SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર૩૫૯ જ કહેવાય છે કે તમે આપો. તેમની ભક્તિ-સ્તવના દ્વારા મળતી વસ્તુ તેમણે જ આપી કહેવાય એ અપેક્ષાએ તેમની પાસે બોધિ આપો એવી યાચના કરવામાં આવે છે. ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓના વિભિન્ન અર્થો ૩વરસાદ સ્તોત્રની પાંચ ગાથાઓ પૈકી પ્રત્યેક ગાથાનાં પદોના જુદી જુદી રીતે અર્થો ટીકાકારોએ કરી બતાવ્યા છે. પ્રત્યેક પદોનો જેમ શ્રી પાર્શ્વનાથ ભગવંત સાથે સંબંધ જોડી અર્થ કરાયો છે, તે રીતે શ્રી ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષ સાથે સંબંધ જોડીને પણ અર્થ કરાયો છે. અહીં તો જે પદોનો શ્રી પાર્શ્વનાથ ભગવંત સાથે સંબંધ છે અને તેના જુદા જુદા અર્થો કરાયા છે તે જ માત્ર દર્શાવાશે. पासं આ પદનો અર્થ “સમીપ’ પણ કરાયો છે એટલે ઉપસર્ગોને દૂર કરનારા (ઉપલક્ષણથી ધરણેન્દ્ર આદિ) સમીપમાં છે જેમને એવા અથવા તો ઉપસર્ગોને દૂર કરનારું સમીપ (સામીપ્યો છે જેમનું એવા એ • પ્રમાણે પણ અર્થ થાય છે. તે ઉપરાંત પી પદનો અર્થ “જોનારા પણ થાય છે. એટલે ત્રણે કાલમાં વર્તતી વસ્તુઓના સમૂહને જુએ તે પડ્યું તેને. (પશ્યનું પ્રાકૃત રૂપાંતર પાસે થાય છે.) પાનો અર્થ જેની આશાઓ સંપૂર્ણપણે ચાલી ગઈ છે તેવાને, આકાંક્ષા ૨. ૩પસહરા વા ધરણેન્દ્રાયઃ પર્વે-સમયે સતતહિતત્વત્ થી તમ્ ! અ ક. લ. પૃ. ૧૧ ૨. ૩૫દાં પર્વ સમી યશ ન તન્ હ. કી. વ્યા. પૃ. ૧૪ રૂ. પશ્યતિ તત્રયવર્તિ વસ્તુઝાતિ પસ્તમ્ પ્રવૃતવ્યુત્પજ્યા પાd રૂતિ | અ ક. લ. પૃ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy