SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યક ૦૫૭૩ खलिअस्स निंदणा, वण-तिगिच्छ गुण-धारणा चेव ॥ –અનુયોગદ્વારસૂત્ર, સૂત્ર ૫૮ આવશ્યકના અર્થાધિકારો આ પ્રમાણે હોય છે. જેમ કે સામાયિકનો અર્વાધિકાર સાવદ્ય યોગની વિરતિ છે, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર ચોવીસ તીર્થકરોના ગુણોનું સભૂત કીર્તન છે, અથવા સભૂત ગુણોનું કીર્તન છે. વંદનકનો અર્વાધિકાર ગુણવાન એવા ગુરુનો વિનય છે, પ્રતિક્રમણનો અર્વાધિકાર સ્તુલિત આત્માની નિંદા છે, કાયોત્સર્ગનો અર્થાધિકાર મહાન્ દોષરૂપ ભાવ-વ્રણની ચિકિત્સા છે અને પ્રત્યાખ્યાનનો અર્વાધિકાર નાનાવિધ સંયમગુણની ધારણા છે. ચઉસરણ-પન્નામાં કહ્યું છે કે : चारित्तस्स विसोही, कीरइ सामाइएण किल इहयं । सावज्जेअर-जोगाण, वज्जणा-सेवणत्तणओ ॥२॥ અહીં સપાપ પ્રવૃત્તિના ત્યાગથી અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્રગુણની ખરેખર વિશુદ્ધિ કરાય છે. दसणायार-विसोही, चउवीसासंस्थएण किच्चइ य । अच्चब्भुअ-गुण-कित्तणरूवेण जिणवरिंदाणं ॥३॥ જિનેશ્વરોનાં અતિ-અદ્દભુત ગુણ-કીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ કરાય છે. नाणाईआ उ गुणा, तस्संपन्न-पडिवत्ति-करणाओ । वंदणएण विहिणा, कीरइ सोही उ तेसिं तु ॥४॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ગુણો છે. તેનાથી સંપન્ન ગુરુનો વિનય કરવાથી વિધિપૂર્વક-વંદન વડે તે ગુણોની શુદ્ધિ કરાય છે. खलिअस्स य तेसिं पुणो, विहिणा जं निंदणाइ पडिक्कमणं । तेण पडिक्कमणेणं, तेसि पि अ कीरए सोही ॥५॥ વળી (મૂળગુણ અને ઉત્તરગુણોમાં) ખલિત થયેલા આત્માની. તે(અલનાઓ)ની વિધિપૂર્વકની નિંદા, ગહ અને આલોચના કરવી, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy