SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સામાય એટલે સામનો લાભ, સામની પ્રાપ્તિ. સમસ્યઆય: સામાન્ય: સામ-શબ્દ નીચે જણાવેલા જુદા જુદા અર્થોમાં વપરાય છે સામ એટલે શાંતિ અથવા નમ્રતા. સામ એટલે અહિંસા અથવા અન્યને દુઃખ નહિ ઉપજાવવાનો આત્મપરિણામ. પરદુ: વારાપરિળામો માવામ: (આ.ટી.મ.ગા.૧૦૪૫). સામ એટલે મૈત્રી કે મિત્રભાવના. અહવા સામં મિત્તી (વિ.ભા.ગા.૩૪૮૧). સામાયિકના ત્રણ પર્યાયો છે : (૧) સામ પરિણામ-મધુર પરિણામ, મૈત્રીભાવ. (૨) સમ પરિણામ-તુલા પરિણામ, સુખ અને દુ:ખમાં તુલ્ય. પરિણામ, સમાનતા. (૩) સમ્મ પરિણામ-ખીર ખંડ યુક્ત મિશ્ર પરિણામ, રાગદ્વેષમાં સમાનતા. -વિશેષ આવશ્યક ભાષ્ય, સામાયિક નિયુક્તિ અને હારિભદ્રીય આવશ્યક વૃત્તિ. આ પ્રકારના સામનો જે લાભ, તે સામાયિક અથવા આ પ્રકારના સામનો જેનાથી, જેના વડે કે જેમાં લાભ થાય, તે સામાયિક. માવî-[સાવધમ્]-સાવદ્ય. પાપ-સહિત, પાપવાળા. આ પદ નોñનું વિશેષણ છે. સાવદ્ય એટલે અવદ્યથી સહિત. સહાવઘેન સાવદ્યમ્ (યો. સ્વો. પ્ર. ૩) અને અવઘં પાપમ્ તે માટે શ્રીવિશેષાવશ્યક-ભાષ્યમાં કહ્યું છે કે : રહિયમવન્તમુત્ત, પાવું સજ્જ તેળ સવપ્નું ॥ (ગા. ૩૪૯૬) જે ગર્વિત એટલે નિંદ્ય હોય, તે અવઘ કહેવાય છે. અવઘ એટલે પાપ, તેનાથી જે યુક્ત હોય, તે સાવઘ. નોન-[યોગમ્]-યોગને, વ્યાપારને પ્રવૃત્તિને. યોગ-શબ્દ યુન્ ધાતુ પરથી બનેલો છે. મુખ્યતે રૂતિ જોડવાના, ભેગા કરવાના કે મેળવવાના અર્થમાં વપરાય છે. Jain Education International For Private & Personal Use Only યોઃ । તે તેથી તેનો www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy