SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦ ૪૧૩ વિહરવસદ પદ એક ગણવું કે વિહર ને જુદું પદ ગણી વસત્તિ પદ એક ગણવું તેનું પણ સ્પષ્ટીકરણ કરાયું નથી. તે યુગના મંત્રોને વિભક્તિઓ નહોતી લગાડાતી ? એ પણ પ્રશ્ન ઊઠે છે. આ બધા પ્રશ્નોનો સ્પષ્ટ પ્રત્યુત્તર નમસ્કાર વ્યાખ્યાન ટીકામાં આપવામાં આવ્યો છે. ત્યાં, ઉવસગ્ગહરંનો મંત્ર દર્શાવતાં દર્દી શ્રી પાર્શ્વનાથ ધરણેન્દ્ર પદ્માવતી મૈં નમઃ। એ મંત્ર દર્શાવાયો છે અને તેનું વિવેચન કરતાં જણાવાયું છે કે : पणमिय सिरि पासनाह धरणिंद पउमावई सहियं । मायाबीजं नम इय अठ्ठारसअक्खरं मंतं ॥ અને આ ગાથાનુસાર અઢાર અક્ષરના મંત્ર તરીકે હૈં શ્ર અર્દૂ નમિનળ પાસ વિસદરવસદ બિળ પુનિયા હૈં નમઃ એ મંત્ર ટાંકવામાં આવ્યો છે. ઉ૫૨ દર્શાવેલી ‘પમિતિ પાસના 'થી શરૂ થતી ગાથા એ અઢાર અક્ષરના મંત્રનો શબ્દાર્થ છે. પળમિય=નમિq=નમીને સિપાસનાદ=શ્રી પાસ=શ્રી પાર્શ્વનાથને ધર્તા=વિસદરવસદ ધરણેન્દ્ર અને પડમાવ=જ્ઞિાતિન=પદ્માવતી સહિત માયાવીન=સ્ટ્રી=સ્ટ્રી=ને (કે જેમાં ધરણેન્દ્ર પદ્માવતી તથા પાર્શ્વનાથ સમાવિષ્ટ છે) નમ=નમઃ=નમસ્કાર થાઓ. આનું વિશદ સ્પષ્ટીકરણ કરતો મંત્ર ૐ હૈં શ્રી પાર્શ્વનાથ ઘરનેન્દ્ર પદ્માવતી ટ્વીનમઃ એ છે અને તે પણ અઢાર અક્ષરનો છે ઃ ઉપ૨ દર્શાવેલી ગાથા પમિય સિર પાસનાનો શબ્દાર્થ આ પ્રમાણે છે : ધરણેન્દ્ર અને પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથને પ્રણામ કરીને મૈં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy