SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૬ ૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ભાવાર્થ :- ઈરિયાવહી-સૂત્રમાં ૧. અભ્યપગમ-સંપદા, ૨. નિમિત્તસંપદા, ૩. ઓઘ-સંપદા, ૪. ઇતરહેતુ-સંપદા, ૫. સંગ્રહ-સંપદા, ૬. જીસંપદા, ૭. વિરાધના-સંપદા અને ૮. પ્રતિક્રમણ સંપદા એવી આઠ સંપદાઓ છે, તેમાં છેલ્લી ત્રણ ચૂલિકારૂપ છે. (આ ગાથાના સ્પષ્ટીકરણમાં તેમણે જણાવ્યું છે કે રૂછાપિ પsafમ એ પાપની આલોચના કરવારૂપ કાર્ય આદરવાની ઇચ્છારૂપ હોવાથી અભ્યપગમ-સંપદા છે. રૂરિયાવદિયાણ વિરાણIણ એ આલોચના કરવારૂપ કાર્યના કારણરૂપ હોવાથી નિમિત્ત-સંપદા છે, મUITH એ સામાન્ય હેતુદર્શક હોવાથી ઓઘ-સંપદા છે. પાક્ષિોથી સંતાપ-સંઘને સુધીનો પાઠ વિશેષહેતુરૂપ હોવાથી ઇતરહેતુ-સંપદા છે. મે ગીવા વિરદિયા એ સમસ્ત જીવવિરાધનાનો સંગ્રહ કરનાર પદો હોવાથી સંગ્રહસંપદા છે. વિયાથી પરિયિા સુધીનો પાઠ જીવના પ્રકારો જણાવનારો હોવાથી જીવ-સંપદા છે. મિદયાથી તસ્સ મિચ્છા જિ કુદA૬ સુધીનો પાઠ વિરાધનાનો પ્રકાર જણાવનારો હોવાથી વિરાધના-સંપદા છે અને તરૂ કરીરોગથી ત્રણ રસ સુધીનો પાઠ પ્રતિક્રમણ-સંપદા છે. ) સંપદા અને આલાપકની દષ્ટિએ ઈરિયાવહીનો અને તસ્સ ઉત્તરી સૂત્રનો પાઠ નીચે મુજબ રચાયેલો છે : ૧. અભ્યપગમ-સંપદા. રૂછામિ ૨, ડિદન૩ ૨. શા ૨. નિમિત્ત-સંપદા. इरियावहियाए ३, विराहणाए ४ ॥२॥ ૩. ઓઘ-સંપદા. गमणागमणे ५ ॥३॥ ૪. ઇતિરહેતુ-સંપદા. પાન- ૬, વીર-ઉમરે ૭, દરિચ- ૮, મોરાત્તિपणग-दगमट्टी-मक्कडा-संताणा-संकमणे ९ ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy