SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૪૭ નિશ્ચયરૂપ છે તે.' સમ્યક્ત્વની વ્યાખ્યા શાસ્ત્રકારોએ આ પ્રમાણે જણાવી છે : દેવપણાની, ગુરુમાં ગુરુપણાની અને ધર્મમાં ધર્મપણાની જે શુદ્ધ બુદ્ધિ તે સમ્યક્ત્વ છે. આ ૩૨. વિવેvi-[વન-નિર્વિઘ્નપણે. ૨૩. રામ-[મનર/-અજર અને અમર સ્થાન. એટલે કે જ્યાં વૃદ્ધાવસ્થા નથી તથા જ્યાં મૃત્યુ નથી એવું સ્થાન, મુક્તિરૂપી સ્થાન. ૩૪. ટાઈ-સ્થાન]-સ્થાનને, પૂર્વોક્ત ગુણોવાળા મોક્ષરૂપી સ્થાનને. રૂ. પતિ-[Vાનુવન્તિ]-પ્રાપ્ત કરે છે. ૩૬. મહાયર ! મિટ્ટીશ:]-હે મહાયશસ્વી !, રૈલોક્યમાં ફેલાઈ ચૂકેલા યશવાળા !. આ પદની વ્યુત્પત્તિ મહાન 27ોવવ્યાપિ થશઃ તિર્થી : મશ: તત્સમ્બોધનમ્ ? મહીયા: એ રીતે થાય છે. આ પાંચમી ગાથાના પ્રથમ પદનો બીજી રીતે પણ અર્થ કરાયો છે. તે અર્થ કરતી વેળા રૂતિ સંતુતિઃ મહાસ એ રીતે સંસ્કૃત રૂપાન્તર કરાય છે. અને એટલે રોગ તેને હણે તે મને અને માપ: એટલે પાપ તેને स्यति मेरो तेनो अंत ४३ ते आगस 'अमहा चासौ आगसश्च अमहागसः તત્સમ્બોધનમ્ રે ૩Iણ !' તેનું પ્રાકૃતમાં સમાવેસ થાય મહાસના ૨. વિશિષ્ટએમળત્મ ફેવતત્ત્વ-ગુરુતત્ત્વ-ધર્મતત્ત્વનશ્ચય વા ! અ ક. લ. २. या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामति: धर्मे च धर्मधी: शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥२॥ -યો. શા. પ્ર. ૨, શ્લો. ૨ સ્તુતિમાં એકવચન પ્રશસ્ય ગણાય છે માટે અહીં એકવચન વપરાયેલ છે. बाल्ये सुतानाम् सुरतेऽङ्गनानाम् । स्तुतौ कवीनाम् समरे भटानाम् । त्वंकारयुक्ता हि गिरः -ભોજપ્રબંધ પ્રતા: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy