંપત્તિમાં તેઓ સર્વ રીતે અજોડ ગણાય છે; એ રીતે જેઓ ધર્મના ક્ષેત્રમાં સહુથી ઊંચું સ્થાન ધરાવે છે, તે ધર્મ-ચક્રવર્તી કહેવાય છે. આ વિશેષણ સામાન્ય રીતે તીર્થકરોને જ લગાડવામાં આવે છે. રિટ્ટનેNિ-[૩રિષ્ટનેમિF]-અરિષ્ટનેમિને, બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથને. નબંસાબ-નિમણ્યમ]-હું નમું છું. ચારિ-રિવાર:]-ચાર સંખ્યા વિશેષ. અક્[ગષ્ટ-આઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy