SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સુવર્ણમાં રહી ગયેલા સર્વપ્રકારના મલ-સર્વોપ્રકારના કર્મ કચરાને બાળી નાંખે છે. તેથી નિર્મલ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને નિરુપસર્નાવસ્થાને પામી શકાય છે. દેવવંદનમાં પૂર્વાચાર્યકૃત ગાથાનું ઉદ્ધરણ કરીને જણાવ્યું છે કે"उट्ठिय जिणमुद्दाठियचलणो विहियकरणो जोगमुद्दो य । ડ્રાથવિઠ્ઠ વરિફંડયે પઢડું !' “(સાધક) ઊભો રહીને, પગ જિનમુદ્રાએ રાખીને, હાથ યોગમુદ્રાએ રાખીને તથા દૃષ્ટિ જિનપ્રતિમા પર સ્થિર કરીને સ્થાપનાજિનદંડક એટલે ચૈત્ય-સ્તવ બોલે છે.” તાત્પર્ય કે, આ સૂત્ર અઈચૈત્યોનું આલંબન લઈને ધ્યાનમાં મગ્ન થવા માટેનો સમુચિત વિધિ દર્શાવે છે અને તેથી પ્રત્યેક મુમુક્ષુને તેનું આલંબન લેવું અનિવાર્ય છે. આ સૂત્ર પર આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં, આવશ્યકસૂત્રની શિષ્યહિતા ટીકામાં, લલિતવિસ્તરા નામની .પૃ.માં, યોગશાસ્ત્રની વૃત્તિમાં વંદાવૃત્તિમાં તથા ચેઈયવંદણ-મહાભાસ વગેરેમાં વિવરણ થયેલું છે. આ સૂત્રમાં સંપદા ૩ તથા પદ ૧૫ સર્વ વર્ણ ૮૯ અને તેમાં ગુરુ ૧૬ તથા લઘુ ૭૩ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગ-અધ્યયનમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy