SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૩૩ તદુપરાંત લલિત વિસ્તરા, ચેઈયવંદણ મહાભાસ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, દેવવંદન ભાષ્ય, વંદારવૃત્તિ તથા ધર્મસંગ્રહ-આ ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખવામાં આવ્યો છે. માત્ર આચાર દિનકરમાં લોક શબ્દથી ચૌદ રાજલોક અર્થને સ્વીકારવામાં આવ્યો છે. ૩ોરે-[ોતરાન- પ્રકાશ કરનારાઓને. ઉદ્યોત બે પ્રકારનો છે અને તેની વ્યુત્પત્તિ દ્યોત્યને ખાતે નેન તિ દ્યોત: એ પ્રમાણે થાય છે, એટલે જેના વડે પ્રકાશ કરાય તે ઉદ્યોત. ઉદ્યોતના (૧) દ્રવ્યોદ્યોત અને (૨) ભાવોદ્યોત એ બે પ્રકાર છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ વગેરે દ્રવ્ય ઉદ્યોત છે. કારણ કે ઘટ આદિ વસ્તુઓનો ઉદ્યોત કરવા છતાં પણ તેમાં રહેલા સર્વ ધર્મોનો ઉદ્યોત કરી શકતા નથી. જ્ઞાન તે ભાવ ઉદ્યોત છે, એમ આવસ્મય નિજજુત્તિ જણાવે છે. જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવઉદ્યોત છે. ચે. વ. મ. ભા. જણાવે છે કે કેવળજ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત તે ભાવ ઉદ્યોત છે. उद्द्योतं कुर्वन्ति इत्येव शीलं येषां ते उद्द्योतकरा: પ્રકાશ કરવો એવો છે સ્વભાવ જેમનો તે ઉદ્યોતકર કહેવાય. १. लोकस्य चतुर्दशद्वारात्मकस्य –આ. દિ., ૫. ૨૬૭ અ. २. दुविहो खलु उज्जोओ –આ. નિ., ગા. ૧૦૫૯ ३. नायव्वो दव्वभाव संजुत्तो । ___ अग्गीदव्वुज्जोओ, चंदो सूरो मणी विज्जू । –આ. નિ., ગા. ૧૦પ૯ ૪. નાઈ માવુન્નોબો | –આ. નિ., ગા. ૧૦૬૦ ૫. જ્ઞાનેન યથાવસ્થિત વસ્તુ તિ જ્ઞાનં તન્નાને મોદ્યોતઃ –આ. હા. ટી., ૫. ૪૯૭ અ. ૬. વનનાબુન્મવો માવો -ચે. વ. મ. ભા., ગા. ૫૧૩, પૃ. ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy