SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરિહંત-ચેઇયાણું’ સૂત્ર ૦ ૪૬૧ ૯, ૩, ૬, ૪ અને ૬ છે : (૧) અરિહંત, (૨) વંળ.. (રૂ) સદ્ધાર્...(૪) અન્નત્ય...(૧) મુન્નુમતૢિ... (૬) વમાÉä.. (૭) નાવ...(૮) તાવ. આ આઠ સંપદાઓનાં નામો અનુક્રમે નીચે પ્રમાણે જાણવાં : (૧) અભ્યુપગમ, (૨) નિમિત્ત, (૩) હેતુ, (૪) એકવચનાંતાગાર,* (૫) બહુવચનાંતાગાર, (૬) આગંતુકાગાર, (૭) કાયોત્સર્ગાવધિ અને (૮) સ્વરૂપ. સંપદા અને આલાપકની દૃષ્ટિએ અરિહંત-ચેઇયાણં સૂત્ર(ચૈત્યસ્તવ)નો પાઠ નીચે મુજબ રચાયેલો છે : ૧. અશ્રુપગમ-સંપદા અરિહંત-ચેયાળ છુ, મિ જાડસમાં ૨, શા ૨. નિમિત્ત-સંપદા ચંદ્ર-વિત્તિયાક્ રૂ, પૂઅળ-વત્તિયાય ૪, સન્નાર વત્તિયાક્ ૬, सम्माण वत्तियाए ६, बोहिलाभ - वत्तियाए ७, निरुवसग्ग-वत्तियाए 2, IIRII ૩. હેતુ-સંપદા सद्धाए ९, मेहाए १०, धिईए ११, धारणाए १२, अणुप्पेहाए १३, वड्ढमाणीए १४, ठामि काउस्सग्गं १५, ॥३॥ અરિહંત-શ્વેયાળ મિ વાસ્યનું અર્હત્ ચૈત્યોનું આલંબન સ્વીકારીને કાયોત્સર્ગ કરું છું-ક૨વા ઇચ્છું છું. ચૈત્યવંદનની ક્રિયા પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ માટે કરવામાં આવે છે, તેથી તેમાં કાયોત્સર્ગની ક્રિયા આવશ્યક મનાયેલી છે. શ્રી હરિભદ્રસૂરિએ ચતુર્થ પંચાશકમાં જણાવ્યું છે કે : ‘જન્મ-વિજ્ઞ-પરમમંતો, વં યં તિ વૈંતિ સવ્વળ્ । मुद्दा एत्थुस्सग्गो, अक्खोभो होइ जिणचिण्णो ॥ " “વિધિપૂર્વક કરાયેલું ‘ચૈત્યવંદન’ કર્મવિષયને દૂર કરવા માટે પરમ * ચારથી આઠ સુધીની સંપદાઓ વિશે જુઓ સૂત્ર ૮ (૬). For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy