Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा ग्रन्थांक ९
योगनिष्ठ मुनिराज श्री बुद्धिसागरजी
विरचित. श्री परमात्मज्योतिः
प्रांतिजवाळा सद्गत श्रावक शा. पोचालाल ! ढुंगरशी तथा विजापुरवाळा सद्गत श्रावक शा. मूलचंद सरूपचंदना स्मरणार्थे काढेला धर्मना फंडमांना रुपैयानी सहायथी. - rewar warm---- छपावी प्रसिद्ध करनार, अध्यात्मज्ञानप्रसारकमंडल.
धी "डायमंड ज्युबिली' प्रीन्टिग प्रेस-अमदावाद.
वीर सं. २४३५
सने. १९०९
किंमत.०-१२-०
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩. અમદાવાદ.
परमात्मज्योतिः રહેશે.
.
6
આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જે પ્રત્યેક મનુ ધ્યેાને થાય તે તેઓ અનેક દુઃખમાંથી છૂટી પરમ સુખ પ્રાપ્ત કરી શકે. તે માટે સર્વના કલ્યાણાર્થે આ ગ્રંથ રચવામાં આળ્યે છે. ‘ પરમાત્મપંચવિ’શતિકા ' ઉપર સંસ્કૃત ટીકા તથા ગુર્જર ભાષામાં ટીકા રચી તેનું નામ “ પરમાત્મ જ્યોતિ' રાખ્યુ છે. આ ગ્રંથમાં મુખ્યતા એ અધ્યાત્મ વિષય છે. પ્રસંગાનુસાર પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથાને દાખલ કરી તેનું વિવેચન કર્યું છે, ચામાસામાં અનેક ઉપાધિયે કર્મસ ચાગે આવી છતાં તે સર્વ હઠાવી. જેમ બને તેમ આત્મજ્ઞાન પ્રતિ લક્ષ્ય રાખી ગ્રંથનું વિવેચન સમાપ્ત કર્યું છે, નિશ્ચય પ્રસંગે નિશ્ચયની મુખ્યતા દર્શાવી છે અને વ્યવહાર પ્રસગે વ્યવહારની મુખ્યતા દશાવી છે. વ્યવહાર અને નિશ્ચયનય એ એને સાથે રાખી ધર્મની તથા તત્ત્વની ગવે. ષણા કરવી એમ લેખકના ઉદ્દેશ છે, કોઈ સ્થળે બ્લેક વગેરેમાં ભાવાર્થમાં તથા વાગ્યેામાં છદ્ભસ્થષ્ટિ જિનાજ્ઞા વિરૂદ્ધ જે કઈ લખાયું હોય તે સ`ખંધી મિથ્યા દુષ્કૃતની ક્ષમા ઇચ્છુ છું. સજના માધ્યસ્થ દ્રષ્ટિથી તથા હઁસષ્ટિવત્ જે જે કંઈ સારપુદ્ધિ પ્રમાણે લાગશે તે ગ્રહણ કરશે. દુર્જનાના દૃષ્ટિ મળી હોવાને લીધે તેમનાથી સત્યની પરીક્ષા થશે નહીં, આ ગ્રન્થમાં જે કઈ છે તે સર્વની દૃષ્ટિ પ્રમાણે ગ્રહણ થશે, આત્માભિમુખ ચેતના રાખી ધર્મ કાર્ય કરી સર્વ જીવ પરમાત્મપદની પ્રાપ્તિ કરી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ શાન્તિઃ સાન્તિઃ સાન્તિઃ
સંવત ૧૯૬૬ માગશર સુદી ૧.
લેખક મુનિ બુદ્ધિસાગર.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મ જ્યોતિ:
સમુદેશ. परोपकारायसतां विभूतयः પરોપકારને માટે સત્પુરૂષોની વિભૂતિ, કલ્પવૃક્ષ, ચંદ્ર, સૂર્યના કરતાં પણ અધિક ઉપકાર કરનારા સન્ત છે. મહાન ગણતાં હતી પણ સન્ત વડે પૂજવા યંગ્ય થાય છે. તેનું કારણ કે સન્ત સદા ઉપકાર કરનારા હોય છે. સન્તોની મન, વાણી અને કાયા, અને તેમને આત્મા, ઉપકારમય હોય છે, તે જગ
માં જાગતા દેવ છે. જગમાં ઉપકારથી સન્તપણું પ્રાપ્ત થાય છે, ઉપકાર બે પ્રકાર છે. “તદ્યથા”
उपकारो द्विधा द्रव्यतो भावतश्च तत्र द्रव्यतो विविधानपानकाश्चनादिजनितः सचानकान्तिकः कदाचित्ततो विशूचिकादि दोषसंभवात्, उपकाराऽसंभवः नाऽपिआत्यंतिकः कियत्काल मात्रभावित्वात् , भावतो जिन प्रणीत धर्मसंपादनजनितः सचैकान्तिकः कदाचिदपि ततोदोषाऽसंभवात्, आत्यंतिकश्न परम्परयाशाश्थतिकमोक्ष सौख्यसम्पादिकखात्.
ઉપકાર બે પ્રકારે છે, દ્રવ્યથી અને ભાવથી, તત્ર દ્રવ્યથી અન્નપાન, વસ્ત્ર, સુવર્ણ ઔષધજનિત જાણ. દ્રવ્ય ઉપકાર અને કાતિક છે, કદાચિત્ વિશુચિકાદિ (કેલેરા વગેરે) રેગને સંભવ છે એ હેતુથી ઉપકારને એકાંત સંભવ નથી. દ્રવ્ય ઉપકાર આત્યં. તિક પણ નથી, અલપકાલ સુધી રહેનાર છે માટે. - જિનેશ્વર કથિત જૈનધર્મ પમાડવાથી ભાવ ઉપકાર જાણવે. તે એકાંતિક છે, ભાવ ઉપકારથી કદી દેશને સંભવ નથી. ભાવ ઉપકાર આત્યંતિક છે, કારણ કે જૈનધર્મ પમાડવાથી જીવે પર પરાએ અનંતસુખ પ્રાપ્ત કરે છે, જૈનધર્મ સંબંધી વ્યાખ્યાન વાંચવાં, ભાષણ આપવાં, જૈનધર્મનાં પુસ્તકો રચવાં, ઈત્યાદિ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ઉપકાર થાય છે, જૈનધર્મનાં પુસ્તક વાંચીને અનેક જીવે મુક્તિમાર્ગ સન્મુખ થાય છે, માટે ભાવ ઉપકાર સમાન કેઈ ઉપકાર નથી. જે મહાત્મા એક જીવને જૈનધર્મની શ્રદ્ધા કરાવે છે તે ચઉદરાજ લેકમાં રહેલા જીવોને અભયદાન આપે છે એમ ઉપદેશમાલામાં કહ્યું છે. તેથી સ્પષ્ટ સિદ્ધાંત કરાય છે કે, ભાવ ઉપકાર કરનારાની બલિહારી છે, જેનધર્મના ગ્રન્થ રચનારને એકાંત ભાવ ઉપકારનું ફળ મળે છે, અને વાંચનારને ફળ મળે વા નહિ તેની ભજના જાણવી, શ્રતજ્ઞાનરૂપ ગ્રન્થ છે એક તીર્થ છે. “તીર્થશબ્દ”થી શ્રુતજ્ઞાનનું આચાર્યોએ સિદ્ધાંતમાં ગ્રહણ કર્યું છે, શ્રુતજ્ઞાનના પણ અનુયેગન ભેદે ચાર ભેદ પડે છે. “ચરણ કરણનુગ, ગણિતાનુયેગ, ધર્મકથાનુગ અને કવ્યાનુગ” આ ચારગમાં દ્રવ્યાનુયોગનું જ્ઞાન શ્રેષ્ઠ કહેવાય છે. કારણ કે દ્રવ્યાનુયેગનું જ્ઞાન થતાં સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થાય છે, જદ્રવ્ય, સાતનય, સપ્તભંગી, નિક્ષેપ, અને અધ્યાત્મ શાસ્ત્રને સમાવેશ દ્રવ્યાનુયેગમાં થાય છે. દ્રવ્યાનુયેગની ઉત્તમતા માટે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે, ऐनो जेणे पाम्यो त्याग, ओघे एहनो जेणे राग; एबेवण त्रीजो नहि साध, भाष्यो सम्मति अर्थ अगाध.१ ए योगे जो लागे रंग, आधाकर्मादिक नहि भंग; सम्मतितकें इस्यु भण्गुं, सद्गुरु पासे इस्युमें मुण्य. २
જેણે દ્રવ્યાનુયેગનું પૂર્ણજ્ઞાન કર્યું. વા એ જેને એને રાગ છે એ બે વિના ત્રીજે સાધુ નથી. એમ સમ્મતિતર્કમાં અગાધ અર્થ પ્રરૂપે છે. દ્રવ્યાનુયેગમાં જે રંગ લાગે તે સાધુને આધાકર્મદિક આહાર લેતાં પણ દોષ લાગતો નથી, એમ સમ્મતિતર્કમાં કહ્યું છે. જ્ઞાન સર્વથી આરાધક છે, અને કિયા દેશથી આરાધક છે.
અનેક ગ્રંથે જતાં દ્રવ્યાનુયેગથી સત્યજ્ઞાન થાય છે એમ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિપાદન કર્યું છે? દ્રવ્યાનુયેગને જ્ઞાતા જૈન, ષદશનમાં અનેક સભાઓમાં ધર્મવાદથી જય પામે છે, ત્યારે આવા ગ્રંથની કેટલી ઉપયોગિતા છે. તે સુ સહજમાં સમજી શકશે. દ્રવ્યાનુયેગના જ્ઞાનથી જૈન દર્શનની અપૂર્વ ખુબીઓ સમજવામાં આવે છે. અને અન્ય જીવ્ય જીવોને સમજાવવામાં આવતાં મિથ્યા એકાંત ધર્મ છેડીને તેઓ જૈનધર્મ સ્વીકારે છે. આવા ગ્રન્થ પૂર્વમાં અનેક આચાર્યોએ રચ્યા છે. હાલમાં અધ્યાત્મ જ્ઞાનમય અને દ્રવ્યાનુયોગમય ગ્રંથ રચનાર, પરમપૂજ્ય ગનિષ્ઠ સદ્દગુરૂ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ છે.
પરમાત્મતિ નામને આ અમૂલ્ય અપૂર્વ ગ્રંથ તેઓ શ્રીએ અત્યંત ઉપકારી બનાવ્યા છે. જમાનાને અનુસરી ગુર્જર ભાષામાં ગ્રંથ રચવાથી તેમણે અત્યંત ભાવ ઉપકાર, વર્તમાન તથા ભવિષ્યના જી માટે કર્યો છે. ભાષકને ભાવ ઉપકાર વર્તમાન સંબંધી જ છે અને લેખકને ઉપકાર વર્તમાન કાળથી પણ ચઢીને ભવિષ્યકાળમાં વર્તે છે. માટે ભાષક, ઉપદેશક કરતાં પણ સ્થાયિ ઉપકારમાં મટે છે. પૂજ્ય ગુરૂશ્રીજી પણ લેખક હોવાથી વર્તમાન અને ભવિષ્યના પણ ઉપકારી સિદ્ધ કરે છે.
હવે પૂજ્ય સશુરૂનું વાંચન કરી કંઈક બલવી ધારૂછું
પૂજ્ય સદગુરૂએ શ્રી યશોવિજયજીના અધ્યાત્મ સંબંધી મૂળ ગ્રન્થ, પરમાત્મ પંચવિશતિકાની સંસ્કૃત ભાષામાં વિસ્તારથી વિવેચન કર્યું છે. તેથી તેઓશ્રીએ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વગેરે પૂર્વાચાર્યોના જ્ઞાનને બહુ માન આપ્યું છે તથા અવાચાર્યની શિલી અનુસાર વર્તન કર્યું છે, તેથી તેમની પૂર્વચાત્યેના ગ્રંથે સંબંધી અત્યંત ભક્તિ છે તે સ્પષ્ટ સમજાય છે.
સંસ્કૃતમાં ટીકા તથા ગુર્જરભાષામાં વિવેચન કરી તેનું નામ પરમાત્માતિ” પાડયું છે તે યથાર્થ છે, કારણકે આ ગ્રન્થ વાંચતાં પરમાત્મા” ની તિનું યથાર્થ ભાન થાય છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
( ૭ )
<
પૂજ્યગુરૂશ્રીએ પ્રથમ લેકમાં પરમાત્મા’િ નુ' વિવે. ચન કરી સ્પષ્ટસ્વરૂપ સમજાવ્યું છે, પરમજ્યંતિ 'શબ્દનુ વર્ણન કરતાં કેવલજ્ઞાનની સિદ્ધિ કરી ખતાવી છે, કેવલજ્ઞાનવિના પરમાત્મા કોઈ હોઈ શકે નહિ, જિનેશ્વર કેવલજ્ઞાનમય છે એમ અનેક આગમાના પાઠ આપી કેવલજ્ઞાનની વિપરીત વ્યાખ્યાને મૂળમાંથી ઉખેડી નાંખી છે, આગળ ઉપર આત્માને કમ લાગે છે અને તેનો નાશ થાય છે તે અનેક પ્રમાણેાથી અને યુક્તિ ચેાથી સિદ્ધ કરી આપ્યુ છે. શ્રી આન ધનજીનાં ધર્મનાથાદિનાં છ સ્તવનાનુ' અત્ર વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યુ છે. તેમાં અધ્યાત્મજ્ઞાન સંબધી પોતાના અપૂર્વ અનુભવ સિદ્ધાંતાનુસાર દશાન્યા છે. તે સ્તવના વાંચવાથી અત્યંત હિત થવાને! સંભવ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મધ્યાનના અપાયપાયાનું વિવેચન કરતાં રાગ, દ્વેષ, ક્રાય, માન, માયા, લાલ, આદિ દુર્ગુણાને અપાયમાં ગણી સત્યપાત્ર ઠરાવી તે અપાયાના નાશ થવા એવા તા અનુભવથી ઉપદેશ આપેલા છે કે તેવી "શૈલી વાંચીને માધ્યસ્થ પુરૂષોના હૃદયમાં શાંતિની ઉંડી અસર થયા વિના રહેજ નહીં.
અક્ષર
'
પૂજ્ય ધર્મગુરૂએ, પોતાના અધ્યાત્મજ્ઞાનના ઉભા દેહરૂપ ગ્રંન્થમાં કાઢીને અત્યંત ઉપકાર કર્યેા છે, યેાગપ્રદીપ, આત્માનુશાસન ” અને ‘ સામ્યશતકગ્રન્થા ' ને અમદાવાદ ઠંડેલાના ઉપાશ્રયમાંથી કઢાવી શુદ્ધ કરી ગુર્જરભાષામાં ભાવાર્થની પણ દિશા દેખાડી માટેા ઉપકાર કર્યેા છે તે કોઇ રીતે ભૂલાય તેમ નથી. છેલ્લીવાર ‘ પરમાત્માતિ’ નામને પણ આ ઉપાદૈયાયજીના ગ્રન્થ દાખલ કરી પ્રાચીન ગ્રન્થાના ઉદ્ધારની પણ દિશા દેખાડી આપી છે.
'
પૂજ્ય ધર્મગુરૂ, અધ્યાત્મજ્ઞાન, ચેાગજ્ઞાન અને દ્રવ્યાનુયોગમાં અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી ઉતર્યા છે માટે તે વિષયના પૂયને આચાર્ય કહીએ, ફીલસાફર કહીએતા તે જમાનાને અનુસરી ચેાગ્ય જ છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
એક કવિએ લખ્યું છે કે જેવું હૃદયમાં હોય તેવું લખાય ! આ મહા કવિના શબ્દને અનુભવતાં માલુમ પડે છે કે, પૂજ્ય ધર્મગુરૂ શ્રીનું હૃદય જ્ઞાનથી ભરપૂર છે. જ્ઞાનધ્યાનમાં તેમની ઉચ્ચ દશા છે તે તેમનાં કવના કહી આવે છે. અન્તરની સાનધ્યાનની ઉચ્ચ કોટીના લીધે બાહ્યનુ વ્યવહાર ચારિત્ર પણ ઉત્તમ વૈરાગ ત્યાગને અને પરોપકારને સૂચવે છે.
તેઓ શ્રી અધ્યાત્મ ચેાગમાં ઉંડા ઉતર્યા છે પણ તેથી ઉપદેશાદિ કાર્યમાંથી નિવૃત્ત થયા નથી તેથી પણ સિદ્ધ થાય છે કે જૈન ધર્માદ્ધાર કરવા માટે તેમની રગેારગમાં તથા હાડોહાડમાં ધર્મની ભાવના ચાલમજીઠના રંગની પેઠે પરિણમી છે.
વ્યવહાર નયના ગ્રન્થા લખતાં તેમાં તેની મુખ્યતા જણાવે છે અને અધ્યાત્મના ગ્રંથ લખતાં તેમાં તેની મુખ્યતા જણાવે છે. એમનાં પુસ્તકાથી સ્યાદ્વાદ ધમની સિદ્ધિ થાય છે. સિદ્ધાં તાનુસાર જ ગ્રન્થ લખે છે તેથી તેમનાં વાક્ય અક્ષરશઃ જિનાજ્ઞાની પેઠે આરાધક છે. સદ્ગુરૂ શ્રી હાલના કાળમાં તથા પૂર્વના અનેક કુપથ છે તેમાંથી ખચવાને માટે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ,ભાવ, જોઈ ઉપદેશ આપે છે. આ ગ્રંથમાં અધ્યાત્મની મુખ્યતા છે તેમ ની. તિના વર્તન માટે પણ ખાસ દિગ્દર્શન સ્પષ્ટ કર્યું છે. સૂક્ષ્મદ્રષ્ટિથી ઉંના ઉતરી જોતાં આ ગ્રન્થમાં અપૂર્વ રહસ્યભર્યું છે એમ સ્પષ્ટ સમજાય છે. ખરેખર આ ગ્રંથ વાંચનાર શ્રદ્ધા વડે આત્માની ઉચ્ચ દશા કરી પરમાત્મપદના અધિકારી થશે જ.
પૂજ્ય ગુરૂશ્રીના ગ્રંથાથી અનેક જનેા સનાતનઃ જૈનધર્મની સત્ય પરંપરામાં સ્થિર રહે છે. વ્યવહાર તે નિશ્ચયનય સંબંધ વિશિષ્ટ તેમને ગ્રન્થ છે. પ્રત્યેક મનુષ્યેાના જીવનના મુખ્ય ઉદ્દેશ આત્માનુ અનંત સુખ પ્રાપ્ત કરવું. આત્મા અને પરમાત્માનું જ્ઞાન કરવું. તે જ આ ગ્રંથમાં દાબ્યા છે. સિદ્ધાંતાનુસારે જમાનાને અનુસરી ભવ્ય જીવાને જૈન ધર્મમાં સ્થિર કરી સહુ જ નિત્ય
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( * )
સુખ આપવા માટે તેમના આ ગ્રન્થ સર્વ ગ્રન્થામાં અગ્રગણ્ય શાભાને ધારણ કરે છે.
પૂજ્ય ધર્મગુરૂના નિકટ સમાગમમાં આવવાથી તેમની અદ્ભુત ઉપદેશ શૈલીથી પ્રમુદિત થાઉ છું.
છેવટમાં કહુ છુ કે—અલૈાકિક જ્ઞાની મહાત્માએની આ ળખાણુ તેમના જીવતાં વિરલા પુરૂષાને પડે છે. પાછળથી દુનિયાને સમજણ પડે છે. તેથી જોઇએ તેટલેા લાભ. પ્રાપ્ત કરી શકતી નથી.
પૂજ્ય ગુરૂશ્રીએ, એકાંત ક્રિયાવાદી અને શુષ્કજ્ઞાનિને યુ. ક્તિથી બેધ આપી સત્ય માર્ગનું દર્શન કરાવ્યુ છે માટે તેમના અનત ઉપકાર ભારતની પ્રજા ઉપર થયા છે.
પૂજય સદ્ગુરૂ મહારાજ લેખક શક્તિમાં. ભાષણુદ્વારા ઉપદેશ શક્તિમાં પ્રતિદિન ઉચ્ચકોટીપર ચઢતા જાય છે, વિચાર, કહેણી અને રહેણીમાં પ્રતિદિન આત્મિકશક્તિથી ઉચ્ચ થતા જાય છે. હજી ગ્રન્થાદ્વારા તથા ઉપદેશઆદિ ઉપાચેથી ઉપકારી જીવનને પુષ્યાર્ક ચેાગની પેઠે ધર્માન્નતિ સિદ્ધિ અર્થે લખાવતા જાઓ એમ સદાકાળ અંતરથી ઈચ્છુ છું .
લેખક.
રોડ જગાભાઈ દલપતભાઈ બી. એ. સુકામ-અમદાવાદ ૩, ૧૯૬૬
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
જમાનાને અનુસરી પ્રત્યેક પુરૂષે પિતપોતાના ધમની ઉ ન્નતિ કરવા ઉદ્યમ કરી રહ્યા છે. પ્રીતિ ધર્મવાળાએ, તન ધન મન અને સત્તાથી લેકેને ખ્રીસ્તિ ધર્મમાં દાખલ કરે છે ત્યારે આર્ય સમાજીઓ, ખ્રીસ્તિ અને મુસલમાનોને વટલાવી આર્યવેદ ધર્મમાં દાખલ કરે છે. ત્યારે બદ્ધા નાત જાતના ભેદ રાખ્યા વિના સર્વ લોકોને બાદ્ધ ધર્મમાં દાખલ કરે છે. અને તેઓ હિંદુસ્થાનમાં પ્રવેશ કરી અસલ સ્થાનાની સંભાળ લેવા વિચાર કરતા થયા છે. મુસલ્માને શાંતિને લાભ લેઈ ઇતર જનોને મુસલમાન કરવા લાગ્યા છે. આ પ્રમાણે હિંદુસ્થાનમાં પાછી ધર્મની દષ્ટિ ઉદય પામવા લાગી છે. જગમાં ૬૦ કરેડ લગભગ બદ્ધ ધર્મ પાળનારા મનુષ્ય છે. તેથી ઉતરતી પંક્તિમાં પ્રીસ્તિઓ છે. તેથી મુસભાનો છે તેથી હિંદુઓ છે. જેને ફક્ત શ્વેતાંબર અને દિગંબર થઈ આશર ચિદ લાખ છે. હિંદુસ્થાનમાં, પ્રથમ જૈન, બદ્ધ, અને વેદ ધર્મના મનુષ્ય હતા. ખ્રિસ્તિ અને મુસલમાન ધર્મની હયાતી પાછળથી થઈ છે.
જેને અસલથી છે. બૈદ્ધધર્મથી પણ પ્રાચીન જૈનધર્મ છે. એમ સિદ્ધ થયું છે. પ્રથમ હિંદુસ્થાનમાં સર્વત્ર જૈન ધર્મ પ્ર. સાર પામ્યું હતું. હાલ જૈન ધર્મ પાળનારની સંખ્યા કમી થઈ છે. તેનું કારણ શું હશે વિચારતાં માલુમ પડે છે કે જેને ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન, જેને લેતા નથી. તેથી પિતાને ધર્મ શું છે. તે પોતે જાણતા નથી. તેથી અન્યને શું સમજાવી શકે ! પિતાના ધર્મથી અજ્ઞાત હોવાને લીધે અન્યધર્મ વાળાઓ જૈનેને પિતાના ધર્મમાં દાખલ કરે છે. જિનોમ પ્રાયઃ વ્યાપારી વર્ગ હોવાથી વિદ્યાના અભાવે જૈનતત્વ સમજી શકતી નથી. તેમનામાં ધર્માભિમાન રગેરગ વ્યાપ્યું નથી. તેથી જૈન ધર્મ પાળનારાઓની અજ્ઞાનતાને લાભ લેઈ અન્યધર્મ વાળાએ ફાવી જાય છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) જનધર્મના સિદ્ધાંત, પ્રમાણ અને યુક્તિાથી એવાં તે પ્રમલ છે કે તેની આગળ અન્યધર્મવાળા ફાવી શકતા નથી પ્રથમ જૈન ધર્મમાં એટલા બધા વિદ્વાના ઉભરી જતા હતા કે જેની વાણી સાંભળી અન્ય ધર્મના મનુષ્ય પણ જૈનધર્મમાં આવતા હતા. જૈનધર્મને નાત જાતથી સ“મધ નથી. નાત જાતથી ભિન્ન જૈનધર્મ છે. તેથી જૈનધમ પાળતાં કોઈને વાંધો આવત નથી. ગમે તે દેશના ગમે તે જ્ઞાતિના લેાકેા જૈનધર્મમાં દાખલ થઈ શકે છે. હાલ એક નાત તરીકે જાણે જૈનધર્મ હાય એવી સ્થિતિ પ્રાય દેખાય છે. તેથી કંઇ અન્યજના ધર્મભાવે એવી સ્થિતિમાં મૂકી શકાતા નથી પણ જેમ જેમ જૈનધર્મનાં તત્ત્વ ફેલાશે તેમ તેમ પ્રાચીન દૃષ્ટિ ખીલી નીકળશે. અને જૈનધર્મનુ ક્ષેત્ર ખહોળુ થશે. આ સર્વ માટે જનતત્ત્વ જ્ઞાનની જરૂર છે. સર્વ લેાકેાના મેધ માટે જૈન ધર્મનાં પુસ્તકા રચવાં જોઇએ. જૈનધર્મનાં પુસ્તક વાંચતાં અન્ય લાકે પણ જનતત્ત્વના લાભ લેશે. આવી ભાવ ઉપકાર ટષ્ટિને ધ્યાનમાં રાખી જમાનાને અનુસરી જૈનતત્ત્વના પ્રકાશ થવા માટે પરમપૂજ્ય ચાગિનિષમુનિ બુદ્ધિસાગરજીએ તત્ત્વમય ગ્રંથ રચ્યા છે. તે પૈકીના પરમાત્મ જ્યાતિ નામના ગ્રંથ આ છે.
આ ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનના ઉચ્ચ વિષય છે, આત્મજ્ઞાન, ચેાગજ્ઞાન જૈનધર્મમાં સારી રીતે છે, એમ મુનિશ્રીજીએ અધ્યાત્મજ્ઞાનના ઉદ્ગાર લખી સિદ્ધ કરી આપ્યું છે. ઉક્ત ગુરૂજીની વિદ્વતા પરાપકારતાથી અનક મનુષ્ય ઉપકૃત થયાં છે. આશા છે કે આવા ગ્રન્થાને જૈન ગૃહસ્થો છપાવીને દેશદેશ ફેલાવશે તા ઘણુંા લાભ થશે. આ ગ્રન્થ છપાવવામાં જે ગ્રહસ્થાએ મદદ કરી છે તેમનેઉપકાર માનવામાં આવે છે. અને તેમને ધન્યવાદ ઘટે છે.
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परमात्मज्योतिना मूल श्लोकोनी यादी.
છો.
૧૮
૨૫૬
૨૫૮
૩૬૦
૨૬૭
૧૦
૩૮૬
૩૮૮
૨૮૮
૧૪
૪૧૧
૧૫-૧૬-૧૭
૪૬૫
૨
.
४९८
૪૭૦
૨૪
૭૬
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ श्री योगनिष्ठ मुनि वुद्धिसागर कृत परमात्मज्योतिस्स्वरूप भाषा टीका प्रारभ्यते.
अथ परमात्म पंचविंशतिका प्रारभ्यते.
श्लोकः परमात्मा परंज्योतिः परमेष्ठी निरंजनः अजः सनातनः शंभुः स्वयंभूर्जयताजिनः (१)
जिनः परमेश्वरः जयतात् सर्वोत्कर्पण वर्त्ततां कथं भूतो जिनः परमात्मा परम उत्कृष्ट आत्मा पुनः कथं भूतः परं सर्वाभ्यधिकं ज्योतिः तेजः पुञ्जमिदं विशेषणं नपुंसकत्वाजिनस्य कथं संभवतीतिचेत् (लिंग संख्याविभेदेपि विशेषण विशेष्यता विभक्तिः पुनरेकैव विशेषण विशेष्ययोरिति ) नियमान दोषः पुनः कथंभूतः निरंजनः निर्गतमंजनं कर्म यस्मात् सःनिरंजन पुनः अजः उत्पत्ति रहितः अत एव पुनः सनातनः प्राचीनः पुनः शं मुखेन भवतीति सुख स्वरूपः पुनः स्वयंभू : स्वेनैव ज्ञानदर्शनचारित्र रूपेण जायमानः
सार्थ:-५२मात्मा, पयोतिः, ५२मेठी नि२०, भ જ, સનાતન, શંભુ, એવા જિન પ્રભુ જય કરો.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
।
ભાવાર્થ—જિનેશ્વર ભગવાન જય કરે. જિનેશ્વરનાં વિશેષણ કહે છે ‘ પરમાત્મા છે”. ઉત્કૃષ્ટ નિર્મલ આત્મા છે. આત્મા ત્રણ પ્રકારના છે. અહિાત્મા, અંતરાત્મા અને પરમાત્મા જે જીવે સમકિત પામ્યા નથી તે હિરાત્મા કહેવાય છે. સકિત પામેલા ચેાથા ગુણુતાણાથી તે મરમા ગુણસ્થાનક પર્યંતના જીવા અંતરાત્મા કહેવાય છે. તેરમા અને ચક્રમા ગુણસ્થાનમાં વત્તતા જીવા પરમામાએ કહેવાય છે. તેરમા શુઠાણે ઘાતીકર્મના નાશ થયા હોયછે. પણ અઘાતીકર્મ, વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર ખાકી રહેલાં હોય છે, ગુણસ્થાનકાતીત પરમાત્માએ સિદ્ધસ્થાનમાં બિ રાજમાન વર્તે છે, એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધસ્થાનમાં સાદિ અનંતભંગ અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનતભગ ઘટેછે. ચતુ દેશ રજવાત્મક લોકના અંતે સિદ્ધશિલાના ઉપર એક ચેાજનના ચાવીસ ભાગ કરીએ તેમાં ત્રેવીશ ભાગ નીચે મૂકીએ. ખાકી રહેલા ચાવીશમા ભાગમાં સિદ્ધના જીવે રહે છે. સિદ્ધના જીવેા પરમાત્મા
એ કહેવાય છે, સર્વ જીવા પરમત્માએ કર્મના ક્ષય થતાં થાય છે, ચેગવાશીષ્ટમાં પણ જીવના શિવ અર્થાત્ પરમાત્મા થાય છે તેમ દશાવ્યું છે, પરમાત્માએ સમયે સમયે અનંત સુખ ભોગવે છે. ૫૨માત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા કઇ સિદ્ધસ્થાનમાંથી અત્ર આ વતા નથી. પણ હૃદયમાં પરમાત્મ સ્વરૂપ ચિતવવાથી આત્મામાં રહેલું પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે, જેમ બકરીના ટાળામાં રહેલુ સિંહ શિશુ અન્ય સિહુને દેખી પેતે સિંહ છે એમ નિધાર કરે છે અને અજની ભ્રાંતિ દૂર કરેછે. તેથી તે બકરીના ટાળ.માંથી નીકળી જાય છે.તેમ આત્મા પણ પરમાત્માને જાણતાં, ધ્યાવતાં, પોતાનામાં રહેલા પરમાત્મપદને નિર્ધાર કરે છે, અને તેથી પાતનુ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. માટે પરમાત્માની ભક્તિ અવસ્ય કરવી જોઇએ, શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાય કહેછે કે—
અજલ ગિત કેસરી લહેરે, નિજ પત્તુ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભક્તે ભવી લહેરે, આતમ શક્તિ સંભાળ. અજિતજિન તારજો રે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: તથા શ્રી જ્ઞાનવિમલસૂરિ પણ કહે છે કે
ઈલી ભમરી ધ્યાનથી, ભમરી પદ પાવે;
જ્ઞાનવિમલ પ્રભુ આતમા, ચિદાનંદ પર આવે. વળી શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કેજિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હોવેરે; ઈલી ભૂંગીકાને ચટકાવે, તે ભૂંગી જગ વેરે. ષ.
અનેક યુક્તિ પ્રમાણથી સિદ્ધ થાય છે કે, પરમાત્માનું ધ્યાન તે પિતાને લાગેલાં કર્મને ક્ષય કરે છે માટે પરમાત્માને નમસ્કાર કરે જોઈએ, તથા ધ્યાનભક્તિ કરવી જોઈએ. આદર્શમાં જઈને પોતાનું મુખ સ્વચ્છ કરવામાં આવે છે. તેમ પરમાત્મરૂપ આદર્શમાં પિતાનું રવરૂપ જોવામાં આવે છે અને તેથી પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં આવે છે; આમની અનંત શક્તિ છે. પણ જ્યારે કર્મને નાશ થાય છે ત્યારે તે સર્વ પ્રગટ થાય છે. અનંત આત્માઓ કર્મને ક્ષય કરીને પરમાત્મરૂપે થયા, અને થશે. પરમાત્મા એ શબ્દ મંગલ કલેકની આદ્યમાં મૂક્યું તેનું તાત્પર્ય એ છે કે, પરમ ઉપાદેય પરમાત્મા છે. અને જિન તેજ પરમાત્મા છે, અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અન્ય ઠેકાણે એટલે જડ વસ્તુમાં નથી. આમમાં જ સમાયું છે. માટે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જેઈએ. પરમાત્મા શબ્દથી શ્રી ઉપાધ્યાયજીએ આમાની કીર્તન ભક્તિ કરી છે. નવ પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં બનાવી છે, તેમાંથી બીજી કી
ન ભક્તિથી આત્મામાં રહેલું પરમાત્મ તત્વ પ્રકાશે છે. અને તેથી પિતાને અને પરને પણ ઉપકાર થાય છે. પરમાત્મ શબ્દથી યથાર્થવાચ્ય પરમાત્માનું ગ્રહણ કરવું જોઈએ. યથાર્થ પરમાત્મા કોણ છે અને તે જગમાં થયા છે કે નહિ, તે શંકાનું નિરાકરણ કરવાને ઉપાધ્યાય પિતે કહે છે કે, તે જિન છે, જે રાગ દ્વેષને જીતે છે તે “જિન” કહેવાય છે, સર્વ દર્શનવાળાએ પરમાત્માને માને છે. પણ સાત નથી પરમાત્માનું સ્વરૂપ જાણે તે તેમના હૃદયમાં યથાર્થ પ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
રમાત્માનું ભાન થાય, સિદ્ધના જીવેાને પરમાત્મપણું પ્રગટ થયું છે અને સ’સારી જીવાને પરમાત્મ સ્વરૂપ તિરહિત વર્તે છે, પણ પરમાત્મ સ્વરૂપને પ્રકાશ થતાં તિાહિતપણું ટળે છે, આત્મા તે પરમાત્મરૂપે છે એમ સતત ભાવના કરવાથી આત્મા તે પરમાત્મા થાયછે.
આત્મા જ પરમાત્મા થાય છે.
આત્માના અનંત ગુણે! જ્યારે પૂર્ણપણે પ્રકાશે છે ત્યારે આત્યા તેજ પરમાત્મા કહેવાય છે, અને તેવા પરમાત્મરૂપ માટે દેવ પ્રત્યેકના શરીરમાં વસેલા છે, પરમાત્માને ખાળવા ઉત્તર વા દક્ષિણ વા પૂર્વ પશ્ચિમ દિશાએ જવાની જરૂર નથી. પાણીમાં, નદીમાં, ૫હાડામાં ખાળવાની જરૂર નથી. આકાશમાં કે પાતાળમાં જવાની જરૂર નથી. પરમાત્મા માટે કાશીનુ કરવત મૂકવાની જરૂર નથી. પરમાત્માની ખેાળ અંતરમાં કરવાની છે, દેહની અંદર આત્મા ને ૫રમાત્મા છે, આત્માની શક્તિએ અનંત છે, અનંત શક્તિયા ખીલવવાના ઉપાયે કરવા જોઇએ, આપણી પાસે રત્નની ભરેલી પેટી છે. તેમાં અનેક ચમત્કારિક રત્ન ભર્યા છે તાળુ માર્યું છે. પણ કુંચી વિ ના તાળુ ઉઘડે નહીં, કુંચી પ્રાપ્ત કરવાની જરૂર છે, હવે તે કુંચી પણ મળી શકે તેમ છે. આત્મજ્ઞાની સદ્ગુરૂ મહારાજાની પાસે તે કુંચી છે. સદ્ગુરૂની સેવા કરવાથી આત્માની શક્તિએ ખીલવવાની કુંચી બતાવશે, સદ્ગુરૂગમ વિના પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની કુંચી મળવાની નથી. માટે અંતરમાં રહેલુ પરમાત્મતત્ત્વ પ્રાપ્ત કરી. મીજના ચંદ્રમા પૂર્ણીમાનેા ચંદ્ર થાય છેતેમ આત્મા જ પરમાત્મા થાય છે. મનુષ્ય જે જે માટે પ્રયત્ન કરે છે. તેને પ્રાપ્ત કરે છે. પરમાત્મ સ્વરૂપ માટે પ્રયત્ન કરે તો પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત થયા વિના રહે નહીં. પણ આત્મા પેાતાના સ્વરૂપનુ જ્ઞાન કરતા નથી તેથી તે પોતે પરમાત્મા છે એમ માનતાં અચકાય છે. જેટલા જીવ છે તે સર્વે શિવ છે. સર્વ અરણિના કાષ્ટની અંદર એક સરખા અગ્નિ રહેલા છે. જે જે અરણિ કાષ્ટનું મથન કરવામાં આવે છે તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તેવી જ રીતે જે જે આત્મા પોતાનુ સ્વરૂપ સમજી પોતાની શ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈતિ:
ક્તિ ખીલવવા પ્રયત્ન કરે છે. તે તે આત્મા પરમાત્મા થાય છે. પેાતાનુ સ્વરૂપ નથી. એળખવામાં આવ્યું ત્યાં સુધી આત્મા ભ્રાંત કહેવાય છે. તે ઉપર દષ્ટાંત કહે છે.
'
કોઈ મનુષ્ય માત્ર મહિનાની પૂર્ણિમાના દીવસે એક નદી ઉતરતા હતા. સ્વચ્છ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડયુ. ભેળા માણસે ચંદ્રના પ્રતિબિ’અને રૂપાના ઢગલા ધાયા. અને તે લેવાને જળમાં હસ્ત ઘાલ્યા કે તુરત પ્રતિખંખ વિખરાઇ જવાથી રૂપાપણે માનેલે ઢગલા દેખાયા નહીં. ત્યારે તેના મનમાં ફાળ પડી કે અરે ક્યાંય તે જતા રહ્યા. તેથી · ક્યાં ગયા, કયાં ગયા. ’ એમ ખેલતાં ખેલતાં તેનુ મગજ ભમી ગયું. ગાંડા અની ગયા. જ્યાં જાય ત્યાં ‘ક્યાં ગયે, ક્યાં ગયા. ’ બકવા લાગ્યા. તે પુરૂષ ભમતાં ભમતાં એક યાગિના આશ્રમની પાસે આવ્યા, ચેાત્રિએ તેની ચિત્તવૃત્તિ એઇને વિચાર કયા કે, અહે!! ખરેખર આ માણસ ભ્રાંતિથી ગાંડો બની ગયા છે, યાગિરાજ તુરત પેલા ગાંડા મનુષ્યની પાછળ ગયા. કયાં ગયા. કયાં ગયા એમ પેલા ગાંડા મનુષ્ય બલતા હતા એટલામાં પાછળથી એકદમ જોસથી બૂમ પાડીને કહ્યું કે-‘ આ રહ્યા ’ એમ કહેતાં તુર્ત ગાંડા મનુષ્યના મનમાં એમ આવ્યુ` કે રૂપાના ઢગલા આ રહ્યા, તુરત પાછળ હર્ષના વેગથી જોયું. તુરત તેની નસામાં વહેતા વાયુ હર્ષના વેગથી ઠેકાણે આવ્યો. અને સાજો થયા ભ્રાંતિ દૂર થઈ. તેવી રીતે આત્મામાં પરમાત્મ ’ પડ્યું રહ્યું છે. તેના અજ્ઞાનથી ભ્રાંત મનુષ્ય જડમાં પરમાત્મત્વ શોધતા જાય છે અને અનેક ઠેકાણે રિભ્રમણ કરે છે. એવા ભ્રાંત જનને જ્ઞાની સદ્ગુરૂ આત્મામાં પરમામત્વ સમજાવે છે ત્યારે તેની બ્રાંતિ દૂર થઈ જાય છે. આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે એમ શ્રદ્ધા થઇ. પણ આત્મમાં રમણતા કયા વિના પરમાત્મ કળાના પ્રકાશ થતા નથી. માટે આત્માના સ્વભાવમાં વર્ત્તવું જોઇએ. આત્માના સ્વભાવ દ્વેષ રહીત છે, આત્મા જડ વસ્તુએના સમધમાં આવતાં જ્યારે લેાભાતા નથી. તેમ પેાતાની કાઈ નિદા કરે તા પણ તેના ઉપર દ્વેષ કરતા નથી ત્યારે તે આત્માની
*
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
પરમાત્મ સ્થિતિને પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મા દશા થવામાં અજ્ઞાન રાગ દ્વેષાદિક હરકત કરે છે. જ્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઇને બાહ્ય પદાથામાં રાગ કે દ્વેષ કરતા નથી ત્યારે તે ઉચ્ચ ભાવનાના અધિકારી થાય છે, ભવ્ય પુરૂષોએ યાદ રાખવું કે, આત્માની અસલ સ્થિતિમાં ક્ષણે ક્ષણે બાહ્ય સંચેગા છતાં વતેવું તે કંઈ નાના ખાળકના ખેલ નથી. તે માટે વિશેષ પ્રયત્નની જરૂર છે. દુનિયામાં રહેતાં છતાં અને ખાવા પીવા વિગેરે અનેક કાર્ય કરતાં છતાં આત્માના મૂળ વભાવમાં સુરતા લગાડવાના અભ્યાસ પાડવા જોઇએ, જેમ કેાઇ શતાવધાની પુરૂષ થાય છે તે પ્રથમ એ ત્રણ વસ્તુઓનાં અવધાન કરે છે અને અભ્યાસ કરતાં કરતાં શત અવધાનને પણ કરી શકે છે, સહશ્રાવધાનને પણ કરી શકે છે. તેમ ભવ્યાત્માએ પ્રથમ દુનિયામાં આવશ્યક ખાવા પીવાનાં કાર્ય કરતી વખતે પણ તર સુરતા લગાડવી, કોઇ નિ’દક પુરૂષા નિદા કરે તે સમયે અંતરમાંને અંતરમાં સુરતા લગાડવી. પણ તે વખતે મનમાં ક્રોધાદિક અશુભ વિચાર કરવા નહીં, તેમજ કાઈ પ્રસગે કોઈ સ્ત્રીનું રૂપ દેખવામાં આવ્યું તે વખતે મનમાં કામના વિચાર કરવેશ નહીં. આત્મામાં સુરતા લગાડવી. જો કે પ્રથમ તા મહુ મહેનત પડશે, પણ અભ્યાસમાં કાળજી રાખવાથી આત્મામાં સુરતા લાગશે. તેમજ કાઈ પ્રસંગે અદેખાઈનાં કારણે મળી આવે તે પ્રસંગે આત્માનું સ્વરૂપ વિચારવું, આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાથી અશુભ વિચારેના વેગ રોકાશે. તેથી અન ત આનંદના અંશ અનુભવમાં આવશે. માર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારાને શકવાને અભ્યાસ પાડવા જોઇએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્યારે મરવામાં આવે છે ત્યારે અશુભ વિચારેનુ જોર ચાલતું નથી. અને આત્મા પરમાત્મદશાની અંશે અંશે પ્રાપ્તિ કરે છે. ચતુર્થ ગુણસ્થાનકથી આત્મા પોતાના સ્વરૂપના બીજના ચંદ્રની પેઠે પ્રકાશ કરતા આગળ વધે છે, ઉપશમભાવ ક્ષર્ચાપશમ ભાવની પ્રાપ્તિ કરવી. તથા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કરવી, ઈત્યાદિ સર્વ પરમાત્માના ગુણા છે, શુદ્ધ નિશ્ચય
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:.
mmm નયથી આત્માનું સ્વરૂપ ભાવતાં આત્મા એદયિક ભાવમાં લપાતે નથી, કારણ કે શુદ્ધ સ્વરૂપના ઉપગ સમયે અશુદ્ધ પર્યાયની ભાવના રહેતી નથી તે પછી દયિક ભાવમાં તે શી રીતે પ્રવેશ થાય, ચક્ષુ ઉઘાડવાથી જેમ રાત્રી અને દિવસને ભેદ ભિન્ન ભિન્ન જણાય છે તેમ શુઢ નિશ્ચયનયથી વસ્તુ સ્વરૂપ વિચારતાં આત્મા અને પુદ્ગલ ભિન્ન ભિન્ન જણાય છે તે સમયે શુદ્ધ પગ પ્રગટે છે, અને વળી તે સમયે દયિક ભાવને લેપ લાગતું નથી. જેમ કેઈ મનુષ્ય કુવામાં પડી આંખો ઉઘાડે છે તો તેની ચક્ષુમાં જળને પ્રવેશ થાય છે અને અંધારૂ ફક્ત દેખાય છે, ચક્ષુ પણ પિતાનું કાર્ય કરી શકતી નથી. પણ મુખમાં તેલને કોગળા ભરીને કુવામાં ડુબકી મારે છે અને પછી તેલને બાહિર કાઢે છે તે સમયે ખેથી અંદરની વસ્તુ દેખી શકાય છે તેવી જ રીતે શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુ સ્વરૂપ વિચારવામાં આવે ત્યારે આત્માથી કર્મ વિગેરે પુગલને ભેદ ભિન્ન જણાય અને તે પ્રસંગે આત્મા મેહ માયાથી દૂર રહી શકે છે. પણ જ્યારે સૂર્ય સમાન શુદ્ધ નિશ્ચયનયથી ઉપયોગ દષ્ટિનું વિમરણ થાય છે ત્યારે અંધારા સમાન મેહમાં પ્રવેશ થાય છે, ગનિર્ણય ગ્રંથમાં કહ્યું છે કે –
: दीपिका खलु निर्वाणे, निर्वाण पथदर्शिनी ॥ शुद्धात्मचेतना याच, साधूनामक्षयो निधिः ॥१॥
ભાવાર્થ – શુદ્ધ નિશ્ચયનય દષ્ટિથી ગ્રાહ્ય આત્માની શુદ્ધ ચેતના છે તે મેક્ષ માર્ગ દેખાડનારી દીધી છે. અને શુદ્ધાત્મ ચેતના સાધુઓની અક્ષય નિધિ છે. શુદ્ધ નિશ્ચયનય દ્રષ્ટિથી “કર્મ તે આ ત્મા નથી એમ જણાય છે. અને આત્માને કર્મ નથી એમ જણાય છે. તેમજ વળી શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્માની સાથે કર્મને સદ્ભાવ નથી. તેમજ શુદ્ધનિશ્ચયનય દ્રષ્ટિથી જોતાં જીવ તે કર્મની સાથે પરિણામ પામે નહીં. અશુદ્ધ નિશ્ચય અને વ્યવહારનયથી
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: જીવ અને કર્મને સંબંધ બેસતુ” છે પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી જોતાં જીવ અને કર્મનો સંબંધ મૂળ રૂપે “સત્ નથી, જે શુદ્ધ નિશ્ચયનયથી પણ આત્મા અને કર્મનો સંબંધ હોય તે કદાપિ કાળે આત્મા કર્મથી રહીત થાય નહીં. “જીવ અને કર્મ” બે ભેગાં મળી ગયાં છે, જીવ અને પુગલ એ બે દ્રવ્ય ભેગાં મળ્યાં છે તે વખતે વ્યવહારનય જીવને જીવ કહે છે પણ શુદ્ધ નિશ્ચયનયતો કર્મથી ભિન્ન પિતાના સ્વરૂપે ઉપગીને જીવ કહે છે. માટે જીવ દ્રવ્ય કર્મની સાથે ભળેલું છે અને પોતાના ઉપગથી રહીત છે તે સમયે શુદ્ધ નિશ્ચયનય અશુદ્ધ જીવને જીવ કહે કહીં, અને પરમાશુઓના સ્કોથી બનેલું જે કર્મ તેને શુદ્ધ નિશ્ચયનય પુદ્ગલ પણ કહે નહીં. કારણ કે પરમાણુંને જ શુદ્ધ નિશ્ચયનય પુદગલ દ્રવ્ય કહે છે, શુદ્ધ નિશ્ચયનય દ્રષ્ટિથી જોતાં આત્માને કર્મ નથી અર્થાત્ આ ત્માને કર્મ લાગતું નથી, કર્મ છે, લાગે છે, એ ગુઢ નિશ્ચયનયથી જોતાં ભ્રમરૂપ છે. જેમ ખડીથી ભીંત રંગી. ભીંતમાં થએલી શ્વેતતા તે ખડી નથી તેમજ ભીંત પણ નથી. તેમ જ આત્મામાં પણ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી જોતાં કર્મ તે આત્મા નથી. અને આત્મા તે કર્મ નથી. શુદ્ધ નિશ્ચયનયથી જોતાં પુદ્ગલ દ્રવ્ય છે તે આત્માની સાથે પરિણમતું નથી, તેથી શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યજ જ્યારે આત્માને લાગે નહીં ત્યારે તે કર્મ શી રીતે કહેવાય; અલબત કહેવાય નહીં. માટે શુદ્ધજ નિશ્ચયનયથી જોતાં રાગદ્વેષ અષ્ટકર્મ વિગેરે સર્વથી આત્મા ભિન્ન છે, માટે ભાવ સંગથી ઉત્પન્ન થએલાં ઉદયાગત કર્મ તે આમાથી ભિન્ન છે, તેથી કર્મને પિતાનાં માનવામાં કર્મ લાગે છે, આત્મા કર્મ છે એમ માનવું તે પણ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી જોતાં ભ્રમ માત્ર છે એમ જણાય છે. તે સંબંધી ઉપાધ્યાયજી કહે છે કે –સાડાત્રણસેં ગાથાના સ્તવનમાં
भाव संयोगजा कर्म उदयागता, कर्म नवि जीव नविमूल ते नवि छता;
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્ભે ન્યુતિ:
खडी थी मितिमा जेम होए श्वेतता, भीति नवी खडीय नवी तेह भ्रम संगता.
C
,
એ ગાથાથી જોતાં પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિ આત્મદ્રવ્યનેજ આત્મદ્રવ્ય સ્વીકારે છે અને પુદ્ગલદ્રવ્યને જ પુદ્ગલદ્રવ્ય સ્વીકારે છે, શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિથી શ્વેતાં પૌદ્દગલિક ભાવ પુગલપણે ' પિરણમે છે અને આત્મા આત્મરૂપે પરિણમે છે, શુદ્ધ નિશ્ચયનયથી જોતાં દેહ તે જીવ નથી. વચન તે જીવ નથી અને મન પણ જીવ નથી. અર્થાત્ દેહ, વાણી, મનથી ભિન્ન શુદ્ધ જીવ છે. કર્મ પણ આત્મા નથી રાગદ્વેષ પણ આત્મા નથી. જે કઇ કર્મના ચેાગે વિચિત્રતા દેખાય છે તે વિચિત્રતા શુદ્ધ તિશ્ચયનયથી જોતાં આત્માની નથી. દેહ, વાણી, મન, રાગ, દ્વેષ, કર્મ વિગેરે સર્વ પોલિક ભાવ છે અને તે પુદ્ગલપણે પિર ગુમે છે તેને પોતાના માનવા તે ભ્રમણા છે. તેમજ પાદગલિક ભાવ છે તે આત્માથી ભિન્ન છે તેથી તે ત્રણે કાલમાં શુદ્ધ તિશ્ચયનયથી આત્માના કહેવાય નહીં, અને તે આત્માને લાગી શકતા નથી. તેા પછી નાહક પાલિક ભાવના કતા ભાક્ત! - ત્માને કેમ માનું? અલખત માતુ નહીં. એમ શુદ્ધ નિશ્ચયનય આત્માનું સ્વરૂપ મતાવીને ભ્રાંતિના નાશ કરે છે, જુદો જુદો આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે તે એ એકરૂપ કોઈપણુ રીતિથી થાય નહીં. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી શ્વેતાં આત્મા પોતાનું સ્વરૂપ દોડી પુદ્દગલમાં પરિણમે નહી. માટે નિશ્ચયનયથી હૃદયમાં આવી શુદ્ધ ભાવના કરવાથી રાગ દ્વેષના નાશ થશે. અને આત્મા નિર્મળ થશે, ઉપધ્યાયજી પણ તેજ ભાવ જણાવે છે.
देह नवि वचन नवि जीव नवि चित्त छे। कर्म नवि राग नवि द्वेष नवि चित्त छे ॥ पुद्गलि भाव पुद्गलपणे परिणमे । द्रव्य नवि जुओ जुओ एक होवे किमे ||४||
For Private And Personal Use Only
૯
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: સારાંશ કે શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી કર્મ, રાગ, દ્વેષ. કંઈ પણ નથી. એમાં કંઈ આશ્ચર્ય નથી. વ્યવહારમાં આ માની સાથે કર્મની સંગતિ થાય છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા કર્માદિકરૂપે પરિણમત નથી. અને કર્મ પણ નથી. એમ હદયમાં ભાવના કરવી. અને વળી વિચારવું કે,
देह कर्मादि सवि काज पुद्गल तणा। जीवना तेह व्यवहार माने घणा ॥ सयल गुण ठाण जीव ठाण संयोगथी। शुद्ध परिणाम विण जीव कार्य नथी ॥६॥
શરીર, જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મ, આદિ શબ્દથી ગૃહ, ધન વિગેરે સર્વ યુગલનાં કાર્ય છે, તેને વ્યવહારનયથી જીવનાં કાર્ય કહેવામાં આવે છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી તે તે સર્વે પુદ્ગલ રૂપ છે. તેમ જ મિથ્યાત્વ, સાસ્વાદન વિગેરે સકલ ગુણસ્થાનક તેમજ સમસ્ત એ કેન્દ્રિય વિગેરે જીવનાં સ્થાનક ઈત્યાદિ સર્વ પુદ્ગલ કર્મદિકના સગથી છે, પણ તે આત્મ સ્વરૂપ નથી. કારણ કે, સમસ્ત ઉપાધી રહીત શુદ્ધ પરિણામ વિના બીજું જ વનું કાર્ય નથી. “શુદ્ધ પરિણામ તેજ જીવનું કાર્ય છે.” પણ પુદ્ગલ વિભાવપર્યય તે જીવનું કાર્ય નથી. ત્યારે તેને પિતાનું હું કેમ માનું કદી માનું નહીં. મારે શુદ્ધ પરિણામ તેજ “શુદ્ધ ધર્મ” છે. શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી શુદ્ધ પરિણામની પુષ્ટિ કરતા છતા વાચકજી કહે છે કે,
नाण दंसण चरण शुद्ध परिणाम जे, तंत जोतां न छे जीवथी भिन्न ते । रत्न जेम ज्योतिथी काज कारणपणे, रहित एम एकता सहन नाणी मुणे ॥
જ્ઞાન, દર્શન, ચારિત્રને શુદ્ધ પરિણામ વસ્તુગયા આત્માથી ભિન્ન નથી. જ્ઞાનાદિક ગુણજે આત્માથી ભિન્ન માનવામાં આવે તે આત્મા નિર્ગુણ જડ જે કહેવાય, માટે જીવથી જ્ઞાનાદિક ગુણ ભિન્ન
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
નથી, જેમ સ્ફટિક રત્ન પ્રમુખ પિતાની જ્યોતિથી ભિન્ન નથી. તેમાં કારણ કાર્યભાવ નથી તેમ આત્મા અને તેના અનંત ગુણે સહજ સ્વભાવથી અભેદપણે છે. આવું ગુણગુણિનું અપૂર્વ રહસ્ય જ્ઞાની જાણે છે, તે જ બાબતનું વર્ણન કરે છે.
अंश पण नवि घटे पूरण द्रव्यना । द्रव्य पण केम कहुँ द्रव्यना गुण विना ॥ अकल ने अखल एम जीव अति तंतथी। प्रथम अंगे वदियो अपने पद नथी ॥ ६ ॥ સંપૂર્ણ દ્રવ્યના અંશપણ કહેવા તે પણ યુક્તિયુક્ત નથી. કારણ કે જ્યારે અંશ કહેવામાં આવે ત્યારે દ્રવ્યનું લક્ષણ ઘટતું નથી.
एगं निचं निरवयवं अकियं सव्वगं च सामन्नं इति भाष्य વવવ .
દ્રવ્ય તે સામાન્ય છે. અને સામાન્યતા એક નિત્ય નિરવયવ છે. તેમજ ગુણ વિના દ્રવ્ય પણ કહેવાય નહીં. “ચતઃ ગુરુ ણણમાસ દઘ ” ગુણોનું આશ્રય તે દ્રવ્ય છે. એ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે. તથા ગુણપયયવત્ દ્રવ્ય ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે, તથા પર્યાય નય પક્ષવાદની યુક્તિથી તે દ્રવ્ય જ નથી. પર્યાયવાદીના મત પ્રમાણે તે પર્યાય સ્વતંત્ર હોય છે. તે કહે છે કે, ઉફણ, વિફણ, કુંડલિતાદિ પર્યાયથી ભિન્ન સર્પરૂપ કઈ વસ્તુ નથી. માટે પર્યાય તેજ વસ્તુ નથી. ઘટ પટ જે પચિય દેખવામાં આવે છે તે જ વસ્તુ છે તે વિના દ્રવ્યરૂપ કઈ વસ્તુ નથી માટે દ્રવ્યરૂપ વસ્તુ નથી. તે દ્રવ્યના ગુણ હોય જ ક્યાંથી એ પ્રમાણે પર્યાયવાદીને મત છે. વિશેષ અધિકાર મહાભાષ્યમાં થી જીજ્ઞાસુએ જેને, દ્રવ્યના અંશ ન કહેવાય અને ગુણ વિના દ્રવ્ય પણ કહેવાય નહીં, એમ આ પ્રમાણે યુક્તિથી જોતાં લાગે છે. પણ આગમમાં તે અંશ સહિત દ્રવ્ય પણ કહેવામાં આવે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી પરમાત્મ તિઃ
છે એમ છે. “ગુણપર્યાયવત્ દ્રવ્ય ” એ વચન જણાવે છે દ્રવ્ય અને પર્યાય કર્થચિત્ ભેદભેદપણે વર્તે છે, જેમ કૃતિકાથી ઘટ ભિન્ન નથી, અને ઘટથી માટી ભિન્ન નથી. કથંચિત કૃતિકાથી ઘટ ભિન્ન છે. એ પ્રમાણે અનેકાન્તનવાદથી જોતાં દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી. અને પર્યચથી દ્રવ્ય ભિન્ન નથી. એમ આમરૂપ દ્રવ્યમાં જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે તે આત્મ દ્રવ્ય થી ભિન્ન નથી. જ્ઞાનાદિક ગુણોથી “આત્મકથંચિત્ ભિન્નભિન્ન પણે વર્તે છે. ઈત્યાદિ આત્માનું સ્વરૂપ અતિશય સૂક્ષ્મ છે. તેથી કળી શકાતું નથી. માટે “અકળ આમા” કહેવાય છે. તેમ જ આત્માનું સ્વરૂપ અલક્ષ્ય છે તેથી તે “અલખ” કહેવાય છે. એમ નિશ્ચયથી આત્મ સ્વરૂપ જાણવું, વાણુથી આત્માનું પૂર્ણ સ્વરૂપ કહી શકાતું નથી. શબ્દ તો જડ છે. શબ્દરૂપ જડથી ચિતન્ય તત્વને શી રીતે પ્રકાશ થાય? અલબત ન થાય. पोग्गलरूवो सद्दो, तहथ्थवत्त तहा पयइएओ॥ सच्चाइ चित्तधम्मा, तेणिह ववहार सिडित्ति ॥१॥
શબ્દ પિદુગલિક છે. તે આત્માને શી રીતે કહી શકે, શ. દરૂપ પદથી શબ્દનાં બનેલાં પદથી અતીત એવા આત્માનું શી રીતે કથન થાય. અર્થાત્ થાય નહીં. તે સંબંધી “આચારાંગ સૂત્રના” પંચમાધ્યયના છઠ્ઠા ઉદ્દેશામાં લખ્યું છે કે
वरकातरए सवो सराणी यदृति तका जथ्थ न विज्जति, मति तथ्य गाहेयाओ एअ पइछाणस्स खेयन्ने सेण दीहेण हस्तेन वहे न तंसे न चउरंसे न परिमंडले न किन्हें न नीले न लोहिए न हालिद्दे न मुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे नतित्ते न कडुए न कसाये न अंबिले न महुरे न कख्खडेन मउए न गुरुए न ल. हुए न सीए न उन्हे न तिन्हे न काओ न रुहे न संगे न इथ्थी न न पुरिसे न अन्नहा परिने सन्ने उवमानिविज्जए अरूवी सत्ता अ. જવા ઇયં નથિ.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રી પરમાત્મ જ્યોતિ: ભાવાર્થ-આત્માના શુદ્ધ સ્વરૂપમાંથી સર્વસ્વર નિવૃત્યા છે. અર્થાત્ કોઈપણ સ્વરથી આત્માનું સ્વરૂપ વાચ્ય નથી. તર્કથી પણ શુદ્ધાત્મ સ્વરૂપ કહી શકાય તેમ નથી. ઉત્પાતિકી વિગેરે મતિથી પણ શુદ્ધાત્મ સ્વરૂપ ગ્રાહ્ય થતું નથી. શુદ્ધાત્મ સ્વરૂપ એકલું છે. તેમાં કર્મને સ્પર્શ નથી. તેમ જ દારિકાદિ શરીરનું પ્રતિષ્ઠાન નથી. કલેકનું જ્ઞાયક છે. શુદ્ધાત્મ સ્વરૂપને કાયા નથી. સંસારમાં પુનઃ તેને ઉત્પાદ નથી. સ્ત્રી પુરૂષ નપુંસક લિંગથી ભિન્ન શુદ્ધાત્મ સ્વરૂપ છે. સર્વ વરતુઓને શુદ્ધાત્મદ્રવ્ય જાણે છે. બાલ, ચુવાદિ અવસ્થાથી વસ્તુગત્યા ભિન્ન છે. શબ્દરૂપ પદથી ભિન્ન એવા આત્માને પદ નથી. શુદ્ધાત્મ દ્રવ્યને કેઈપણ શદપદથી કહી શકાય તેમ નથી. કહ્યું છે કે
शाद्विक तार्किक पंडित छाके, ते पण वहां जइ थाके ॥ शब्द तीर पण ज्यां नवि पहोंचे, शब्द वेधी नां ताके ॥ भया अनुभव रंगमजीठारे, उसकी वात न वचन थाती॥ वीर रसनो तो अनुभव जाणे, मर्द जनोकी छाती ॥ पतिता पति मनकुं जाणे, कुलटा लातो खाती. भया ॥२॥
પુનઃ ઉપાધ્યાયજી શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું વર્ણન કરતા છતા કહે છે કે
शुद्ध ध्यान एम निश्चये आपर्नु । तुज समापति औषध सकल पापर्नु । द्रव्य अनुयोग सम्मति प्रमुखथी लही। भक्ति वैराग्यने ज्ञान धरिये सही ॥९॥
શુદ્ધ રવરૂપનું ધ્યાન તેજ પિતાનું નિશ્ચય રૂ૫ સમજવું. સર્વ પાપનું નાશ કરનાર સમાપ્તિ ઔષધ તેજ છે. શુધ્ધો પગ સુક્તિને પૂર્ણ માર્ગ છે. પદ્રવ્યના પ્રતિપાદન કરનારા એવા સઋતિતકર્ક, વિશેષાવશ્યક ટીકા, નયચક વિગેરે થી યથાર્થ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: જ્ઞાન કરવું, શુદ્ધાત્મસ્વરૂપને ઉપયોગ તેજ કાર્ય સાધક જ્ઞાન છે, “ભક્તિમાર્ગ, વૈરાગ્યમાર્ગ અને જ્ઞાનમાર્ગ” એ ત્રણ માર્ગ મુક્તિના સાધક છે. પરમાત્મ સ્વરૂપના સાધક એ ત્રણ હેવાથી એત્રણનું વારંવાર સેવન કરવું. ચોથું સમકિત ગુણઠાણું છે. ત્યાં ભક્તિની મુખ્યતા છે. કલિકાળમાં ભક્તિ માર્ગનું વિશેષતઃ અવલંબન કરવું જોઈએ. દેવ ગુરૂ ધર્મની ભક્તિ કરવાથી સમકિત નિર્મલ થાય છે. ભકિતમાર્ગથી વૈરાગ્યમાર્ગમાં પ્રવેશ થાય છે. ભકિતમાર્ગમાં આનંદની ખુમારી અનુભવમાં આવે છે ભક્તિ કરનાર પુરૂષ પાછો પડતું નથી. શ્રેણિક રાજાને શ્રી વીરપ્રભુની ભક્તિ કરવામાં ઘણે રાગ હતા. શ્રેણિકરાજાનું ભક્તિથી કાર્ય સિદ્ધ થયું. “ભક્તિઆધીન પ્રભુ આતમા ભવ તરે” તથા વળી કહ્યું છે કે, “ભક્તિની ધૂનમાં દેવ છે આતમા ” ભકિતથી મનુષ્ય ઉર્ધ્વ ચઢે છે, ભકિતથી જ્ઞાન મળે છે. માટે ભક્તિના અપૂર્વ તત્વને અંગીકાર કરવું. ભકિત કરતાં ગુણઠાણું પમાય છે. અને સમતિ પામ્યું હોય છે તે તેની નિર્મળતા થાય છે. દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકમાં તથા સર્વ વિરતિ નામના ષષ્ટગુણસ્થાનકમાં વૈરાગ્ય માર્ગની મુખ્યતા છે. દેશવ્રત અને સર્વતઃ વ્રતને પાળવામાં વૈરાગ્યની પૂર્ણ જરૂર છે. વૈરાગ્યની મુ
ખતા સ્વપરને દેખાય છે. ક્ષીણમેહાદિક ગુણઠાણ પણ જ્ઞાનદશાની મુખ્યતાવાળાં છે, અપ્રમત્ત દશામાં ચારિત્રની મુખ્યતા છે. ચેથા ગુણઠાણે જ્ઞાન દશા છે પણ તેની ગણતા છે. કહ્યું છે કેयज्ञानमेव न भवति, यस्मिनुदिते विभाति रागगणः ॥ तमसः कुतोऽस्ति शक्ति, दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १॥
ચેથા ગુણઠાણે હિંસા વિગેરે અવૃત તથા રાગ દ્વેષથી આ ત્મા નિવૃતિ પામ્યું નથી. તેથી ચેથા ગુણઠાણે જ્ઞાનનું વિરતિ નથી. તેથી જ્ઞાનની ગણતા કહી છે. ચેથા ગુણઠાણે ભકિતની પ્રધાનતા છે અને ભક્તિથી ચેથા ગુણઠાણાની શોભા છે. ભક્તિ વૈરાગ્ય, ચારિત્ર, જ્ઞાન વિગેરે મેક્ષના પંથે છે. તેમાં પણ જ્ઞા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
wwww
શ્રી પરમાત્મ જ્યોતિઃ A ૧૫ નની બલિહારી છે. શુદ્ધનિશ્ચયનયથી આત્માને શુધપગ ૫રમાત્મ પંથ છે.
ज्ञान दशा जे आकरी, तेह चरण विचारो। निर्विकल्प उपयोगमां, नहि कर्मनो चारो।।
જ્ઞાન વિના જે જીવ પ્રતિલેખના પ્રતિકમણું તપ જપની એકલી ક્રિયા કરે છે, તે અજ્ઞાન ક્રિયા છે, તેનાથી આશ્રવ થાય છે. કર્મબંધ થાય છે. તે સંબંધી “યુગની વીશી” માં નીચે મુજબ કહ્યું છે કે
नाण गुणेहिं विहिणा, किरिया संसार वट्टणी भणिया । धम्मरुइ एह वमित्ता, नाण समेया सया हुज्जा ॥१॥
શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપને ઉપગ જ સર્વ કર્મને બાળીને ભસ્મ કરે છે, અહંકાર અને મમકારને શુદધેપગ બાળીને ભસ્મીભૂત કરે છે જેમ લાકડાંને બાળી નાંખતાં અગ્નિને વાર લાગતી નથી. તેમ શુધે પગ અગ્નિથી કર્મકાણ બબી જતાં વાર લાગતી નથી. શુદ્ધ નયવાચ્ચ આત્મ સ્વરૂપ છે તેજ સાધુઓની લક્ષ્મી છે. શ્રી ઉપાધ્યાયજી તે જણાવે છે.
जेह अहंकार ममकारनुं बंधनं । शुद्धनय ते दहे दहन जिम इंधनं ॥ शुद्धनय दीपिका मुक्ति मारग भणी । शुद्धनय आथ छे साधुने आपणी ॥ १० ॥ सकलगणि पिटकनुं सार जेणे लघु । तेहने पण परमसार एहज कर्वा ॥
ओघ नियुक्तिमां एह विण नवि मटे । दुःख सवि वचन ए प्रथम अंगे घटे ॥ ११ ॥ દ્વાદશાંગરૂપ જે ગણિની પેટી તેનું પ્રાધાન્યપણું જેણે જ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રી પરમાત્મ જ્યંતિ:
હ્યુ છે. એવા દ્વાદશાંગીના જાણુને પણ શુદ્ધ નયકથીત આત્મ સ્વરૂપ પરિણમન સારમાં સાર છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મવરૂપ જ્ઞાન તેજસારમાં સાર ઉપાદેય છે. શ્રી એઘનિયુક્તિમાં નીચે મુજમ કહ્યું છે.
परम रहस्य मिसीणं, सम्मत्तगणि पिडगझरिय साराणं परिणामियं पमाणं, निथ्थय मवलंवमाणाणं ॥ १ ॥
નિશ્ચયનયથી તત્ત્વસ્વરૂપ સમજ્યા વિના કર્મને નાશ થતા નથી. અને આત્મસુખના અનુભવ આવતા નથી માટે નિશ્ચયટષ્ટિ સદાકાળ અંતરમાં ધારણ કરવી.
एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से तेएगं जाणइ.
જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે. અને જે સર્વને જાણે છે તે આત્માને જાણે છે. આત્મજ્ઞાન થતાં સર્વ જાણી લીધું, કારણ કે આત્મજ્ઞાન વિના કદી મુક્તિ મળતી નથી. ( તિઞાષામાંગમૂત્રવધનાર્ ॥)
શ્રી આગમસારમાં શુદ્ધ નિશ્ચયનયથી આત્મ સ્વરૂપ જ્ઞાન છે. તેમાં રમણતા છે. તે મેાક્ષ છે તે મતાવે છે.
ગાયા.
निध्य मग्गो मुखखो, ववद्दारो पुण कारणो बुत्तो । पढमो संवररूवो आसवहेउ तओ बीओ ||
ભાવાર્થ—શુદ્ધ નિશ્ચયનયથી આત્મજ્ઞાન રમણતાજ માક્ષનું કારણ કારણ છે. વ્યવહારનય પુણ્યનું કારણ છે. નિશ્ચયનય આત્મવર્તન સવર રૂપ છે. અને વ્યવહારનય આત્મ સસ્કૂલતનથી પુણ્ય ખાય છે. પરિણામે મધ અને ઉપચાગે ધર્મ એમાં પરિણામ અને ઉપયોગની ભિન્નતા વચારવી. શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિથી આત્મસ્વભાવમાં સ્થિર થતાં મનની ચંચળતા ટની જાય છે. ખાદ્ય પદાર્થાના સમધ ચેગે મનમાં અનેક પ્રકા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: રના વિકલ્પસંક૯૫ થાય છે તેથી જે વિક૯૫સંકલ્પને નાશ ક. ર હોય તે શુદ્ધનય સ્થાપનાનું ક્ષણે ક્ષણે સેવન કરવું. જાંગુલી મંત્રના પ્રભાવે જેમ ક્ષણમાં સર્પનું વિષ નાશ પામે છે તેમ જ શુદ્ધ નિશ્ચયનય દષ્ટિરૂપ જાંગુલી વિદ્યાના પ્રભાવે મેહ સર્પનું વિષ ઉતરી જાય છે, આત્મસ્વરૂપની શુદ્ધ દષ્ટિથી મોક્ષ નગરીમાં સુખપૂર્વક ગમન કરી શકાય છે. પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માં શુદ્ધ નિશ્ચયનય દષ્ટિની ભાવના અત્યંત ઉપકારી છે. આ ત્મા પોતાના સ્વરૂપની કિયા જ્યારે કરવા માંડે છે ત્યારે આશ્રવની ક્રિયાને સ્વતાવિલય થાય છે. આથવાની ક્રિયાનું જે મન ની ચંચળતાથી છે, આત્મષ્ટિ થતાં અને આત્મભાવના થતાં
દયિક ભાવની દષ્ટિથી દેખવાનું બંધ થાય છે, તેથી આત્મા કર્મને બંધ કરતાં અટકે છે, આત્મજ્ઞાન દષ્ટિથી અંતરમાં રમણતા રાખી જે ભળે શરીરાદિક યુગે ખાય છે, પીવે છે, તે પણ તેઓ અંતરથી બંધાતા નથી, લેપાતા નથી. તેમની જલ પંકજની પેઠે અંતરથી ભિન્ન દશા વર્તે છે. તેથી તેઓ જીવનમુક્ત સ્થિતિના અને પ્રાપ્ત કરે છે. અને અંતે તેઓ જીવન મુક્ત થાય છે. અને અંતે પરમાત્મા કેવળ શુદ્ધ સ્થિતિને સાદિ અનંતમાભંગે વરે છે, વડના નાના સરખા બીજમાં જેમ એક મોટા વૃક્ષ તરીકે થવાની શક્તિ રહી છે તેવી જ રીતે આત્મામાં પણ પરમાત્મ થવાની શક્તિ રહી છે, આત્મામાં ઉપશમભાવે પણું ઘણું શક્તિ છે, તેમ પશમ ભાવે પણ ઘણુ શક્તિએ રહી છે ક્ષાયિક ભાવે અનંત શક્તિ રહી છે. આત્મની શક્તિની પૂર્ણતારૂપ પરમાત્મપદ પોતાનામાં જ રહ્યું છે. લણની પૂતળી સાગરને પત્તો લેવા જતાં પોતે સાગરરૂપ બની જાય છે તેથી તે બહિર આવીને પિતાનું વર્ણન કરી શકતી ન થી. તેવી જ રીતે આત્મા પરમાત્મરૂપ થવાથી તે પિતાનું પૂર્ણ રૂપ વાણુથી અગેર છે તેને શી રીતે કહી શકે, શુદ્ધ નિશ્ચયનયની આત્મભાવના દઢ થતાં પિતાને અનુભવ થાય છે. પિતા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી પરમાત્મ જ્યંતિ:
ના સ્વરૂપના જ કેવળ અપ્રમત્તપણું: જ્યાં ભાસ થાય છે ત્યાં આનંદનો પાર રહેતા નથી, જ્ઞાની અનુભવ ભુવનમાં શુદ્ધ નિશ્ચય દૃષ્ટિના ચાગથી મ્હાલે છે, પરમાત્માની પ્રાપ્તિ માટે આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્થિર ઉપયાગથી વર્તવું જોઇએ. પેાતાના શુ* ઉપયાગ વર્તતાં પર જડ વસ્તુને ઉપયેાગ ક્યાંથી રહે. જા પણ રહે નહીં. આવી શુદ્ધ ઉપયાગની એક ધારાને સમાધિ કહેછે. परमात्मानी प्राप्ति समाधिथी छे.
આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણા છે તેમાંજ ચિત્તને સ્થિર કરવું. અને આત્માના સ્વરૂપમાં શુદ્વાપયોગથી રમણતા કરવી, તેને સહજ સમાધિ કહી છે. આવી સહજ સમાધિમાં વર્તતે આત્મા પોતે પરમાત્મા અને છે, અશુદ્ધ સુવણ જેમ મેલ જવાથી નિર્મળ સુવર્ણ તરીકે પ્રકાશે છે, તેવીજ રીતે અશુદ્ધ આત્મા પણ અશુદ્ધતાના નાશ કરી શુદ્ધાત્મા કે જેને પરમાત્મા કહે છે તે રૂપે પ્રકાશે છે, પરમા માને માહિર ખાળે છે તે કસ્તુરીયા મૃગની પેઠે ભૂલે છે. માટે પરમાત્માને અંતરમાં ખાળે, આત્મા તેજ પરમાત્મા જ્ઞાનયોગથી માલુમ પડશે.
अज्ञानजीवो परमात्माने अन्यत्र शोधे छे.
અજ્ઞાન જીવે એમ ધારે છે કે, આત્મા તે પરમાત્મા હાય ! એમ અલ્પબુદ્ધિથી શંકા કરે છે. સદ્ગુરૂના એપથી અ જ્ઞાતિ જીવા પણ આત્મા તેજ પરમાત્મા છે અને કર્મના યાગથી. તે શરીરમાં વસેલા છે એમ માને છે.
राजाने तो रंक गणीने, करी नहि सारवार, रंकने राजा मानी वेठो, धिक पडयो अवतार. અંતર ધન વાયુંરે, મોટો જુ અન્યાય છે. નેવાનું ॥ लोहचणानुं भक्षण करवुं, जेवुं ए मुश्केल; तेवुं आत्म स्वरूपे ध्यावुं नथी बाळकनो खेल;
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નૈતિક
कोइक जीव समजे. बुद्धिसागर गाय छे || नेवानुं पाणी मोरे व्हाला चायुं जाय छे, दुनिया मन अवळुरे, सवळु सन्त गाय छे,
For Private And Personal Use Only
૧૯
અજ્ઞાન યાગે આત્મા રાજા સમાન હતા તેનેતેા રક ગણ્યા તેનુ ધ્યાન તેની ભક્તિરૂપ સારવાર કરી નહી. ક સમાન જે શરીર તેને રાજાની પેઠે પૂજ્ય માની તેનામાં દુઃખી થયા. તેના માટે હજારા રૂપૈયા ખરચ્યા. શરીર ભાગમાં લાખા રૂપૈયા ખરચ્યા. પણ જરા માત્ર વિચાર કર્યેા નહીં કે શરીર ઉત્તમ છે કે શરીરની અંદર રહેલે આત્મા ઉત્તમ છે. શરીર પૂજ્ય છે કે આત્મા પૂછ્યું છે જરા માત્ર પણ આત્માના સ્વરૂપના વિ ચારથી વિવેક કર્યા નહીં. તેથી આત્માનુ ધન પાતે ભૂલ્યા. આડા માર્ગે પાતે વાળ્યે. એ માટે અન્યાય થયેા. માટે હુવે જ્ઞાનષ્ટિથી જોતાં અજ્ઞાન ચેાગમાં જે જે કર્યું.જે જે કરાવ્યું. તે સર્વથી સર્યું. તેનુ' સ્મરણ કરવાના કરતાં હવે તેા આત્માના શુદ્ધ સ્વરૂપતુ' સ્મરણ કરવું તેમાં જ મારૂ હિત છે. એમ પ્રત્યક્ષ જણાય છે. લાઢાના ચણા ચાવવા જેમ મુશ્કેલ છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી પણ મુશ્કેલ છે, રાધાવેધ સાધવા સહેલ છે. પણ શુદ્ધ નિશ્રય દૃષ્ટિથી આત્મા સ્વરૂપમાં વર્તવુ મુશ્કેલ છે, આત્મા સ્વરૂપના પૂર્ણ રાગી વૈરાગી ત્યાગી પુરૂષો શુદ્ધ દષ્ટિથી રાગ દ્વેષનું શેર હઠાવી આત્મધ્યાન કરી પરમાત્મપદને પામે છે. આત્મ જ્ઞાની જને શરીર વાણી મનની ક્રિયામાં ધર્મ માનતા નથી, માટે ત્રણ ચેાગથી મિન્ન આત્મસ્વરૂપમાં અખંડ ધ્યાન સંતતિથી રમી અનત ભવનાં ધૃત કર્મને ક્ષય કરે છે. કમાવ રણના ક્ષય થવાથી આત્માના સ્વાભાવિક ગુણાના પ્રકાશ થાય છે. શુદ્ધાત્મ દૃષ્ટિથી સમાધિની ચેગિયા પ્રાપ્તિ કરે છે અને અખડાનંદ ભાગવે છે. જે ભળ્યે શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી આત્માનું ધ્યાન કરતા નથી, તેઓ આત્માનંદાનુભવના આસ્વાદ લેઇ
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયોતિ:
શકતા નથી. ગિ શુદ્ધાત્મ ધ્યાનથી ક્ષણે ક્ષણે અખંડાનંદની ખુમારીમાં મહાલે છે. સહજ સમાધિના સુખના દરિયામાં ચેગિને આત્મા ઝીલે છે. ચેસઠ ઈન્દ્ર તેમજ ચાર : નિકાયના દેવતાઓ તથા વાસુદેવ ચકવતિ બળદે ત્રણ કાલને ભેગા કરવા. દેવતા સુરેન્દ્રાદિનું ત્રણ કાળનું સુખ ભેગું કરીએ તે પણ આત્મજ્ઞાનીને સમાધિમાં એક ક્ષણમાં જે સત્ય સુખ પ્રગટે છે તેના આગળ દેવતા, ઈન્દ્રનું સુખ એક બિંદુ જેટલું પણ નથી. આત્માના સત્યના સુખના ભક્તા ગિ આવી દશા પામીને કેમ ઈન્દ્ર, ચંદ્ર ચકવતિના પદની ઈચ્છા કરે; અલબત કરે નહીં. છાબંસ્થા વસ્થામાં પણ ગિને ધ્યાનથી આત્માના સુખને સાક્ષાત્કાર થાય છે. આત્માના સુખનો અનુભવ છે તે પંચ ઇન્દ્રિ અને મનથી ન્યા છે. આત્માથી જ આમ સુખ વેદાય છે માટે અપેક્ષાએ આમ સુખને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સ્થાવસ્થામાં ધ્યાનમાં ગિ આનંદની ખુમારીમાં ઝોલે છે. રાત્રી અને દીવસ ચાલ્યા જાય છે તેનું પણ ભાન રહેતું નથી. આત્મારૂપ પરમામાના ધ્યાનમાં રાધિપગથી તલ્લીન રહે છે. પરમાત્માના સુખનો અનુભવ પામી ચેગિ જગને તૃણવત્ ગણે છે. આ ત્માની ધૂનમાં અવધૂત જેવા બનીને શરીરાદિ જગતનું ભાન ભૂલી જાય છે. જ્યારે બાહિરૂ દશાસન્મુખ મન થાય છે ત્યારે તેમને ગમતું નથી. બાહ્યદશાની વાતોમાં ગિને આનંદ પડતો નથી તેથી કે તેમની આગળ વિકથા કરે છે તો તેમને વિકથાઓ પસંઢ પડતી નથી. આત્મવસ્તુમાં જ આનંદાદિ ગુણ રૂપ ધર્મ માને છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને નિર્ધાર થવાથી બાહ્ય જંજાળમાં ફસાતા નથી. બાહ્ય ઉપાધિના સંગે કદાપિ કર્મના સંગે આવી પડે છે તે પણ શુદ્ધ દ્રષ્ટિથી આત્મ ભાવનાની ઉચ્ચ કેટીને ત્યાગ કરતા નથી.
लाभा लाभे सुखे दुःखे जीविते मरणे तथा स्तुति निन्दा विधाने च साधवः समचेतसः॥
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૧
લાભમાં, અલાભમાં સુખમાં, દુઃખમાં, જીવિતવ્યમાં, મર ણુમાં સ્તુતિ કરનાર ઉપર, નિદા કરનાર ઉપર, સાધુસંત પુરૂષ સમચિત્તવાળા રહે છે. આવી સમચિત્તની ઉચ્ચ ભાવનાને ચાગિયા સદા કાળ સેવે છે. અને ઉચ્ચ ભાવનાથી પરમાત્મ પદ્મને સહેજે વરે છે. પોતાનામાં પરમાત્મપણુ' છે. એમ શુદ્ધાત્મ દૃષ્ટિથી સહે જે જાણે છે. ચેગિયાના શુદ્ધામ ધ્યાનનું સ્વરૂપ નીચેના પદથી
ચા,
જાણવું.
समाधिं पद.
ध्यानमां समाधि मने लागीरे, निर्मल ज्योति झट जागी; झरमर झरमर मेहुला वरसे, झीणी झोणी विजळी प्रकाशीरे ध्यान. चंद्रमानुं तेजथकी जे न्यारु, प्रगटयुं छे तेज तो विलासीरे.व्या. १ निन्द्रा न आवे मने भोजन न भावे, सुखनी खुमारी निस आवेरे; ज्यां त्यां जो त्यांहि छबीलोज भासे, जेना ज्ञानमां लोकालोक મારે ધ્યાન. ૨ शुक्ल ध्यान अनुभवनीरे छाया, भूल्यो गयो हुं काया मायारे; रास रमे छे शुद्ध चेतना प्यारी, जीव साथै सुखकारीरे ध्यान. ३ अन्तर दृष्टिथी नयणे में निरख्यो, शुद्धरूप जोइ हरख्योरे ध्यान. बुद्धिसागर योगिजन एम गावे, वीरला समाधि पद पावेरे. ध्या.४
શુદ્ધાત્મ દષ્ટિવાળા ચેાગિયા શુદ્ધામ પ્રદેશોમાં પ્રવેશીને અંતરના ઉદ્ગારરૂપ વીણાથી મધુર ગાન કરે છે. તેવા ચેગિચેની સ્થિતિ સમાધિપદ્યમાં વર્ણવેલી વાંચી તેને અનુભવ કરવા પ્રયત્નશીળ થવું. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે ઉઠેલા આત્મ સાધકો પરમાત્મરૂપ બની અનંત લક્ષ્મીનેા પ્રાંતે સાક્ષાત્ સમયે સમયે ભેગ કરે છે. આવી પરમાત્મદશાની સ્થિતિ પ્રાપ્ત કરવા સર્વ મનુષ્યે ઈચ્છા કરે છે. પણ પ્રયત્ન વિના કાર્ય સિદ્ધિ થતું નથી, આત્માના ઉદ્યમ કરવા જોઇએ, આત્મભાગ આપ્યા વિના
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
શ્રી પરમાત્મ જ્યોતિ:
ખરેખર કાઇ કાર્ય સિદ્ધ થતું નથી. હું પરમાત્મા છુ ‘ અહં પ્રહ્માસ્મિ ’ એટલુ મેલ્યા કે કાઈ પરમાત્મ પદ્મ હાથમાં આવતું નથી. આત્મામાં જ સદાકાળ રમવું જોઇએ. પ્રમાદ દાના પરિ હાર કરી સ્વસ્વરૂપ ઉપયેગમાં રહેવું જોઇએ, એક શ્વાસેાશ્ર્વાસ પણ આત્માના ઉપયાગ વિના પરભાવમાં ગાળવા જોઇએ નહીં. એક ક્ષણ માત્ર પ્રમાદ કરવા જોઇએ નહી. નિમિત્ત કારણને અનુ વલ'ખી ઉપ-દાન કારણની શુદ્ધિ કરવી જોઇએ. આત્માના ધર્મ ઉપર અનહદ પ્રેમ થવા જોઇએ, કોઇની નિદામાં ન પડવું જેઇએ. સન્ત પુરૂષાને કલ્પવૃક્ષથી પણ અધિક ગણી સેવવા જોઇએ. તન, ધન, સ્ત્રી, પુત્ર પરિવારમાંથી સુખની બુદ્ધિ ટળવી જોઇએ. સંસારમાં આત્મા વિના અન્યત્ર સુખ નથી. એમ નિધાર થવા જોઇએ, સસારમાં કમના ચેગે કોઈ ગમે તેમ કહે તે પણ તેમાં હર્ષ શેક ન થવા જોઇએ. જ્ઞાન અભિત વૈરાગ્યની પ્રાપ્તિ થવી જોઇએ, સાંસારિક જડ વસ્તુની કલ્પેલી લક્ષ્મી રહે અગર નષ્ટ થાય. તા પણ તેથી હૃદયમાં હર્ષ શેકની લાગણી ન થાય. સંસારમાં કાઈના પ્રતિ ઉપકાર કરવામાં આવે તે તે ધણી મને પાછે ઉપકાર કરશે, ના મારા ગુણ ગાશે, વા મારા ઉપકાર તળે દટાશે એવી બુદ્ધિ ન થવી જોઇએ, માન, પૂજા, કીર્તિની લાલચ ન થવી જોઇએ, દોષીને દેખીને પણ તેના ઉપર અરૂચિની લા ગણી ન થવી જોઇએ. પેાતાના આત્મા સમાન સર્વ જીવને જા ણવા જોઇએ. આત્મ પ્રેમથી નિષ્કામ ભક્તિ થવી જોઇએ. સુખ દુખમાં આત્મશ્રદ્ધાને નાશ ન થવા જોઇએ. જડ વસ્તુથી ત્રણ કાળમાં જરા માત્ર પણ સુખ મળનાર નથી એમ પૂર્ણ શ્રદ્ધા થ વી જોઇએ. દુનિયામાં મારૂ નામ નીકળે એવી માયાબુદ્ધિને નાશ થવા જોઇએ. નવ પ્રકારની આત્મભક્તિ ઉપર પૂર્ણ પ્રેમ પ્રગટવે જોઇએ, અને સદ્વિચાર પ્રમાણે અન્તરમાં રમણતા રૂપ આચાર પણ પ્રગટવા જોઇએ. આ પ્રમાણે અધિકારી થતાં પરમાત્માની સ્થિતિના અધિકારી થવાય છે. આ જગમાં રાજાની પદવી સ·
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩.
શ્રી પરમાત્મ જ્યોતિઃ હેલ છે. રાજ કરતાં પણ મટી ચક્રવાતની પદવી મળવી સહેલ છે, ચકવાતથી મોટી દેવતાની પદવી મળવી સહેલ છે, દેવતાએના સ્વામીની પદવી સહેલ છે. પણ સર્વ કરતાં મોટામાં મોટી પરમાત્માની પદવી મળવી મુશ્કેલ છે. સર્વવિભાવિક પદવીઓ કરતાં પરમાત્માની પદવી સ્વાભાવિક છે. આત્માની પદવી ખરેખર પરમાત્મ સ્વરૂપમય થવું તે છે. પુણ્યના ગે જે જે પદવીઓ મળે છે તે આત્માની મૂળ પદવી નથી. માટે ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને સુરેન્દ્રની પદવીમાં શે મેહ કરે. વળી વિચારવાનું કે જગમાં જે જે રાજ્યસત્તા ધન વિગેરેથી પદવીઓ કપાએલી છે તે ક્ષણિક છે સદાકાળ રહેવાની નથી. માટે ક્ષણિક પદવીઓના મેહમાં કણ જ્ઞાતા પુરૂષ મેહ કરે ! અલબત કઈ જ્ઞાતા પુરૂષ મેહ કરે નહીં. સ્વસ સમાન સાંસારિક ક્ષણિક સુખની આશાને જ્ઞાતા પુરૂષે તજી દે છે. પરમાત્મ પદવી સિવાય કેઈપણ પદવીમાં નિત્ય સત્ય સુખ નથી, નિન્દ્રાનિંદા વિગેરે દશામાં આત્માના સત્ય સુખને ભેગ થતું નથી. શાસ્ત્રમાં ચેતનની ચાર પ્રકારની ચેતનાની દશા બતાવી છે. તેમાં કઈ કઈ દશામાં સત્ય સુખ સમાયેલું છે તે બતાવે છે.
चार छ चेतनानी दशा अवितथा, बहु शयन शयन जागरण चोथी तथा मिच्छ अविरत सुयत तेरमे तेहनी, आदि गुणगणे नय चक्र मांहे गुणी ॥ २॥
ચેતનાની ચાર દશા છે. ઘોર નિદ્રાને “બહુ શયન દશા” કહે છે. ચક્ષુ મીંચવા રૂપ બીજી “શયન” દશા જાણવી, કાંઈક જાગવા રૂપ ત્રીજી જાગ્રત દશા જાણવી. ચેતનાની સદાકાળ નિત્ય જાગૃતિ જેમાં રહે છે તેને ચેથી “બાહુજાગૃતિ દશા” કહે છે.
“બહુશયનદશા” મિથ્યાત્વગુણ સ્થાનકથી ત્રીજા પર્યત વર્ત છે. બીજી “શયન અવસ્થાની” આદિ ચેથા અવિરતિ સમ્યમ્
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: દષ્ટિ ગુણગણાથી જાણવી. ત્રીજી “જાગ્રત અવસ્થાની આદિ અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકથી જાણવી. ચેથી બહુ જાગરણ અવસ્થાની” આદિ તેમા સગી ગુણસ્થાનકથી જાણવી. પ્રથમ બહુરાયન દશામાં આત્માના સત્ય સુખને ગંધ પણ નથી. બીજી શયનદશા છે તેમાં આત્માના નિત્ય સુખને અનુભવ આવે છે. ત્રીજી જાગ્રત દશામાં આત્માના સુખને વિશેષતઃ અનુભવ ભેગ થાય છે. જેથી અતિ જાગ્રત અવસ્થામાં ક્ષાયિક ભાવે આત્માના નિત્ય સુખને ભેગા થાય છે. આત્મા શાયિક ભાવથી તે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે ત્યારે તે પરમાત્મા કહેવાય છે. પરમાત્મા શુદ્ધ સ્વરૂપને કર્તા છે પણ અશુદ્ધ સ્વરૂપને કર્તા નથી. અજ્ઞાન ફોધ, માન, માયા, લેભ, માયા, રતિ, અરતિ, નિન્દા, શોક, અ લીકવચન, પ્રાણિવધ, પ્રેમકીડા, હાસ્ય, મૈથુન, વિગેરે દેશો પર માત્મામાં નથી. પરમાત્માઓ જગત્ની ઉત્પત્તિ અગર વિલય કરતા નથી. તેમજ પરમાત્માઓ જ્યારે સિદ્ધ સ્થાનમાં બિરાજે છે ત્યારે તેઓ જન્મ મરણાતીત વર્તે છે. કેટલાક કહે છે કે પરમાત્મા લેકોના કલ્યાણ માટે અને દૈત્યના ક્ષય માટે દુનિયામો પાછા અવતાર ધારણ કરે છે. પણ સમજવાનું કે પરમા તમાની ફાયિક ભાવની પૂર્ણ અવસ્થામાં જન્મ, જરા, મરણ કંઈ પણ હોતું નથી. કર્મના ચોગે જન્મ, જરા અને મરણ થાય છે, કર્મના સંપૂર્ણ નાશથી સંપૂર્ણ પરમાત્માવસ્થા પ્રગટવાથી પશ્ચાતું જન્મ, જરા, મરણ વિગેરે કંઈ પણ હોતું નથી. અખંડ શુદ્ધ ચતન્યમય પરમાત્મપદ અંતરમાં વિદ્યમાન છે. તેમાંથી કંઈ પણ ઓછું થતું નથી. વસ્તુગત્યા પરમાસ્પદ નિર્વિકાર છે. પરમાત્માનું સ્વરૂપ કોઈનું અવલંબન કરીને રહેતું નથી. માટે તે નિરાધાર કહેવાય છે. પરમાત્માનું સ્વરૂપ કળી શકાતું નથી માટે અકળકળાવાળું પરમાત્મપદ કહેવાય છે. પરમાત્મપદ ચર્મ નયનથી દેખી શકાતું નથી. ચર્મ નયનથી પુદ્ગલ વસ્તુ દેખી શકાય છે. પણ પરમાત્મા દેખી શકાતા નથી. પણ ચર્મનયનથી દેખવાની શક્તિ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૫
જેનામાં રહી છે તે જ સત્તાએ પરમાત્મા છે. કાળા, નીલા, શ્વેત, રકત વિગેરે અનેક જડ પદાર્થાને દૃષ્ટા આત્મા તે જ પરમાત્મ છે. પણ દૃશ્ય વસ્તુએ કૉંઇ આત્મા નથી. તેમ સુગધ અને દુર્ગંધ વસ્તુએ આત્મા નથી પણ સુગધ અને દુર્ગંધને જાણનાર આત્મા તેજ પરમાત્મા છે. મિષ્ટ, કટુ વિગેરે રસને જાણનાર આત્મા તેજ પરમાત્મા છે પણ મધુરાદિ રસવાળી વસ્તુઓ તેા જડ છે. તે કઇ આત્મા નથી. આડ પ્રકારના સ્પર્શવાળી વસ્તુઓ આત્મા નથી. પણ આઠ પ્રકારના સ્પર્શને જાણનાર આત્મા તેજ પરમાત્મા છે. શબ્દ જે સાંભળવામાં આવે છે તે જડ છે. પુદૂગલ છે. તેથી શબ્દ આત્મા નથી. પણ શબ્દને સાંભળનાર અને વિચાર કરનાર આત્મા તેજ પરમાત્મા છે. ચારાશી લાખ ચેાનિના સર્વ જીવે પરમાત્મા છે. આત્મા તેજ પરમાત્મારૂપ છે. પણ જે અજ્ઞા ની છત્ર છે, તે બ્રાંતિથી વસ્તુ સ્વરૂપ સમજી શકતે નથી. આ ત્માની અનંત શક્તિયા આત્મામાં જ રહી છે. પરમાત્માવસ્થામાં પણ ક`ઇ મહારથી શક્તિયેા આવતી નથી. આત્માની શકિતયા સપૂર્ણ ખીલે છે તે અવસ્થાને પરમાત્માવસ્થા કહે છે
ઉત્તમ જ્ઞાતા પુરૂષો આ પ્રમાણે પરમાત્માસ્વરૂપ સમજી અં તરમાં શોધ કરે છે. આત્મપ્રેમ સર્વ જીવા ઉપર કરે છે. ફાઇનુ પણ જીરૂ ઈચ્છતા નથી. પરમાત્મપદ સ્વરૂપ કંઈ જરા માત્ર પણ આત્માથી ભિન્ન નથી. છીંપમાં રૂપાની બુદ્ધિથી મનુષ્ય બ્રાંત અને છે તેમ જડ વસ્તુમાં પરમાત્મબુદ્ધિથી મનુષ્ય બ્રાંત અને છે, જ્યારે પુરૂષને મિથ્યાબુદ્ધિ ટળી જાય છે. ત્યારે છીંપમાં રૂપાની બુદ્ધિ રહેતી નથી. તેમજ જડ વસ્તુમાં આત્મબુદ્ધિ રહેતી નથી. કાઠીમાં રહેલા પુરૂષ જેમ કાઠીથી ભિન્ન છે. તેમ સાત ધાતુથી બનેલા ક્ષણિક દેહમાં વસનાર પરમાત્મા પણ શરીરથી ભિન્ન છે. ભૂતકાળમાં અનંત શરીર ધારણ કયા, અનંત નામ ધારણ કથા પણ વર્તમાન કાળમાં તે જે શરીર દેખાય છે તે એક છે. ભૂતકાળનાં અનંત શરીર તથા નામ પણ નથી. વર્તમાન કાળમાં
૪
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ શરીર અને જે નામ છે. તે ભવિષ્ય કાળમાં રહેનાર નથી. નામ અને શરીર ક્ષણિક છે. પણ વસ્તુ છે. તેથી તેના ઉપર મેહ કરે અયુકત છે. ત્રણ કાળમાં નામ રૂપ પિતાનાં થતાં નથી. વધુ સ્થિતિ આ પ્રમાણે છતાં પણ અજ્ઞાનથી જ જીવ પરવસ્તુના મેહમાં શુદ્ધ બુદ્ધ પરમાત્માને ભૂલી જાય છે અને તેથી સત્યાનંદને ભેગ કરી શકતા નથી. આત્મામાં જ પરમાત્મા છે, અનંતાત્માઓ તે જ અનંત પરમાત્મા છે. પરમાત્માના બે ભેદ છે. તિરહિત પરમાત્મા અને બીજા વ્યકત પરમાત્માઓ. જે આત્માઓને કર્મનાં આવરણ છે. તેઓની શક્તિ અપ્રગટ હોવાથી તિરહિત પરમાત્માઓ કહેવાય છે. અને જે આત્માઓની સકળ કર્મનો ક્ષય થવાથી સંપૂર્ણ શક્તિ પ્રગટી છે તે “વ્યક્ત પરમાત્માઓ” કહેવાય છે. સંગ્રહનયની સત્તાથી જોતાં તિરહિત પરમાત્માઓ અને “વ્યક્ત પરમાત્મા” આ સરખા છે. સર્વ આત્માઓમાં પરમાત્મ શક્તિ રહેલી છે. પિતે “આત્મા” તેજ પરમાત્મા છે. એવી ઉચ્ચ ભાવનાના અભ્યાસથી સર્વ શક્તિ પ્રગટ થાય છે, જે પિતાને કંગાલ ધારે છે તે ઉચ્ચ પરમાત્મા બની શકતા નથી. જેવી આત્માની વૃત્તિ હોય છે તે તે બને છે. આત્માની વૃત્તિ નીચ હોય છે તે તે નીચ બને છે અને આત્માની વૃત્તિ ઉચ્ચ હોય છે તો તે ઉચ્ચ બને છે, કે ચૈત્રને કહે કે ભાઈ ચૈત્ર તું તે સુખી છે. હારૂ જીવન આનન્દમય છે. ત્યારે ચૈત્ર પિતાના અજ્ઞાનથી કહેનારને કહે છે કે-હે ભાઈ હું તે મહા દુઃખી છું મારૂ જીવન દુઃખમય છે. મારા જે કઈ દુઃખી નથી. આવી તેના આત્માની વૃત્તિ થવાથી મહા દુઃખી થાય છે. અને દુઃખમય વૃત્તિ કરવાથી દુઃખ થાય એવી સામગ્રી તેને આવી મળે છે. અર્થાત અજ્ઞાન તેજ તેને દુઃખની મોટામાં મોટી સામગ્રી સંમુખ રહે છે માટે આત્માના શુદ્ધ સ્વભાવ વિના પરભાવની દુઃખ ગ શોક કંગાલ વિગેરેની વૃત્તિને સેવવી નહીં. પરભાવની કલ્પનાને મને નમાં રમાવવાથી આત્મા નીચ વૃત્તિવાળો બને છે. અને તેથી
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૭.
નીચ અવતાર ધારણ કરવા પડે છે. અને નીચપણની સામગ્રી પ્રાપ્ત થાય છે. માટે શુદ્ધ ભાવના સદાકાળ ભાવવી. પ્રારબ્ધ કર્મ ના ચગે અનેક પ્રકારની બાહાની નીચ સ્થિતિ હોય, દુઃખમય સ્થિતિ હોય તે વખતે પણ અંતરથી હું દુઃખી નથી. હું સુખમય છું. કર્મને ઉદય દુઃખરૂપ વેડું છું, તે હું નથી. કર્મના ઉદયથી અનેક પ્રકારનાં સંકટ વેઠું છું. તે પણ તે સંકટથી હું જ્યારે છું, સંકટ જે કર્મથી પ્રાપ્ત થયાં તે કર્મથી પણ હું જ્યારે છું. માટે પરભાવની અવસ્થાને પોતાની કેમ માનું. હું સુખી છું, મારૂ સુખમય સ્વરૂપ છે. સત્તાથી હું સિદ્ધ પરમાત્મા સમાન છું. માટે ખાદ્યના ઉપાધિ પ્રસંગમાં પણ જલપંકજવતું સદા હું જ્યારે છું. કેઈની પાસે ધન, ધાન્ય વિગેરે બાહ્ય લક્ષ્મી વિશેષ હોય. અને તેવી બાહ્ય લક્ષમી મારી પાસે વિશેષ નથી. તેથી હું નિધન નથી. મારૂ જ્ઞાનાદિક અનંત ધન અંતરમાં ભર્યું છે, તે જ ખરેખરું સત્ય ધન છે તે તો મારા આત્મામાં છે, હું તે સત્ય ધનથી ભિન્ન નથી, જ્યારે અનન્ત ધન મારી પાસે છે તે પેલા બાહ્ય ઉપાધિરૂપ લક્ષ્મીવાળા શેઠીયાથી હું પિતાને કેમ ગરીબ બ્રાંતિથી માનું. અલબત માનું નહિ. તેમજ કોઈ બાહ્ય દુનિયા દેશને ઉ. પરી રાજા હોય ત્યારે અજ્ઞાની જીવ વિચારે કે એ માટે છે, એ રાજા છે હું પ્રજા છું. એ સત્તાવાનું છે. મારામાં સત્તા નથી, આવી મિથ્યા કલ્પનાઓથી અજ્ઞાની જીવ નીચ વૃત્તિને ધારણ કરી નીચ બને છે. વસ્તુતઃ વિચાર કરશે તે માલુમ પડશે કે પુગલના સ્કંધરૂપ પુણ્યનાં દલીક તે રાજાને લાગ્યાં છે તેથી તે બાહ્ય સત્તાને ભેગવે છે. અને અંતરસત્તાના સામું જેતે નથી. પુણ્યની મેટાઈ ક્ષણિક છે. શુદ્ધ નિશ્ચયનય દષ્ટિથી વિચારતાં બાહ્ય સત્તાથી મેટાઈ માનવી તે એક જાતની ભ્રાંતિ છે, પુણ્ય એ જડ વસ્તુ છે. પિતાને ધર્મ નથી. માટે તેમાં શે મોહ કર. પુણ્ય સેનાની બેડી છે. અને પાપ છે તે લેઢાની બેહે છે, પુણ્ય છે તે છાયા સમાન છે, અને પાપ છે, તે તાપ સમાન છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ પુણ્ય, પાપ વસ્તગત્યા જડ પુગલ સ્કવે છે. તેમાંથી એકમાં સુખની બુદ્ધિ અને પાપમાં દુઃખની બુદ્ધિ માની રાગદ્વેષ કરે તે આત્માને ઘટે નહીં. જડ વસ્તુ એક સરખી છે. તેથી પુણ્ય પાપ ને ભક્તાઓ બને જે જ્ઞાની ન હોય તો એક સરખા છે અને જે અંતરથી આત્માને પરમાત્મા જાણે પરમ સંતોષને ધારણ કર્યો હોય તો તેઓ ઉચ્ચ છે. રાજાની બાહ્ય અદ્ધિ તે કઈ આ માની વસ્તુ નથી તે કેમ રાજાને માટે માનવ અને પિતાના આત્માને નીચ માન. એમ નીચ ભાવના કરવી ઘટે નહીં. શરીરમાં રહેલે આત્મા રાજાઓને રાજા અને ત્રણ ભુવનમાં પૂજ્ય છે. આત્મામાં અનંત સુખ છે. જ્યાં સુખ છે ત્યાં મેટાઈ છે. માટે આત્માની અન્તર રૂદ્ધિને જોતાં હું ઉંચ્ચ છું, અનંત સુખ ૫રિપૂર્ણ હું છું. પુષ્ય અને પાપથી રહીત હું છું. માટે પુણ્ય પાપની ક્રિયાઓ કરવી મને એગ્ય નથી. તેમ જ પુણ્યની કરણથી દેવલોક વિગેરેનાં સુખ ઈચ્છવા તે પણ મને ઘટે નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે પુરૂ દેવલોકાદિકનાં સુખ માટે ધર્મ ક. રણ કરે છે તે પુરૂષે ચિંતામણિ રત્નને ફેંકી કાંક હસ્તમાં ઝાલે છે. પુગલ ભાવની ત્રિગથી થતી ક્રિયા પણ આત્માની નથી. માટે મનની કિયામાં પણ અહંભાવ, મમભાવ પ્રત્યય ક. ર યુક્ત નથી. વાણીની ક્રિયા પણ શુદ્ધાત્માની નથી તે નાહક મારાપણુની બુદ્ધિ ક૨વી નથી. તેમ જ શરીરની ક્રિયા પણ આત્માની નથી શરીર હાલે ચાલે તેથી કંઈ આત્માને ધર્મ સધાતું નથી. સાપેક્ષ બુદ્ધિથી જોતાં એ ત્રણ ચોગ આત્મ ધર્મ સાધનમાં કથંચિત્ નિમિત્ત કારણરૂપ છે. પણ સમજવાનું કે ત્રણ રોગની ક્રિયા તે આત્માની ક્રિયા નથી. ત્રણ યુગના ગમે તેટલા ભેદ કરો પણ તે સર્વ રોગથી આત્મા ભિન્ન છે. બાળ જીવ ત્રણગની ક્રિયાને જ ધર્મ માને છે અને જ્ઞાનીજીવ આત્માની શુદ્ધ ક્રિયાને ધર્મ માને છે. ત્રણ ભેગમાં પણ ઈષ્ટ બુદ્ધિની કલ્પના કરવી યુક્ત નથી. સારાંશમાં સમજવાનું કે, ત્રણ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૯
યોગ તથા ત્રણ ચેગની અનેક ક્રિયાઓમાં મારાપણાની બુદ્ધિ ધારણ કરવી નહીં, ક્ષણે ક્ષણે ત્રણ યાગથી ભિન્ન એવા આત્માનુ ક્ષણે ક્ષણે ધ્યાન ધરવું. ભવ્યેએ યાદ રાખવું કે, ત્રણ યાગમાં પણ મનેયાગ મળવાનૢ છે. મનની મરજી પ્રમાણે શરીર હાલે ચાલે છે. મન ચલાવે છે તે શરીર ચાલે છે. મન શરીરને જ્યાં લેઇ જાય ત્યાં જાય છે. વાદળાને વાયુ ઇચ્છિત સ્થાનમાં ખેચી જાય છે. તેવી રીતે મન શરીરને ખેંચે છે અને વાણીને પણ પેાતાના હુકમ પ્રમાણે પ્રવર્તાવે છે. મન સદાકાળ વિકલ્પ સક૯૫ના ઘોડા દોડાવે છે. ઘેાડાના વેગ પણુ મનના વેગની આગળ હિંસામમાં નથી. વિદ્યુત્ વેગ પણ મનના વેગની આગળ હિસા અમાં નથી. મન આત્માને પણ ઘસરડે છે. જે કાર્ય ન કરવાનાં હોય તે પણ આત્માની પાસે કરાવે છે. આત્માને સન નરકગતિમાં લેઈ જાય છે. આત્માને મન તિર્યંચની ગતિમાં લેઈ જાય છે. અળવાન એવું મન આત્માને મનુષ્યગતિમાં ખેચી લેઈ જાય છે આત્માને મન દેવગતિમાં લેઇ જાય છે. ચારાશી લાખ જીવ ચેનિમાં અન`તિવાર પરિભ્રમણ કરાવનાર મન છે–કામ, ધ, લાભ, મેહ, માયા, મત્સર વગેરે દુર્ગુણાનું ઘર મન છે. મનનું ચાદરાજ લાકમાં પ્રમલ રાજ્ય પ્રવર્તે છે. યુદ્ધ જીતી શકાય છે. બ્રહ્મચર્યવ્રત વ્યવહારથી પાળી શકાય છે. રાધાવેધ સાધી શકાય છે. પણ ખેદની વાત છે કે, મન જીતી શકાતું નથી. મનને વશ કરવામાં જેટલી યુક્તિ અને એકાગ્રતાની જરૂર છે તેટલી ખીજા ઢાઈ કાર્યમાં નથી, કેાઈ મનુષ્યને જન વળગ્યા હોય છે તે તે મંત્રથી મહા મહેનતે પણ કાઢી શકાય છે, કોઈ જનને ચૂડેલ વળગી હાય છે તે પણ મત્રમળથી કાઢી શકાય છે. ભૈરવ, મહાકાળી વિગેરે દેવતાઓને પણ વશ કરી શકાય છે. પણ મન લાખા વિચારાના વિચિત્ર તરગમાં આત્માને અનેક રંગી કરે છે. કોઈ મનુષ્ય નવકાર વા માળા ગણે છે પણ નવકારી-માળા તે તેના હાથમાં રહે છે પણ મન માંકડુ તે કુદકા મારી છટકી
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
30
શ્રી પરમાભ જ્યોતિ:
જઈ અનેક વિષચામાં પરિભ્રમણ કરે છે. ત્યાંથી ખેં'ચીને પાછું ઠેકાણે લાવવું તે પણ કઠીન કામ છે. જ્યાં દેવતાઓ પણ ન જઈ શકે ત્યાં મનની ગતિ છે. આત્મામાં મન પ્રવેશ કરવા દેતું નથી. જેમ કૂવામાં પડેલા મનુષ્યને એકદમ પ્રથમ તે જળ ખહાર કાઢવા પ્રયત્ન કરે છે. પશ્ચાત્ જ્યારે કૂવામાં કૂદી પડનારનું મળ વિશેષ હોય છે તા તે જળને અવગાહી શકે છે. તે પ્રમાણે આમામાં મન પ્રવેશ કરવા દેતું નથી. મહા મહેનતે આત્માના સ્વરૂપમાં પ્રવેશ થાય છે. આત્મા પોતાનુ સામર્થ્ય વાપરે છે તે તે પ્રયાસથી મનને જીતી શકે છે, પણ મનના ધર્મ પ્રમાણે આમા ચાલે છે તે ઉલટા આત્મા મનના વશમાં વર્તે છે. માનઘનજી મહારાજા સત્તરમા શ્રી કુંથુનાથના સ્તવનમાં મનની સ્થિતિનું આબેહુબ યથાર્થ વર્ણન કરે છે. તે પ્રસંગેાપાત દીવ
વામાં આવે છે.
कुंथुनाथ स्तवनम् .
मनडुं किमहिन बाजे हो, कुंथुं जिन मनडुं किमदिन बाजे जिम जिम जतन करीने राखुं, तिम तिम अळगुं भाजे हो कुंथु ? रजनी वासर वसति उजड, गयण पायाले जाय; साप खायनें मुखडुं थोथुं, एह ओखाणी न्याय हो. मुगतितणा अभिलाषी तपिया, ज्ञानने ध्यान अभ्यास; वयरी कंइ एवं चिंतवे, नाखे अवळे पास हो. आगम आगमधरने हाथे, नावे किण विध आंकुः किहाँ कणे जो हठ करी हटक्युं, तो व्यालतणी परे वांकु हो. कुंथु४ जो ठग कहुतों ठगतुं न देखूं, शाहुकार पण नाहि सर्वमांहिने सहुथी अळगुं, ए अचरिज मनमांहि हो. जे जे कहुं ते काने न धारे. आप मते रहे कालो; सुरनर पंडित जन समजावे, समजे न मारो सालो हो. कुंथु ६
कुंथु ५
For Private And Personal Use Only
कुंथु २
कुंथु ३
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ
૩૧
में जाण्यु ए लिंग नपुंसक, सयल मरदने ठेले बीजी वाते समरथ छे नर, एहने कोइ न झीले हो. कुंथु ७ मन साध्यु तेणे सघळु साध्यु, एह वात नही खोटी; एम कहे साध्युं ते नवि मार्नु, ए कंइ वात छे मोटी हो. कुंथु ८ मनडं दुराराध्य तें वश आण्यु, आगपथी मति आ[; आनन्दघन कहे माहरु आणो, तो साचुं करी जाणुं हो. कुंथु ९
ભાવાર્થ–હે કુંથુનાથ ભગવાન્ ! મારૂ મન કેઈ પણ પ્રકારે આત્માની સાથે જોડાતું નથી. હું જેમ જેમ પ્રયત્ન કરીને વશ રાખવા પ્રયત્ન કરૂ છું. તેમ તેમ મન કુલટા સ્ત્રીની પેઠે દૂર જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં નહીં જોડાતું વક મન બહિરના વિષયમાં ભટકે છે. જરા ખેંચીને લાવું છું કે અનુપયોગ દશામાં છટકી જાય છે. માટે હે ભગવાન્ આપ જ્ઞાતા છે. આપશ્રીએ મનને માર્યું છે. માટે આપની આગળ વિજ્ઞપ્તિ કરૂ છું.
૨-બીજી ગાથામાં જણાવે છે કે, રાત્રીના વખતમાં પણ મન ચાલ્યું જાય છે. રાત્રીના ઘેર અંધારામાં પણ તે રોકાત નથી દેખતાની પેઠે ચાલ્યું જાય છે. દિવસમાં પણ ચાલ્યું જાય છે. જીનું જ્યાં રહેવાનું હોય એવી વસતિમાં પણ ચાલ્યું જાય છે. ઉજડ જગ્યામાં પણ ગમે ત્યારે ચાલ્યું જાય છે. આકાશમાં અને પાતાળમાં પણ એક ક્ષણમાં ચાલ્યું જાય છે, અનેક પ્રકારના વિષ.
માં મન આ પ્રકારે પરિભ્રમણ કરે છે પણ તેથી મનને કઈ પણ પ્રકારનો આનંદ મળતો નથી. અથવા મનને હાથમાં કંઈ પણ આવતું નથી. જેમ સર્વ કે મનુષ્યને કરડે છે તેથી મનષ્ય મરી જાય છે પણ તેથી સર્પની સુધા ટળતી નથી. સર્પના સુખમાં કંઈ પણ આવતું નથી. તેમ મન અનેક પદાર્થોમાં રાગ શ્રેષગે લિપ્ત થાય છે. પણ મનને તેથી કંઈ આનંદ મળતો નથી. અને ઉલટું રાગદ્વેષના યોગે આત્માને કર્મ લાગે છે, અને તેથી આત્માને ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. અને મનને
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી પરમાત્મ જ્યોતિઃ
તે કંઈ પણ લાભ મળતું નથી. તેમ છતાં કેમ મન બાહ્ય વિષમાં લાભ વિના પરિભ્રમણ કરે છે ? મનને પિતાને આનંદ મળતું નથી, અને આત્માને મહા દુઃખ થાય છે. અહીં આ કે મનને પ્રચાર છે? આવા પ્રકારનું મન શી રીતે વશ થાય; તે હે ભગવાન બતાવે કારણ કે, મોટા મોટાને પણ મન ઉચ્ચ ભાવનાથી નીચે પાડે છે. તે ત્રીજી ગાથાથી બતાવે છે.
૩–મેલ એટલે પરમાત્મપદની પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા અને જ્ઞાન ધ્યાનના અભ્યાસક એવા પુરૂષોને પણ વૈરી મન રાગ દ્વેષમયના પાસમાં નાંખી સંસારના ચક્રમાં ફેરવે છે. અર્થાત્ તેવાઓને પણ મન મેહ ફંદમાં ફસાવે છે. જ્યારે આવા પ્રકારનું મન છે. ત્યારે તેને કેવું કહેવું તેના વિચારોથી ગાથામાં જણાવે છે.
૪–પાંચ ઈન્દ્રિયોને મન જુદા જુદા વિષયમાં મન પ્રેરે છે. અને તેથી ઇન્દ્રિયે ભિન્ન ભિન્ન વિષયની પ્રવૃત્તિ કરે છે. અને તેથી આત્મા પરભાવમાં પરિણમતાં કર્મથી બંધાય છે. કર્મ બંધમાં મનનું જ કારણ છે. તેથી મનને જે ઠગ કહું છું તે ઠગ પણ દેખાતું નથી. કારણ કે ક્ષણમાં પાછું ઠેકાણે આવે છે. ઉપગ દશામાં આત્માની ઈચ્છા પ્રમાણે ચાલે છે તેથી ઠગ પણ કહી શકાતું નથી. વળી મનને શાહુકાર કહું તે તે શાહુકાર પણ નથી. મનની પ્રેરણા વિના ઇન્દ્રિય વિષય સન્મુખ થતી નથી. તેથી મનની શાહુકારી પણ બાહ્ય વિષય સન્મુખ દશા જોતાં જણાતી નથી. ક્ષણમાં શુદ્ધપાગ દશામાં શાહુકાર જેવું ડાહ્યું જણાય છે. પણ ક્ષણમાં પાછું પરભાવમાં પરિણમે છે, માટે શાહુકાર પણ મનને કહી શકાતું નથી. સર્વ બાહ્ય વિષયમાં મન જાય છે. તેથી મન સર્વમાં છે એમ કહેવાય છે. અને શુદ્ધાપગમાં આત્મા રમણ કરે છે ત્યારે બાહ્યના સર્વ વિષયથી મન પાછું કરે છે. તેથી સર્વથી અળગું કહેવાય છે. પાંચ ઈન્દ્રિચેના વીશ વિષયની સાથે સંબંધ ધરાવનાર મન છે. અને વીશ વિષયથી “શુદ્ધ ધ્યાન દશા ” માં મન દૂર રહે છે. તેથી
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૩૩ અળગું પણ થાય છે. “મન સંક૯પ વિકલ્પવાળું છે, જડના બનેલા સર્વ પદાર્થોને વિષય કહે છે. ત્રેવીસ વિષયે એ કંઈ મન નથી. મન આત્માની સાથે રહે છે. સંપૂર્ણ શરીરમાં આત્મા વ્યાપીને રહે છે તેથી મને સંપૂર્ણ શરીરને વ્યાપીને રહે છે અને વિષયે મનથી જુદા છે. પણ જ્યારે તે વિષયેની સાથે “ વિષય વિષયી ભાવ સંબંધ” થી સંબંધવાળું થાય છે. ત્યારે તે સર્વમાં છે એમ કહેવાય છે, અને જ્યારે બહિર વિષયોની સાથે મન સંબંધમાં આવતું નથી ત્યારે તે સર્વથી અળગું કહેવાય છે. તેમ જ પાંચ ઇન્દ્રિયની સાથે મન સંબંધવાળું થાય છે તેની અપેક્ષાએ પણ સર્વમાંહિ છે એમ કહેવાય છે. અને સંકલ્પ વિકલ્પ સ્વભાવથી ઇન્દ્રિયના ધર્મથી ન્યારૂ પડે છે તેથી પિતાના સ્વભાવે જોતાં ઇન્દ્રિયેથી ભિન્ન છે, તેથી સર્વથી અળગું એમ પણ કહેવાય છે, સર્વમાંહિ અને સર્વથી અળગાપણાને મનને વિચિત્ર સ્વભાવ લાગે છે, આવા મનને હું શિખામણ આપું પણ તે વિચિત્ર સ્વભાવવાળું હોવાથી શું તે શીખામણ માની શકે, તેવા ઉદ્દેશથી પાંચમી ગાથાના ઉદ્ગાર જણાવે છે,
૫–આત્માના શુદ્ધ સ્વભાવમાં લીનતા માટે મનને જે જે શિખામણ આપું છું તે મન સાંભળતું નથી. બહિરાને કહેલી વાત જેમ તે સાંભળતું નથી. તેમ મનને કહેલી વાત મન સાંભ ળતું નથી, શિખામણ આપીશું એટલે મન ઠેકાણે આવશે. એમ ધાર્યું હતું પણ તે શિખામણને સાંભળતું પણ નથી, અને મન પિતે અનેક પ્રકારના વિકાસકપ કરી કર્મ બાંધે છે. અને રાગ છેષ પરિણતિથી મન કાળું વર્તે છે, એવા કાળા મનને મારી હિત શિક્ષાની શી અસર થાય, અલબત કંઈ પણ થાય નહીં. જેને ધર્મ કાળે હેબ તે પેળે થાય નહીં. “આનંદઘન પ્રભુ કાળી કાબળીયાં ચઢત ન દુજે રંગ. ” એ ન્યાયે આ સ્થાને યથાર્થ ઘટે છે, આવા કાળા મનને દેવતાઓ, મનુષ્ય અને જ્ઞાનિ પુરૂ સમજાવવા માટે ઘણો પ્રયત્ન કરે છે. પણ દેવતા વિગેરેનું સમ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ: જાવ્યું પણ મને સમજાતું નથી. આ માની બે સ્ત્રી ઓ છે. એક સુમતિ સ્ત્રી અને બીજી કુમતિ સ્ત્રી છે. કુમતિરૂપ સ્ત્રીને ભાઈ મન છે. માટે કરે પરૂષે એમ કહ્યું કે, મારે સાળ મન સમજતા નથી. એની કેવી વક્રતા છે. આવું ખરાબ મન છે. તેને હું શું કહું એવા ઉદ્દેશથી સાતમી ગાથા કહે છે.
–વ્યાકરણની રીતિ પ્રમાણે “મન” એ નપુસકલિંગી છે. “મન મનસી મનાસિ” આ પ્રમાણે તેનાં રૂપ થાય છે, ગુજરાતી ભાષાના વ્યાકરણ અનુસારે પણ મન કેવું એમ જણાતાં નાન્યતર જાતિમાં ગણાય છે, નપુંસક કરતાં પુરૂષમાં પુરૂષાર્થ વિશેષ હોય છે. છતાં પણ આ મનની બાબતમાં તેથી ઉલટું જણાય છે. મન નપુંસક હોવા છતાં પણ પુલિંગને ધારણ કરનાર એવા આત્માઓને હઠાવે છે અને આત્માઓને પોતાના વશ કરે છે. મનના કહ્યા પ્રમાણે આત્માઓ સંસારમાં પ્રવૃત્તિ કરે છે. મન જ્યાં લઈ જાય છે ત્યાં આત્માઓ જાય છે. મન જેમ ન ચાવે છે તેમ આત્માઓ નાચે છે, કુદે છે, હસે છે, રૂએ છે, દડે છે. ચેષ્ટા કરે છે, મન આ પ્રમાણે આત્માઓને રાગ દ્વેષના પાશથી સંસારમાં ફસાવે છે, મન વિનાની સઘળી બાબતમાં આત્માઓ સામર્થ્યવાળા દેખાય છે. પણ મનને વશ કરી શકતા નથી. મનને કેઈ જીતી શકતું નથી. આવા પ્રકારનું મન જે વશ કરવામાં આવે તો સર્વ કાર્યની સિદ્ધિ થાય તે બાબતને ઉદ્દેશી આઠમી ગાથા કહે છે.
૮–જે આત્માએ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મન સાધતાં સર્વ સાધનાની પૂર્ણતા થાય છે. અનેક પ્રકારની તપ, જપ, પડિલેહણ, પ્રતિકમણ વિગેરે સાધનાઓથી પણ મનને જીતવાનું છું. અને જ્યારે મન જીતાયું ત્યારે સઘળી સાધનાઓ પૂર્ણ થઈ કઈ પણ વસ્તુ સિદ્ધ કરવાની બાકી રહેતી નથી. જેમ પારો બરાબર મારવામાં આવે તે સુવર્ણ સિદ્ધિ થાય છે. તેમ મન પાર મારવામાં આવે તે પરમાતમપદની સિદ્ધિ થાય છે, કઈ પણ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૫ કાર્ય બાકી રહેતું નથી. જેણે મન વશ કર્યું છે તેને કઈ પણ કિયા કરવાની જરૂર નથી. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” એ વાત ખેતી નથી. અર્થાત્ ખરી છે. પણ કઈ અજ્ઞાની મુખથી બેલે કે, મેં મનને સાધ્યું. એ વાત હું માનતો નથી. મનને સાધવાની વાત મેટી છે. અર્થાત્ કઠીણમાં કઠીણ છે. આવા પ્રકારનું દુઃસાધ્ય મન કેઈનાથી છતાય કે નહીં. એવી કુરણ થતાં નિરાકરણ થયું કે, હે પ્રભે. એવું દુસાધ્ય મન તે વશ કર્યું. તેથી તમે ભગવાન થયા તેને ઉદ્દેશી નવમી ગાથા કહે છે.
૯–હે પ્રભે, આવું દુઃસાધ્ય મન પણ આપશ્રીએ જીત્યું છે. એમ શાસ્ત્રોથી મેં જાણુને નિર્ધાર કર્યો છે. “આગમ પ્રમા
” થી આ પ્રમાણે હું નિર્ધાર કરવું. આનંદઘનજી કહે છે કે, હારૂ મન વશ કરું તે પ્રત્યક્ષ પ્રમાણથી સાચું માનું અર્થાત્ સારાંશ કે, શ્રી કુંથુનાથ ભગવાને મન જીયું છે. તે વાત હું આગમ પ્રમાણથી સિદ્ધ માનું છું. અને જે મારૂ મન છતું તે પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય કે, મન જીતી શકાય છે, આવા પ્રકારનું મન પણ જ્ઞાન અને વૈરાગ્યથી જીતી શકાય છે.
मन जीतवाना उपायो.
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી ધ્યાન થાય છે. અને ધ્યાનથી મન જીતી શકાય છે. ધ્યાનના ૨પર ભેદ છે. પંદરથ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનમાં ચિત્તને વેધ થવાથી મન બાહ્યના પદાર્થોમાં પરિભ્રમણ કરતું નથી. અને
જ્યારે બાહ્ય પદાર્થોમાં મન જતું નથી ત્યારે રાગ દ્વેષ પણ થતું નથી. અને તેથી કર્મ બંધાતાં નથી. જ્યારે ત્યારે પણ મનને અન્તર્મુખ વાળ્યા વિના મન જીતી શકાશે નહીં. બાહ્ય વિષયમાં મન જવા દેવું નહિ એમ જે વખતે પ્રયત્ન કરવા માંડે કે તુરત મન વિશેષતઃ બહિર્ ભટકતું માલુમ પડશે પણ સમજવાનું કે મને કંઇને કંઈ કાર્ય કરવું ગમે છે. કંઈનું કંઈ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શ્રી પરમાત્મ તિ: પણ ચિંતવન કર્યા વિના તેને ચાલતું નથી. માટે મનને અંતમુખ વાળવામાં આવે પણ તેને ચિંતવવાનું કાર્ય સોંપવું જોઈએ. બાહ્ય પદાર્થોનું ચિંતવન તે રાગ દ્વેષનું હેતુ છે. તેથી આત્મ સ્વરૂપનું ચિંતવન કરવું જોઇએ. આત્માના ગુણ પર્યાયના વિચારમાં મનને રેકવું. અન્તરમાં વળેલું ચિત્ત અને આત્માના વશમાં થાય છે. આત્માની મરજી વિના કંઈ પણ મન વિચાર કરવાને સમર્થ જ્યારે થતું નથી. ત્યારે આત્મા યેગી કહેવાય છે. મનને પોતાના વશ કરીને ભેગી આત્માને પરમાત્મ સન્મુખ કરે છે. અને અંતે આત્મા એજ પરમાત્મા થાય છે. આત્માના શુધ્ધપગમાં રમણતા કરતાં મન સ્થિર થઈ જાય છે અને પોતાને વિકલ્પ સંકલ્પનો ધર્મ ત્યાગ કરે છે. મનને જીતી અનત તીર્થ કરે પરમાત્મપદ પામ્યા અને પામશે. સંસારમાં મન માંકડા જેવું છે. માંકડું જેમ એક સ્થાનથી અન્ય સ્થાનમાં પરિભ્રમણ કરે છે. તેમ મન પણ તેવું છે. જ્ઞાન વિના મન વશમાં આવતું નથી. નવધા પ્રકારની “આત્મ કિયાથી મન વશમાં આવે છે. તેમજ શ્રાવકનાં બાર વ્રત પાળવાથી પણ અંશે અંશે મન છતાય છે. દશ પ્રકારે યતિ ધર્મ પાળ્યાથી પણ મન જીતી શકાય છે. જેમ જેમ મન સ્થિર થાય છે. તેમ તેમ સંયમની વૃદ્ધિ થતાં મહ પણ શમે છે. અને તેથી જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના મન આત્માના ધર્મનું ચિંતવન કરી શકતું નથી. મનને હઠગથી ગંધી રાખવામાં આવે પણ પાછું જરા છૂટું થયું કે જેવું હતું તેવું ને તેવું થાય છે. માટે જ્ઞાન
ગથી મનને વશ કરવામાં આવે તે મને પોતાના વિકલ્પ સંકલ્પ ધર્મને છોડી દે છે. મન અખ્તરમાં વળવાથી ધાદિક દેને નાશ થાય છે. અંતે કર્મવરણને સર્વથા નાશ થવાથી - આત્મા’ તે જ પરમાતારૂપે પ્રકાશે છે. “શુપગરૂપ ઉચ્ચ ભાવનાથી ક્ષણે ક્ષણે આત્માને લાગેલાં આવરણ દૂર થતાં જાય છે. અને જે જે અંશે આવરણે દૂર થાય છે. તે તે અંશે
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી પરમાત્મ તિ:
૩૭ આત્મા પિતાના ધર્મને પ્રકાશને જાય છે. અને એમ અભ્યાસ
ગથી આત્મા “સિદ્ધ ગી” બને છે. સારા વિચારે કરવાને અભ્યાસ પાડ. મનમાં નઠારો વિચાર પુરે કે તરત તેજ ક્ષણે સારે વિચાર કરે. કોઈ મનુષ્ય ધારે કે આપણું અપમાન કર્યું તે વખતે તેના સામે નઠારો વિચાર મનમાં ઉત્પન્ન થાય કે તુરત સારે વિચાર ઘણા વેગથી કરે. નઠારા વિચારનું જેટલું બળલાન્ વેગ હોય તેના કરતાં શુભ વિચારને વેગ બળવાન હશે તે જ નઠારે વિચાર મનમાંથી દૂર થશે. કોઈએ આપણું સામી લેઢાની બશેરી રગડાવી. તેના વેગને રોકવાને લેઢાની દશ શેરી સામી રગડાવીશું તેજ આપણે ફાવીશું, અત્ર પણ સમજશે કે નઠારા વિચારના બળ કરતાં સારા વિચારનું બળ વિશેષ હશે તે નઠારા વિચારને જીતી શકીશું. ધારો કે, કોઈ પુરૂષને ધને આવેશ અર્ધ કલાક પયંત રહ્યું. ત્યારે તે પુરૂષ ક્ષમાના વિચારના વેગને એક કલાક પર્વત મનમાં વહેવરાવે ત્યારે તે બીજી વખત થતા કેના સામે લડવાને સમર્થ થાય છે. હવે તે જ પુરૂષને કેઈએ આળ ચઢાવ્યું. અને તેની પુષ્કળ નિંદા કરી ત્યારે તે મનુષ્યને એક કલાક પયંત ધ થયે, ત્યારે તે પુરૂષ બે કલાક પયત જ્ઞાનના બળથી મનમાં ક્ષમાના વિચાર કરે, એમ કોના કરતાં કેધ નાશ કરનાર ક્ષમાને મનમાં વિશેષ ભાવે ત્યારે અંતે કોધને તે પરાજય કરે છે. ક્રોધને જીતવાને ભેટે તો ઉપાય તે એ છે કે--જયારે ક્રોધ થાય કે તુરત આત્માના સ્વરૂપને વેગથી વિચાર કર. આત્માનું સ્વરૂપ વિચારતાં તુરત કે શમી જશે. જેને જેટલું જ્ઞાન થયું હોય તે તે પ્રમાણમાં કોધાદિકને જીતવાના પ્રતિપક્ષી ઉપાયે તેણે કામે લગાડવા. ધારો કે કઈ સ્ત્રીને પરપુરુષ ભેગવવાની ઈચ્છા થઈ તે સ્ત્રી આત્મજ્ઞાની હોય તો આત્મસ્વરૂપને વિચાર કરે કે તુરત કામના વિચારો શમી જાય. તે સ્ત્રી આત્માનું સ્વરૂપ ન જાણતી હોય તે દ્રવ્ય શીયળનું રક્ષણ કરવા સતીનાં વતન સ્મરણ કરે. કામની અસારતા
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ વિચારે, અપકીર્તિ વિગેરે દેને વિચાર કરે. કામથી આત્મ બળની હાનિ થાય છે તેવા સારા સારા વિચારે અત્યંત વેગથી કરે તે તુરત કામ શમી જાય છે. એ પ્રમાણે દરેક દેને જય કરવા દોષો ક્ષય થાય તેવા પ્રતિ ક્ષિવિચારોને અત્યંત વેગથી મનમાં કુરાવ્યા કરવા એમ મનુષ્ય ઉચ્ચ ભાવનાને મનમાં ક્ષણે ક્ષણે વિચારતે અનેક દેના પ્રચારથી રહીત થાય છે. આ ઉપરથી સિદ્ધ થયું કે મનને ઉચ્ચ ભાવનામાં વાગ્યાથી અનેક દેથી રહીત થાય છે. કેઈ રાજા હોય અને એકદમ તેને મહેલ બળી ગમે ત્યારે તે બહુ રૂદન કરે છે. બહુ દુઃખી થાય છે. પણ બળે મહેલ પા હતા એવો થતો નથી. અને દુઃખ થાય તે વિશેષ જ્યારે આ પ્રમાણે વસ્તુ રિથતિ છે તે રાજા એમ વિચારે કે, જડ પદાર્થને મહેલ તે હું આત્મા નથી. અને જડ પદાર્થ મારે નથી. જડ નષ્ટ થાય તેથી દીલગીર કેમ થવું જોઈએ. મહેલથી સુખ માન્યું હતું તે પણ કલ્પના છે. કારણ કે મહેલમાં પ ગમાં બેઠેલા રાજાના હૃદયને ચિંતા શેકરૂપ કી કેરી ખાય છે તે પિતે જાણું શકે છે. તેમ જ પર્વતની ગુફામાં ધ્યાન ધરીને બેઠેલા ગિના આત્મામાં મનની સ્થિરતા થવાથી જે આનંદ થાય છે તે ગી જાણે શકે છે. રાજાને મહેલ, અને ગુફા એ બે વરતુઓ પણ આમાને સુખ દુઃખ આપવા સમર્થ નથી, ફક્ત મનુષ્ય પોતાના મનથી પર વસ્તુઓમાં સુખ અને દુ:ખની બુદ્ધિથી બંધાય છે. એમ જે રાજા વિચારે તે મહેલ બળતાં પણ જરા માત્ર દુઃખી થાય નહીં. આત્મસ્વરૂપને વિચાર કરતાં આત્માને સત્યાનંદ અખંડપણે ભેગવી શકે. ધારો કે, કોઈ વ્યાપારી વ્યાપાર કરે છે. અશુભ કર્મના યોગે દેવાળું નીકળ્યું, તે પણ વ્યાપારી વિચાર કરે છે, શુભાશુભ જેવાં જેવાં કર્મ કર્યો હોય છે તે તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે. ત્યારે શુભાશુભ ફળને દેખાડે છે. આ વખતે અશુભ કર્મને ઉદય દેખાય છે પણ તેથી શેક કરવાનું કંઈ પણ કારણ નથી. અશુભ કર્મ અને અશુભ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ: કર્મના ફળને હું તટસ્થપણે ભેગવનાર છું. શુભાશુભ કર્મથી હું ભિન્ન છું તેથી શુભાશુભ કર્મના વિપાકને ભેગવતાં હર્ષ શોક કરે ઘટે નહીં. “સચ્ચિદાનંદ મારૂ સ્વરૂપ છે, “જ્ઞાનધન”મારૂ છે. માટે જ્ઞાનધનને જ મારૂ માનવું જોઈએ. જડ લકમી તે ક્ષણિક છે તેથી તે બાબતને શોક કરે ઘટે નહીં. તેમ લમી ઘણી થાય તે હર્ષવા અભિમાન કરે પણ ઘટે નહીં. આ પ્રમાણે જે વ્યાપારી મનમાં ઉચ્ચ ભાવના ધારણ કરે તો અશુભ વિચારને પ્રવાહ બંધ પડે. અને મુખ ઉપર આનંદની છાયા એક સરખી રહે. અને તે વ્યાપારી મનને વશ કરવામાં અંતે બહાદર નીવડે ધારે કે કઈ પ્રબળ પ્રતાપી બ્રહ્મચર્યને ધારણ કરનાર “મુનિરાજ' છે, મુનિરાજના બ્રહ્મચર્યથી કીર્તિ દશ દિશામાં પ્રસરી રહી છે. કોઈક ઈર્ષાળુ મનુષ્ય કપટ કરી બ્રહ્મચારિમુનિરાજ ઉપર વ્યભિચારનું આળ ચઢાવ્યું. મુનિરાજના જાણવામાં આવ્યું. મુનિરાજ જે ઈર્ષ્યાળુ મનુષ્ય ઉપર કોધ કરે તો સંયમધર્મને ઘાત થાય છે. અને તેથી કંઈ કલંક ઉતરતું પણ નથી મુનિરાજ વિક૫સંકલ્પ કરે છે તેથી કંઈ મુનિરાજને શાંતિ થતી નથી. કદાપિ મુનિરાજ આત્મઘાત કરે તે મહાપાપ કર્મ બાંધે, લોકેની આગળ પિતાનું બ્રહ્મચારીપણું સિદ્ધ કરવા જાય તે કેટલાક માને અને કેટલાક માને પણ નહીં, મુનિરાજ આવા સંકટના સમયે મનમાં આવી ઉચ્ચભાવના ભાવે કે હે ચેતન, તને કલંક ચઢાવવામાં પરજીવ તે નિમિત્ત માત્ર છે. સીતા, સુભદ્રા જેવી સતીને જૂઠાં કલંક ચઢયાં છે તે તને ચઢે એમાં કઈ આશ્ચર્ય નથી. કલંક ચઢવાથી લોકોમાં અપકીર્તિ થાય. તેથી કીર્તિને નાશ થાય. એમ પણ વિચારીશ નહીં. કીર્તિ અને અપકીર્તિ એ એ પણ નામ કર્મની પ્રકૃતિ છે. કીર્તિ નામકર્મ ઉદયમાં આવે છે ત્યારે લોકો અપકીર્તિ કરે છે કીર્તિ અને અપકીર્તિ એ બે નામકર્મની પ્રકૃતિ ઉદયમાં આવે ત્યારે સમભાવ રાખવો જોઈએ. અપકીર્તિ થતાં તે કર્મ ખપી જાય છે. અપકીર્તિ નામકર્મ ભેગવતાં જે તે ખરાબ વિચાર
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શ્રી પરમાત્મ તિ: કરીશ તે નવીન કર્મ બાંધીશ. માટે હવે સમભાવ રાખ, પૂર્વ કર્મમાં કઈ ઉપર તે વ્યભિચારનું કલંક ચઢાવ્યું હશે તેથી તે કર્મ હાલ ઉદયમાં આવ્યું છે, તે બ્રહ્મચારી છે છતાં કલંક દીધાનું વ્યભિચાર કર્મ ઉદયમાં આવવાથી હાલ સીતાની પેઠે કેમાં અપકીર્તિ થાય છે. તેથી કંઈ વિકલ્પસંક૯પ કરવું જોઈએ નહીં. જે જે કર્મ ઉદયમાં આવે તે સમભાવે સહન કરવાં, એ તારો ધર્મ છે. વળી તે ચેતન! પિતાનું બ્રહ્મચારિપણું સિદ્ધ કરવા અને સમજાવા પ્રયત્ન કરે એ પણ યુક્તિયુક્ત નથી. તે કેટલાકને સમજાવીશ. લેકેને સમજાવતાં પાર પણ આવવાને નથી. પિતાની પ્રવૃત્તિને માટે તે નિર્ભય રહે. લેકે બ્રહ્મચારી કહે અગર વ્યભિચારી કહે તેથી કંઈ લ્હારૂં બેટું થવાનું નથી. સારૂ બેટું થવું એ શુભાશુભ પરિણામના હાથમાં છે. માટે લ્હારૂં સ્વરૂપ તું વિચાર. કલંક દેનાર ઉપર પણ મૈત્રી ભાવના રાખ, મૈત્રી ભાવનાનું ઉચ્ચ સામર્થ્ય તને જ ફળ આપશે. કારણ કે મૈત્રી ભાવનાને તું મનમાં ધારણ કરે છે. તેથી તું ઉચ્ચ થતું જાય છે. જગત્ સારો ખોટે કહે તેથી તે ઉચ્ચ નીચ થતું નથી. પણ તું સારા અને પેટા વિચારથી ઉચ્ચ નીચ થાય છે. માટે તું ત્યારા સ્વરૂપને વિચાર કર. આ પ્રમાણે બ્રહ્મચારી મુનિરાજ ઉત્તમ વિચાર કરે તે તે પોતાનું અને પરનું કલ્યાણ કરી શકે છે. અને તે મનને જીતી શકે છે, દેને નાશ કરવા માટે મનમાં ઉચ્ચ ભાવના જ્ઞાનબળથી પ્રસંગેપાત ધારણ કરવામાં આવે તે મનુષ્ય આનંદમય ઉગ્નજીવન ગાળે છે. અને એ તે મનને છતી કર્મને ક્ષય કરી પરમાત્મા” રૂપ બને છે. પિતાનું અસલ પરમાત્મ
સ્વરૂપ વરે છે, આત્મા એજ પરમાત્મા છે એમ ઉચ્ચભાવનાથી પિતાને જ્યારે પરમાત્મ સ્વરૂપ દેખે છે ત્યારે કઈ વસ્તુની પ્રાપ્તિ ચેતનને બાકી રહી; અલબત સર્વ વસ્તુની પ્રાપ્તિ ચેતનને છે. તેમાં પણ વિચારવાનું કે, મનુષ્ય, સી. આ. ઈ. ના પુછડા માટે સરકારની આજીજી કરે છે. જે. પી. ના પુછતા માટે પણ તેમ કરે છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ તેમજ રાજા બહાદૂર વિગેરેના ઈલકાબ (પુછડા) માટે મરી મથે છે. કદાપિ સર્વદેશને ચકવર્તિ થાય તે બાકી જ શું રહ્યું. વળી કઈ દેવેન્દ્ર થાય તે આનંદને પાર નહી. સર્વને ઉપરી બને તેના કરતાં પણ મોટામાં મોટી પદવી કે જે પદવીવાળાને ચોસઠ ઈન્દ્ર પૂજે છે. નમે છે. સ્તવે છે. એવી પરમાત્મ પદવીની પ્રાપ્તિ માટે તે કહેવું જ શું. એવી પદવી મળે તે કદી જન્મ જરા અને મરણનાં દુઃખ પ્રાપ્ત થાય જ નહીં. તેમજ પરમાત્મ પદવી મળ્યા પછી તે પદવી કદી નષ્ટ થાય નહીં. આવી પદવી કયાં હશે? આકાશમાં હશે કે પાતાળમાં હશે. કયાંથી આવી પદવી મેળવવી, કઈ એવી પદવીનું સ્થાન દેખાડે તો તેને કેટલે ઉપકાર ગણાય? જો એવી પદવીની તમને ઘણી ઈચ્છા હેય. અને તે કયાં છે એમ દેખવું હોય તે હે ભો! જરા શાંત થાઓ જુએ ભૂલશે નહીં. તમારા શરીરમાં રહેલો આત્મા છે તે જ પરમાત્મા છે. અહો કેટલી આનંદની વાત, તમારા ઘટમાં પરમાત્મા છે. હવે તમારે કઈ બાબતની ન્યૂનતા છે. ? કઈ પણ બાબતની ન્યૂનતા નથી. કહે. હવે તમે રાજાના રાજા છે કે, ગરીબ છે. ઉત્તરમાં કહેશે કે, હું તો ત્રણ ભુવનમાં મોટામાં મોટો છું. “પરમાત્મા ” છે, હવે ત્યારે તમે સમજે કે કઈ વાતની તમને ન્યૂનતા નથી, પરમાત્માને જડ વસ્તુની ઈચ્છા હોતી નથી. જ્યારે આત્મા પરમારૂપ છે ત્યારે જડવસ્તુની ઈચ્છા કેમ કરવી જોઈએ. કર્મના ગે જડવસ્તુઓને એગ થાય તે પણ જડ વસ્તુની ઈચ્છા તે ન કરવી જોઈએ. જડવસ્તુમાં રાગ દ્વેષ ન કરવો જોઈએ. પરમાત્મપદવી આત્મામાં રહેલી છે પણ કમાવરણથી પરમાત્મ પદવી દેખાતી નથી. જેમ જેમ જ્ઞાનાવરણ વિગેરે કર્મ, આત્માથી હર થાય છે તેમ તેમ આત્માના ગુણોને પ્રકાશ થતો જાય છે સકળ કર્મને ક્ષય થવાથી સંપૂર્ણ અનંત ગુણોને પ્રકાશ થાય છે. આ પ્રમાણે વિચારતાં પ્રત્યેક ભવ્યજીવના અનુભવમાં આવશે કે શરીરની અંદર અમૂલ્ય હીરે રહ્યું છે. પણ બીલકુલ
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ મેહથી જડ જેવા બની ગયેલા અજ્ઞાની છ ચેતી - કતા નથી. શરીરમાં આત્મા છે માટે આત્માનેજ ગ્રહે. આત્માના ધ્યાનમાં રહે, આત્માના અસંખ્ય પ્રદેશ છે. અનંતકાળ ગયો અને અંનતકાળ જશે તે પણ અસંખ્યપ્રદેશમાંથી એક પણ પ્રદેશ નાશ પામતો નથી. આત્માના એકેકપ્રદેશમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખ વિગેરે અનંત ગુણે રહ્યા છે. તેમજ આત્માના એકેક પ્રદેશમાં અનંતપર્યાય છે અસંખ્યપ્રદેશમાં અનંત ગુણપર્યાય છે. અસંખ્યાતપ્રદેશ મળીને આત્મા કહેવાય છે. આત્માના પર્યાયની શુદ્ધતા તેજ પરમાત્મપદ જાણવું. આવું પર માત્મપદ આત્માથી ભિન્ન નથી. અંતરમાં જ્ઞાનથી તપાસી જોતાં પરમાત્મપદને અનુભવ આવશે, નામ પરમાત્માનું સ્થાપના પરમામા, દ્રવ્યપરમાત્મા, ભાવપરમાત્મા, આચાર નિક્ષેપે પરમાત્મા છે. તેમજ પરમાત્માના બે ભેદ છે. ભવસ્થ પરમાત્મા અને અભવસ્થ પરમાત્મા, તેમજ વળી સાતનયથી પરમાત્માનું સ્વરૂપ જાણવું. જેમ જેમ આત્મા ચઉદ ગુણસ્થાનક પિકી ઉપર ઉપરના ગુણ સ્થાનકે ચઢે છે. તેમ તેમ પોતાના અનંત ગુણેને ઉપશમભાવે, ક્ષયેશમભાવે અને ક્ષાયિકભાવે ખીલવે છે, ધારો કે અમદાવાદથી મુંબાઈટ્રેનમાં જવાનું છે તેમાં જેટલો માર્ગ કાપે તેટલું મુંબઈ નજીક આવતું જાય છે તેવી જ રીતે આત્માના પ્રદેશ તરફ જે જે અંશે ઉપશમાદિ ભાવથી ગમન કરીએ છીએ તેટલા તેટલા અંશે પરમાત્માના સન્મુખ જઈએ છીએ. પરમાત્મસ્વરૂપ પામવા માટે જે જે પુરૂષ પ્રયત્ન કરે છે તે તે પુરૂષો કારણ સામગ્રી પામીને પરમાત્મપદની સિદ્ધિ કરે છે. અન્તરદષ્ટિથી પરમાત્મપદ જાણી શકાય છે. અન્તરદષ્ટિને જ્ઞાન કહે છે. જ્ઞાનના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ ભેદનું વિવેચન કરે છે.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ પોતઃ
૪૩
परमज्योतिः પરમાત્મા પરમંતિઃ એટલે પરમ જ્ઞાન (કેવળજ્ઞાન) વાળા છે, માટે પ્રસંગનુસારે જ્ઞાનના ભેદ વર્ણન કરતાં કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાશે એમ જાણી વિવેચન કરાય છે.
તત્ર જ્ઞાનનું લક્ષણ કહે છે, “સ્વપરાવભાસકંજ્ઞાનમ ” પ્રથમ મતિજ્ઞાનનું લક્ષણ કહે છે, પાંચ ઇન્દ્રિય અને મનના સંબંધથી વસ્તુનું વિશેષ સ્વરૂપ જાણવું તેને મતિજ્ઞાન કહે છે. જેમ દીપકથી ઘટ પ્રકાશાય છે. તેમ મતિજ્ઞાનથી પદાર્થને પ્રકાશ થાય છે. મન અને ચક્ષુ વિના બાકીની ચાર ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનું છે. મન અને ચક્ષુ વિનાની બાકીની ચાર ઇન્દ્રિય પ્રાયકારી છે. મન અને નયન બે ઇન્દ્રિય અપ્રાપ્યકારી છે. વ્યંજનાવગ્રહની સ્થિતિ આવલિના અસંખ્યાત ભાગ પ્રમાણ છે.
૧ અથવગ્રહ. ૨ ઈહા. ૩ અપાય. ૪ ધારણા. આ ચાર પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે.
૧ સ્પશાદિકને વ્યંજનાવગ્રહ થયા પછી ઇન્દ્રિયેથી કંઈક વસ્તુ છે એવું જ્ઞાન થાય છે તેને “અર્થાવગ્રહ ” કહે છે. 'નૈશ્ચ યિક અર્થાવગ્રહ ” એક સમયકાળ પ્રમાણ છે. વ્યાવહારિક અર્થ. વગ્રહ અંતર્મુહુર્ત પ્રમાણુ હોય છે.
૨ કેઈએક શબ્દના અર્થાવગ્રહ પછી વિચાર થયો કે આ શબ્દ મનુષ્યને છે કે જાનવરને છે એ તર્ક કરવો તેને હા ” કહે છે,
૩ અમુકને આ શબ્દ છે એમ નિર્ધાર કરે તેને “અપાય' કહે છે.
૪ પશ્ચાત્ તે અપાયભૂત વિષયને ધારણ કરી રાખતે ને ધારણ” કહે છે. ઈહિને કાલ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. છતા ધર્મને નિર્ધાર કરે તે “સમ્યગ અપાય કહે છે અને “અછતા ધર્મને” ને નિધાર કરે તેને “મિચ્યા અપાય' કહે છે“અ.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ પાય” ને કાલ અંતમુહર્ત પ્રમાણ છે. નિર્ણત અર્થને વાસના સંસ્કાર પૂર્વક મનમાં ધારણ કરવામાં આવે. તેથી કાલાંતરમાં તેના સમાન વસ્તુ દેખી અથવા તે વસ્તુને વિચારતાં સ્મરણ થાય. તેને ધારણા કહે છે. ધારણાને અસંખ્યવર્ધને કાલ છે. સાગરોપમાદિકના આંતરે પૂર્વનું કર્તવ્ય સ્મરણમાં આવે છે. જાતિસ્મરણ જ્ઞાનને પણ આચારાંગસૂત્રની વૃત્તિમાં ધારણાનો ભેદ કહ્યું છે.
પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન થકી છે અર્થાવગ્રહ તેમજ છ પ્રકારની ઈહા. તેમજ આ પ્રકારને અપાય તેમજ છ પ્રકારની ધારણું. એમ વીશ ભેદ થયા. તેમાં વ્યજનાવગ્રહના ચાર ભેદ મેળવતાં અઠ્ઠાવીશ ભેદ થયા.
૧ કાર્ય સમયે કાર્યને પાર પાડવાની તત્કાલ બુદ્ધિ ઉત્પન્ન થાય તેને “ ત્પાતિકી બુદ્ધિ” કહે છે. હા, અભયકુમાર તથા બીરબલમાં આવી બુદ્ધિ હતી.
૨ ગુરૂને વિનય કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને • વૈનાયિકી બુદ્ધિ” કહે છે. વનયિક બુદ્ધિનો અદ્ભૂત ચમત્કાર હેયછે.
૩ કાર્ય કરતાં અભ્યાસ વિશેષથી કાર્યમાં બુદ્ધિ પહોચે છે તેને “ કામકી ” બુદ્ધિ કહે છે. આગગાડી, ફ્રેનેગ્રાફ વિગેરે કાયમાં સુધારો વધારે અભ્યાસનાયેગે બુદ્ધિથી થયે છે અને થશે. ઓષધ વગેરેમાં પણ કાર્મીકી બુદ્ધિને ખપ પડે છે.
૪ વયની પરિપકવ અવસ્થાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે ને “પરિણામિકી બુદ્ધિ કહે છે એ ચાર અશ્રુતનિચુતમતિના ભેદ છે” અઠ્ઠાવીશ ભેદની સાથે આ ચાર ભેદ મેળવતાં બત્રીશ ભેદ થાય છે.
અઠ્ઠાવીશ મતિજ્ઞાનના ભેદ છે. તેમાં પ્રત્યેકના બાર ભેદ છે. તે જણાવે છે.
અનેક જી અનેક વાજીત્રના શબ્દો સાંભળે છે. ક્ષયપશમની વિચિત્રતાથી કેઈક જીવ ઘણુ શબ્દ ગ્રહણ કરે છે. તે
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ;
પહેલું “ બહુ ” અને કેઈક જીવ છેડા શબ્દ ગ્રહણ કરે છે તેને “અબહુ ” કહે છે. કેઈક જીવ એક શબ્દના ગાઢ હલકા વિગેરે ઘણું ભેદ જાણે તે ત્રીજું “બહુવિધ ” જાણવું. કેઈક થોડા ભેદ જાણે તે “અબહુવિધ ” ચોથું જાણવું. કેઈક શબ્દને તુર્ત ગ્રહણ કરે તે “ ક્ષિપ્ર, જાણવું. કેઈક હળવે હળવે શબ્દને ગ્રહણ કરે તે અક્ષિપ્ર જાણવું. કઈક શબ્દને અનુમાનથી જાણે તે સાતમું સલિંગ જાણવું. કેઈક અનુમાન વિના શબ્દને જાણે તે આઠમું “ અલિંગ ” જાણવું. કેઈક શબ્દને સંદેહ સહિત જાણે તે નવમું “ સંદિગ્ધ મતિજ્ઞાન ” જાણવું. કોઈક સંદેહ રહિત જાણે તે દશમું “ અસંદિગ્ધ ” જાણવું. કોઈક શબ્દને એકવાર જાણતાં બીજી વાર પણ જાણે તે અગીયારમું “ધ્રુવ જાણવું કેઈક વારંવાર જણાવ્યાથી જાણે તે બારમું “ અવ ” જાણવું. અઠ્ઠાવીશ ભેદને બારગુણા કરતાં ૩૩૬ ત્રણસેને છત્રીશ ભેદ થાય છે તેમાં ઓત્પાતિક વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ મેળવતાં ૩૪૦ ત્રણસેને ચાલીશ ભેદ મતિજ્ઞાનના થાય છે.
श्रुतज्ञानस्वरूपम्.
મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનનું કારણ છે. ભાવશ્રુતતે મતિજ્ઞાનનું કાર્ય છે. મતિજ્ઞાનતે નિરક્ષર અને “ શ્રુતજ્ઞાનને સાક્ષર વિચારણા વર્ણ રૂપ ” છે. તથા મતિજ્ઞાન તો મુંગુ છે કેઈને પોતાનું સ્વરૂપ કહી શકતું નથી. અને શ્રુતજ્ઞાન અક્ષરરૂપે છે તેથી પરને આપી શકાય છે. શ્રુતજ્ઞાન સ્વપર પ્રકાશક છે, મતિજ્ઞાન થકી ભિન્ન છે. તે મતિજ્ઞાન પશ્ચાત્ શ્રુતજ્ઞાન હોય છે, ન તો
श्रुतोपयोगो मत्युपयोगान पृथग् मत्युपयोगेनैवतत् कार्योपपत्तौ तत् पार्थक्यकल्पनाया व्यर्थत्वात् ।।
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શ્રી પરમાત્મ તિઃ ભાવાર્થ–મતિના ઉપયોગથી શ્રુતે પગ ભિન્ન નથી - તિના ઉપયોગથી શ્રુતે પગની કાર્યતા સિદ્ધથતાં મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાનની ભિન્નકલ્પના કરવી તે વ્યર્થ છે એમ જણાવે છે. મહાવાદી સિદ્ધસેન કહે છે કે,
वैयर्थ्यातिप्रसंगाभ्यां न मत्यधिक श्रुतमिसाहुः - વૈર્ય અને અતિ પ્રસંગના દોષથી મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન અધિક કહી શકાતું નથી શ્રીજ્ઞાનબિંદુમાં કહ્યું છે, શ્રુતજ્ઞાનના ચિદ ભેદ છે.
अख्कर सन्नी सम्म, साइयं खलु सुपझ्झवसियंच; गमियं अंगपविठं, सत्तवि ए ए सपडिवख्का. ॥६॥
ભાવાર્થ-અક્ષર શ્રત, અક્ષરદ્ભુત, સંજ્ઞીશ્રુત, અસંજ્ઞીકૃત, સમ્યકશ્રુત, અસભ્યશ્રત, આદિશ્રુત, અનાદિધૃત, પર્યવસિતશ્રુત, અપર્યવસિતકૃત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિણત, તથા અંગબાહ્યશ્રત, એ રીતે ચિદ ભેદ જાણવા.
૧ અક્ષરદ્યુતના ત્રણ ભેદ છે. “ સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર લયક્ષર. સંજ્ઞાક્ષર અઢાર પ્રકારની લીપીના ભેદથી અષ્ટાદશ પ્રકારનું છે. અઢાર લીપીનાં નામ. ઇંક્ટિવી, મૂવી, ના, તે જ રીતે, વધવા
, નવા, તુરી, જીરા, વય, સિંધવિધા. मालविणी, नडि, नागरि, लाडलिवी पारसीय बोधव्या। तह अनमित्तीय लिवी, चाणकी मूलदेवीय ॥२॥
૨ વ્યંજનાક્ષર, અકારથી હકારપર્યત અક્ષર સમજવા, અને હર માત્ર જે સુખથી બોલાય છે ગમે તે ભાષાના હોય તે પણ વ્યંજનાક્ષરમાં તેને સમાવેશ થાય છે બન્ને પ્રકાર અજ્ઞાનાત્મક છે તે પણ મૃત હેતુ હોવાથી ઉપચારથી એ બેને શ્રુતજ્ઞાનની સંજ્ઞા આપી છે.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: ૩ લબ્ધિઅક્ષર, ” શબ્દ શ્રવણ તથા રૂપદર્શનાદિક થકી અર્થપરિજ્ઞાન ગભીત જે અક્ષરની ઉપલબ્ધિ થાય છે તે “લ ધ્યક્ષરદ્યુત જાણવું, यदाह-जोअख्करोवलंभो, सालद्धितंचहोइ विनाणं;
इंदियमणो निमित्तं. जो आवरणकओवसमो ॥१॥
જે અક્ષરોથી અભિલાય ભાનું પ્રતિપાદન કરવામાં આવે છે એવું પ્રધાનશ્રુત તેને “ અક્ષરદ્યુત ” કહે છે. કેટલાક પદાથી અભિલાય છે અને કેટલાક અનભિલાય છે. અનભિલાયભાવ પણ લેકમાં અનંતા છે. અનભિલાય ભાવેને અનંતમે ભાગ અભિલાય ભાવ છે.
यदाहुः पनवणिज्जा भावा, अणंतभागोउ अगभिलप्पाणं पन्नवणिजाणं पुण, अणंतभागो सुय निबद्धो. ॥१॥ जं चउदसपुयधरा, छठाणगया परूप्परं हुंति; તે ગત મા, માઝાળગં ૨ | अख्करलंभेण समा, उणहिया इंतिमइ विसेसेणं; तेविडं मइ विसेसा, सुयनाणभ्भंतरेजाण ॥ ३ ॥
પ્રજ્ઞાપનીય એટલે અભિલાષ્ય પદાર્થોને અનંત ભાગ યુતનિબદ્ધ છે. ચતુર્દશપૂર્વ ધારકે પથાનક પતિત પરસ્પર હોય છે. અક્ષરની પ્રાપ્તિમાં સર્વ સરખા છે. પણ મતિવિશેષથી ચતુદંશ પૂર્વધરે ન્યૂનાધિક હોય છે. શ્રુતજ્ઞાનમાં તત્ સમાવેશ સમજ.
૨ અનક્ષરદ્યુત–શિરકંપન, હસ્તચાલન, થુંકવું, ખુંખારો કર શમસ્યાદિકથી ગમન આગમન આદિ મનના અભિપ્રાયનું જાણવું વા જણાવવું. તેને અનક્ષરગ્રુત કહે છે, કોઈક પુરૂષ કોઈને પુછે કે તમારે ખાવું છે ત્યારે મસ્તક હલાવીને ન ખાવાનું જણાવે ઈત્યાદિ દષ્ટાંત સમજવાં.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી પરમાતમ જ્યોતિ:
૩ સંક્ષિશ્રુત-સંજ્ઞા ત્રણ પ્રકારની છે. ભવિષ્યકાળમાં કેમ થશે. ઈત્યાદિક અતીત અનાગત ઘણુ લાંબા કાળનું ચિંતવવું તેને દીર્ધકાલિકી સંજ્ઞા કહે છે.
તાત્કાલિક ઈષ્ટિ અને અનિષ્ટ વસ્તુ જાણુને પ્રવૃત્તિ નિવૃત્તિ કરી તેને હેતુવાદ પદેશિકી સંજ્ઞા કહે છે. અને “ક્ષાપશમિક જ્ઞાનથી સમ્યગ્દષ્ટિપણું થાય તેને “દષ્ટિવાદોપદેશિકી” સંજ્ઞા કહે છે તેમાં સંજ્ઞીપંચેન્દ્રિયને દીર્ધકાલિકી સંજ્ઞા હેાય છે. દીર્ધકાલિકી સંજ્ઞાથી આગમમાં સંજ્ઞીપણું કહ્યું છે. સંજ્ઞી વિષયકશ્રુતને સંન્નિથુત કહે છે. વિકલેન્દ્રિય અસંજ્ઞાને હેતુ વાદ્યપદે. શિકી સંજ્ઞા હોય છે.
પૂર્વધને દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૪ અસંશ્રુિત–મન વિના માત્ર ઈન્દ્રિયથી ઉત્પન્ન થ. એલું શ્રુત તેને અસજ્ઞિશ્રુત કહે છે.
પ સમ્યકૃત–સમ્યફષ્ટિથી યથાર્થ પદાર્થ સ્વરૂપનું જા. થવું તેને “સમ્યફ્યુત” કહે છે.
૬ મિથ્યાશ્રુત–મિથ્યાત્વષ્ટિથી અયથાર્થપણે પદાર્થને જાણવા તેને “ મિથ્યાશ્રુત કહે છે.
૭, ૮, ૯, ૧૦ શ્રુતજ્ઞાન સાદિ સપર્યવસિત છે તેમજ અનાદિ અપર્યવસિત છે દ્રવ્યથી એક પુરૂષશ્રી શ્રુતજ્ઞાન સાદિ સપર્યવસિત છે. અને અનેક મનુષ્ય શ્રી લઈએ તો “અનાદિ અપર્યવસિત છે. એકજીવદ્રવ્યને જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે શ્રુતજ્ઞાનની આદિ કહેવાય છે, અને જ્યારે સમ્યકત્વ ટળી જાય છે અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેને અંત થયે કહેવાય છે. તેથી દ્રવ્યાપેક્ષાએ “સાદિ સપર્યવસિત શ્રુતજ્ઞાન જાણવું. ઘણું છે સંબંધી વિચાર કરીએ તે અમુક જીવને સર્વથી પ્રથમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થઈ અને અમુક જીવના તને અંત થયે એમ કહેવાય નહીં. માટે દ્રવ્યથી
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય
શ્રી પરમાત્મ જ્યોતિ: શ્રુતજ્ઞાનમાં ઘણા જીવાની અપેક્ષાએ ‘ અનાદ્ઘિ અપર્યવસિત ’ ભંગ જાણવા.
,
ક્ષેત્રથી પાંચ ભરત તથા પાંચ ઐરવતમાં જ્યારે તીર્થંકરનું તીર્થ પ્રવર્તે છે. ત્યારે દ્વાદશાંગીરૂપ શ્રુત હોયછે. અને જયારે તીર્થના ઉચ્છેદ્ન થાય છે ત્યારે શ્રુતજ્ઞાનને પણ વિચ્છેદ્ય થાય છે. તેથી ભરતાદિક ક્ષેત્રની અપેક્ષાએ ‘ સાદિ સપર્યવસિત શ્રુતજ્ઞાન 'જાણવું. મહાવિદેહક્ષેત્રમાં સદાકાલ ચેાથે આરામ હોય છે તેથી ત્યાં તીર્થના ઉચ્છેદ થતા નથી તેથી શ્રુતજ્ઞાનનો પણ ઉચ્છેદ થતા નથી. તેથી ત્યાં · અનાદિ અપર્યવસિત શ્રુતજ્ઞાન ' જાણવું.
*
>
કાળથી ઉત્સપીણી તથા અવસર્પીણીમાં ચેાથા તથા પાંચમા આરામાં શ્રુતજ્ઞાન હોય છે. અને છઠ્ઠા આરામાં શ્રુતજ્ઞાનના વિછેદ્ર થાય છે. તેથી · સાદિ સપર્યવસિત શ્રુતજ્ઞાન ’ જાણુવું, મહાવિ દેહમાં ચોથા આરાના કાળ હોવાથી અનાદિ અપર્યવસિત શ્રુતસાન ' હાય છે.
C
ભાવથી ભવ્યસિદ્ધિયા જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે શ્રુતજ્ઞાનની આદિ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે અંત થવાથી · સાદિ સપર્યત્રસિત શ્રુતજ્ઞાન ’હોયછે. અભય જીવ આશ્રયી ક્ષાયે પશ્િમક ભાવે શ્રુતજ્ઞાન અનાકિઅપર્ય વસિત ’હાય છૅ.
C
૧૧--એકાદશમુ* · ગમિકશ્રુત ' છે. સૂત્રામાં સરખા આ લાવા ( પાઠ ) હોય તે જાણવુ. દૃષ્ટિવાદ સૂત્રમાં આવા સરખા પાઠી હાય છે.
૧૨-‘ અગમિકશ્રુત ’ જેમાં અક્ષરાના સરખા આલાવા ન હોય તે જાણવું. કાલિકશ્રુતમાં પાયઃ અણસરખા આલાવા છે. અ‘ગપ્રવિષ્ટ ’દ્વાદશાંગીરૂપ જાણવું તે કહે છે. अठारस पय सहस्सा, आयारे दुगुण दुण सेसेसु सुयगड ठाण समवाय, भगवई नायघम्म कहा.
૧૩
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०
શ્રી પરમાત્મ તિ:
अंग उवासगदसा, अंतगड अणुत्तरोववाइ दसा: पन्हावागरणं वा, विवाग मुयमिग दसं अंगं. परिकम्म सुत्तपुया, शुओग पुयगय चूलिया एवं; पण दिठिवाय भेया, चउदस पुवाई पुव्वगयं. उप्पाए पुव्वकोडी, अग्गाणीऑमि छन्नवइ लख्का. विरियपवाए अथ्थि, पवाइ लकं सरिय सठी. एग पऊणी कोडी, पयाण नाणप्पवाय पुव्वंमिः सच्चप्पवाय पुव्वे, एगा पय कोडि छच्चपया. छव्वीसं पयकोडी, पुव्वेयआयप्पवाय नामंमि, कम्मप्पवाय पुने, पयकोडी असिइ लख्कजुया. पञ्चखाणभिहाणे, पुव्वे चुलसीइ पय सयसहस्सा, दसपय सहस जुयापय, कोडी विझापवायंमि. कल्लाणनामधिज्ने, पुव्वंमि पयाण कोडि छव्वीसा.. छप्पन लख्क कोडी, पयाण पागाओ पुव्बंमि किरियाविसाल पुब्वे नवपय कोडीओ विति समयविओ। सिरिलोक बिंदुसारे, सट्ठदुवाल सयपयलरुका ॥ ९॥
આ પ્રમાણે સૂત્ર તથા પૂર્વના પદની સંખ્યા જાણવી. તથા ચતુર્દશ પૂર્વમના પ્રત્યેક પૂર્વમાં જેટલી વસ્તુઓ છે તેને કહે છે.
दुहा. पूजो प्रेम विशुद्धथी, धुरि पूर्व उत्पाद; दश वस्तुथी जे भयु, नमो नमो अप्रमाद. बीजु पूर्व अग्रायणी, चौदश वस्तु प्रमाण; जिन वचनामृतथी भर्यु, नमो धरी बहुमान त्रीजा वीर्य प्रमादमा, अष्ट वस्तु सुविवेक पूजो ध्यावो भावथी, प्रणमो धरी सुठेव
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
५
पूर्वअस्ति प्रवाद छे, जेमां वस्तु अढार, चतुर्गतिनां दुःखहरे, नमो नमो सुखकार द्वादश वस्तुथी भर्यु, पूर्व ज्ञानप्रवाद; पंचम पंचमगतिमद, नमिये तनी विवाद. सत्यपवाद छठं नमो, दोय वस्तु भंडार अन्तर तप गुण पामवा, नमिये वारंवार. अहो धन्य आ समयने, टाळी भव जंजाळ नमिये आत्मवादने; सोल वस्तु सुविशाल. कर्मपवादमा त्रीस छे, वस्तु गुरु आम्नाय; अष्टकर्म हरे आठमुं. नमो सदा सुखदाय नवमुं प्रसाख्यान छे, नवनिधि सुखदाय, वीश वस्तु तेमां रही, नमतां भव दुःख जाय. दश पूर्व श्रुत केवली, पनर वस्तु मुसिद्ध विद्याप्रवादने विनयथी, वंदी लहो निज रूद्धि १० द्वादश वस्तु शोभतुं, वंदो धरी बहुमान; कल्याणमवादने, भणतां शिव कल्याण. प्राणावायमा तेर छे, वस्तु विवेक विचारः भाव धरीने पूजतां, लहीए सुख निर्धार. क्रियाविशाल छे तेरमुं, विशुद्ध वस्तु त्रीश तेर काठिया दूर करे, सुखकर विश्वावीश. चौदमुं पूर्व श्रेष्ट छे. मुक्ति स्थान दातार; लोकबिंदुसारज कह्यु, जेमां ज्ञान अपार.
૧૪–અંગબાહ્યબ્રુત” એકાદશ અંગની બાહ્ય છે તે અંગ બાહ્યબુત જાણવું. આવશ્યક તથા દશવૈકાલિક વિગેરે.
એ રીતે શ્રુતજ્ઞાનના ચાર ભેદ કહ્યા, શ્રુતજ્ઞાનના વીશ ભેદ પક્ષાંતરથી થાય છે તે બતાવે છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
શ્રી પરમાત્મ જ્યોતિ
ગાથા
पज्जय अरकर पय संघाया, पडिवत्ति तहय अणुओगो पाहुड पाहुड पाहुड, वथ्थु पुव्वाय स समासा
१
ભાવાર્થ—પાય તે જ્ઞાનના અંશ છે, જ્ઞાનના એક અશને પર્યાયશ્ચત કહે છે. અને જ્ઞાનના અનેક અશને પર્યાય સમાસમ્રુત કહે છે. નિગાદીચેાલબ્ધિ અપર્યાપ્ત જીવ; તેને સર્વથી જઘન્યશ્રુત હોય. ‘ અખ઼રસ્સ અણુ તમા ભાગા ઉઘાડિએ હાઈ નિગેાઢીયા જીવને જ્ઞાનને અનંતમા ભાગ ઉઘાડા હોય છે. નિગાદીયા જીવના શ્રુતજ્ઞાનથી અન્ય જીવમાં જ્ઞાનના એક અંશ વૃદ્ધિ પામેછે તેને ‘ પચાયશ્રુત ’ કહે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુતજ્ઞાનના બે ત્રણ આદિ વિભાગ જીવામાં વૃદ્ધિ પામેલા હોય છે. જીવામાં શ્રુતજ્ઞાનના અનેક અશેની વૃદ્ધિ થાય છે. તેને “ પયાયસમાસશ્રુત ’ કહે છે.
3- અકારાદિ ત્રણ પ્રકારના અક્ષરોમાંના એક અક્ષરનુ જાણવુ તેને અક્ષરત ” કહે છે.
૪—અકારાદિ ત્રણ પ્રકારના અક્ષરોમાંના અનેક અક્ષરોનુ
જાણવું તેને અક્ષર સમાસશ્રુત કહે છે.
૫-એક પદનુ જ્ઞાન તે ‘પદ્મશ્રુત ’ જાણવું. અત્ર જૈનશૈલી પ્રમાણે ‘ પદનું' સ્વરૂપ જાણવું, પ્રથમ આચારાંગ સૂત્રનાં અઢાર હજાર પદ્મ હતાં.
૬અનેક પદથી બનેલા શ્રુતને ‘ પદસમાસ ’ શ્રુત કહે છે. ૭~~~ ગઈ ઇંદ્રિયકાયે ' ઇત્યાદિ ગાથાથી પ્રતિપાદિત દ્વાર સમુદાય તેના ગત્યાદિક જે એકદેશ તે પણ એકદેશ જે નરકગતિ તેમાં જીવાદિકની માર્ગાની ગવેષણા કરી તેને સ'ધાતશ્રુત કહે છે.
૮. ગઈ ઇંદ્રિયકાર્ય ' ઇત્યાદિ સહુથી મેાક્ષની ગવેષણા કરવી ઇત્યાદિ ‘ સંઘાત સમાસશ્રુત જાણવું,
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: –ગતિ આદિ દ્વારની અન્યતર એક પરિપૂર્ણ ગત્યાદિ દ્વારે જીવાદિકની માર્ગણે કરવી તેને “પ્રતિપત્તિશ્રુત” કહે છે. ૧૦–બે દ્વાર વિગેરેની માર્ગણા પૂર્વેત પ્રમાણે કરવી તેને
પ્રતિપત્તિ સમાસશ્રુત” જાણવું. ११--संतपय परु वणया, दन पमाणं च खित्त फुसणाय; १२- कालोअ अंतर भाग, भावे अप्पा बहुचेव.
ઈત્યાદિ અનુગદ્વારમાંના અન્યતર એક અનુગનું જાણવું. તેને “અનુયોગદ્વારકૃત” કહે છે. અને બે વિગેરે અનેક અનુગદ્વારનું જાણવું તેને “અનુગ સમાસથુત’ કહે છે.
૧૩-૧૪-પ્રાભૃત પ્રાભૂતભૃત” તે પ્રાભૃતાંતવતી એક અધિકાર વિશેષ જાણ. અને એકથી વિશેષ અધિકારનું જ્ઞાન તેને “પ્રાભૃત પ્રાભૂત સમાસથત” કહે છે.
૧૫–૧૬–વતુ અંતર્વતિ અધિકારને “પ્રાભૂતભૃત” કહે છે અને એકથી વિશેષ અધિકારના સમુદાયને “ પ્રાભૃત સમાસથુત” કહે છે.
૧૭–૧૮–પૂર્વમાંને એક અધિકાર વિશેષ તેને “વસ્તુશ્રત કહે છે. અને પૂર્વમાંના અનેક અધિકાર વિશેષને “વસ્તુ સમાસ શ્રુત’ કહે છે.
૧૯-૨૦ચતુર્દશ પૂર્વમાંના એક પૂર્વના જ્ઞાનને “પૂર્વવૃત” કહે છે. એકથી વિશેષ પૂર્વના જ્ઞાનને “પૂર્વ સમાસકૃત” કહે છે.
ધજ્ઞાનવત્તમ છે
રૂપી પદાર્થોને જાણવાને અવધિજ્ઞાનનો વિષય છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે ૧ “ભવપ્રત્યયિક ૨ ગુણપ્રત્યયિક તેમાં દેવતા તથા નારકીને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તથા
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: તિર્યંચને ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. “ગુણે પ્રત્યયિક અવધિજ્ઞાન’ છ પ્રકારનું હોય છે.
ગાથા, अणुगामी वढमाणय, पडिवाईयर विहा छहा ओही, भावार्थ:-अनुगामि, अननुगामि, वर्धमान, अवर्धमान, प्र
તિવાર્તા, પાતી. આ છ પ્રકારનું જાણવું.
૧-જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાન મૂકીને અન્યત્ર જાય તે પણ લેચનની પેઠે જે જ્ઞાન સાથે આવે તેને અનુગામિક અવધિજ્ઞાન” કહે છે.
૨–જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેથી અન્યત્ર જાય તે રૂપીપદાર્થને ન જાણી શકે પણ પાછે જે ઠેકાણે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાં આવે એટલે અવધિજ્ઞાનથી રૂપી પદાર્થ જણાય, તેને “અનનુગામિક અવધિજ્ઞાન” કહે છે. __ यदाह भगवान् श्री देवर्धिगणिक्षमाश्रमणः से किंतं अणाणुगामियं, ओहिनाणं, ओहिनाणं तं जहा, नाम एगेइ परिसे एगं महं जोइं ठाणं काउं तस्लेव जोइ ठाणस्स परिपेरंतेमु परिहिंडमाणे परिहिंडमाणे परिघोलमाणे तमेव जोइ ठाणं पासइ अनथ्थ गए न पासइ एवमेव अणाणुगामियं ओहिनाणं जथ्थेव समुपज्जइ तथ्थेव संखिज्जाणिवा असंखिजाणिवा जोयणाड पासइ न अन्नथ्थ । भाष्यकारो प्याह-अणुगामिउ अणुगच्छइ गच्छंतं लोयणं जहा पुरिसं, इयरोउ नाणु गच्छइ ठियपईव्व गच्छंतं ॥
શૃંખલાબદ્ધ પ્રદીપની પેઠે તે ક્ષેત્ર પ્રત્યયિક્ષપશમના લીધે અન્યત્ર જે સાથે ન આવે તે “ અનrગામિક અવધિજ્ઞાન” જાણવું.
૩–શળગેલી અગ્નિમાં જેમ બળતણ નાંખવામાં આવે તેમ તે વૃદ્ધિ પામે. તેની પેઠે યથાયોગ્ય પ્રશસ્ત અતિપ્રશસ્તાર
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવધિજ્ઞાન માં છે અને
સલના અા
શ્રી પરમાત્મા તિ
પપ અધ્યવસાયના ગે ઉત્તરોત્તર કાળમાં જે અવજ્ઞાન વૃદ્ધિ પામે છે તેને “વર્ધમાન અવધિજ્ઞાન” કહે છે. પ્રથમ ઉત્પન્ન સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ક્ષેત્ર જાણે દેખે. પશ્ચાત્ અલકાકાશમાં લેક જેવડા અસંખ્યાતા ખંડુક દેખે.
પ્રશ્ન–હે સદ્ગરે. અલેકમાં આકાશ વિના અન્ય કઈ દ્રવ્ય નથી. ત્યાં રૂપી પદાર્થ નથી ત્યારે અલકમાં લેક જેવડા અસંખ્યાતા ખડક દેખે એમ તમે કહ્યું તે શી રીતે ઘટે,
ઉત્તરહે શિષ્ય, બરાબર શ્રવણ કર, જ્ઞાનબિંદુ પ્રકરણમાં
यदि तावत्सु खंडेषु रूपिद्रव्यंस्यात् तदा पश्येदिति प्रसं. गांपादन एव तदुपदर्शन तात्पर्यात्.
જે તેટલા ખંડમાં રૂપી દ્રવ્ય હોય તે અવધિજ્ઞાન દેખે એવી તેનામાં શક્તિ રહી છે. પણ અકાકાશમાં રૂપી દ્રવ્ય નથી તેથી ત્યાં દેખી જાણી શકાતું નથી ફક્ત અવધિજ્ઞાનની શક્તિને મહિમા વર્ણવ્યું છે. અત્ર અકાકાશમાં રૂપી પદાર્થ હોય તે તેને દેખે એવી અવધિજ્ઞાનમાં સંભાવના કરી છે.
૪–શુભ પરિણામથી અવધિજ્ઞાન વિશેષતઃ ઉત્પન્ન થાય. પણ તથાવિધ સામગ્રીના અભાવે પડતા પરિણામથી હાનીને પામે તેને “હાયમાન અવધિજ્ઞાન” કહે છે.
પ–સંખ્યાતા, અસંગ્યાતા, જન ઉત્કૃષ્ટ: યાવત્ સમગ્ર લેક દેખીને પણ પડે. અર્થાત્ જે આવ્યું જાય તેને “પ્રતિપાતિ અવધિજ્ઞાન' કહે છે. ___ यदाह-सकिंतं पडिवाइ अपडिवाइ जं तं जहन्नेणं अंगुलस्स असंखिज्जभागं व संखिज भागं वा वालग्गं वा वालग्ग पुहत्तं वा एवं लिखंवा जूयं वा जवा जवपुहत्तं वा अंगुलं वा अंगलपुह तं वा एवं एएणं आहिलावणं विहथ्थिं वा हथ्थिं वा कुथ्विं वा (कुक्षिईस्तद्वयमुच्यते ) धगुंवा गाउयंवा जोयणंवा जोयणसयंवा
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શ્રી પરમાત્મ જ્યોતિ:
जोयण सहस्तं वा संखिज्जाणिवा असंखिज्जाणि वा जोयण सहस्साई उकासेणं लोगं पासित्ताणं परिवडिज्जा सेत्तं पडिवाइ ।। ૬——જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્ષય પામે નહીં. તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે.
"
પરમાધિજ્ઞાન યાવત્ સૂક્ષ્મ પરમાણુને પણ દેખી શકે છે. ‘યદાહ, સુહુમપર... પરમે!હી પરમેાહી જાવ પરમાણુ અવ ધજ્ઞાન દેશ થકી પ્રત્યક્ષ છે.
४ मनः पर्यायज्ञानम्. मनोमात्र साक्षात्कार मनः पर्यायज्ञानं.
¿
'
મનેદ્રશ્યને સાક્ષાત્ કરનાર મન:પર્યાયજ્ઞાન છે. કોઇ કહેશે કે, અવિધિજ્ઞાન પણ મનેાદ્રવ્યને જાણી શકે છે. માટે મન:પર્યાયનું લક્ષણ અધિજ્ઞાનમાં ગયું; અલક્ષ્ય લક્ષણ ગમનમતિ વ્યાપ્તિ અલક્ષ્યમાં લક્ષણનું ગમન થાય તેને · અતિન્યાસિ ' કહે છે. અતિવ્યાપ્તિ ષ અત્ર મનઃ પયાયજ્ઞાનમાં આન્યા. તેનુ નિવારણુ કરવા માટે કહે છે કે અવધિજ્ઞાન અન્યરૂપી પદાર્થા જાણી શકે છે દેખી શકે છે. મનેામાત્ર સાક્ષાત્કારપણું. અવધિજ્ઞાનમાં નથી. અન્ય પદાર્થેાને જાણી શકે છે તેથી મના માત્ર સાક્ષાત્કારપણું મન:પર્યાયજ્ઞાનમાં છે. તેથી અવિધજ્ઞાનમાં લક્ષણ જંતુ નથી. મનમાં રહેલા ભાવનેજ મનઃપયાયજ્ઞાન ગ્રહે છે. મનમાં પરિણ મેલા (ચિતવેલા) ઘટને મન:પર્યવજ્ઞાની જાણે છે પણ માહ્ય ઘટ જે માટીના પડયા છે તેને મન:પર્યવજ્ઞાની જાણી શકતા નથી. મન:પર્યવજ્ઞાની મનમાં ચિંતવેલાથી ભિન્ન ખાદ્યના માટીના ઘડાને તે અનુમાનથી જાણે છે. શ્રી યશોવિજય ઉપાધ્યાયજી તે સબંધી લખે છે કેઃ—( જ્ઞાનષિંદુ )
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૫૭
मनोद्रव्यमात्रालंबनतयैव तस्य धर्मिग्राहकमानसिद्धत्वाद् बा - ह्यार्थानां तु मनोद्रव्याणामेव तथारूपपरिणामान्यथानुपपत्तिमसूतानुमानत एव ग्रहणाभ्युपगमात् ॥ आह भाष्यकार: जाणइ बझेणुमाणेणं वाह्यार्थानुमाननिमित्तक मेवहितत्र मानसं, अचक्षुर्दर्शन मंगीक्रियत
ભાવાર્થ-સુગમ છે માદ્ઘાર્થને મન:પર્યંત્રજ્ઞાની જાણે તેમ જ દેખે એમ સૂત્રમાં કહ્યું છે. મન:પર્યવજ્ઞાન સાકાર છે તેમાં દર્શનના ઉપયોગ નથી. જેમ શ્રુતજ્ઞાનમાં દર્શનના ઉપયાગ નથી અને તેથી ‘ સાકાર ’ છે. તેમ મન:પર્યંત્ર-જ્ઞાન પણ જ્ઞાનરૂપે છે. નિરાકાર એટલે દરીનેપાગરૂપ નથી તેમ છતાં કેમ મન:પર્યવ જ્ઞાની દેખે એમ કહ્યું? એવી આ શકાને ઉત્તર આપતાં જ્ઞાનખિદુમાં ઉપાધ્યાયજી જણાવે છે કે,
एकरूपेपिज्ञाने द्रव्याद्यपेक्ष क्षयोपशमवैचित्र्येण सामान्यरूप मनोद्रव्याकार परिच्छेदापेक्षया पश्यतीति विशिष्टतर मनोद्रव्याकार परिच्छेदापेक्षयाच जानातीत्येवंवा व्याचक्षते । आपेक्षिकसामान्यज्ञानस्याsपि व्यावहारिकावग्रह न्यायेन व्यावहारिक दर्शन रूपत्वात् निश्चयतस्तु सर्वमपि तज्ज्ञानमेव मनः पर्यायदर्शनानुपदेशादिति द्रष्टव्यं ॥
.
એકરૂપજ્ઞાનમાં પણ દ્રવ્યાઘપેક્ષ ક્ષયાપશમની વૈચિત્રતા થી ’ સામાન્ય રૂપ મનેાદ્રવ્યના જ્ઞાનની અપેક્ષાએ ‘ પશ્યતીતિ ’ એટલે દેખે છે એ પ્રમાણે કહેવામાં આવે છે. અને વિશિષ્ટતર મનાદ્રયાકારના પરિચ્છેદકપણાથી જાણે છે એ પ્રમાણે કહે છે. આપેક્ષિક સામાન્ય જ્ઞાનને વ્યવહારિક અર્થાવગ્રહ કહે છે તે ન્યા ચો અત્ર પણ મનપર્યંત્રના વ્યવહારિક દર્શને પંચાગ જાણુવે, મનેાદ્રવ્યનુ સામાન્ય જ્ઞાન તેને દર્શન કહે છે પણ વસ્તુતઃ જોતાં સર્વજ્ઞાનરૂપ છે. મન:પર્યાયનું દર્શન કહ્યું નથી.
મન:પયાય જ્ઞાનના બે પ્રકાર છે ૧ ‘ રૂન્નુમતિ ’૨ ‘વિપુ
For Private And Personal Use Only
:
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી પરમાત્મ તિ: લમતિ” અમુક મનુષ્ય મનમાં ઘટ ચિંતવ્ય છે. એવું સામાન્યપણે ગ્રહણ કરે તેને રૂજુમતિ કહે છે. यदाह-रिउ सामन्नं तम्मत्तगाहिणी, रिउमइ मणोनाणं;
पायं विसेसं विमुहं, घटमित्तं चिंतियं मुणइ. ॥ १॥ - અમુક મનુષ્ય ઘટ ચિંતવ્યું છે તે દ્રવ્યથી સુવર્ણને છે. ક્ષેત્રથી વિજાપુરને છે. કાલથી ઉષ્ણ રૂતુમાં બનાવ્યું છે. ભાવથી પીતવર્ણ, સ્નિગ્ધ વિગેરે ગુણમય છે. ઈત્યાદિ વિશેષ ગ્રાહિણી. મતિ તેને મન:પર્યવ કહે છે.
५ केवलज्ञान स्वरूपम्. सर्व विषयं केवलज्ञानं, वस्तुतो निखिल ज्ञेयाकारवत्त्वं केवलज्ञानत्वं, केवलदर्शनाभ्युपगमे तु, तत्रनिखिलदृश्याकारवत्त्वं.
કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં સમકાળે સર્વ પદાર્થો દ્રવ્ય, ક્ષેત્ર કાલ ભાવથી જાણવામાં તથા દેખવામાં આવે છે. કેવલજ્ઞાન એક પ્રકારનું છે વિશેષપણે સર્વ પદાર્થોનું જાણવું તેને કેવલજ્ઞાન કહે છે અને સામાન્યપણે સર્વ પદાર્થોનું જાણવું તેને કેવલ દર્શન કહે છે. પાંચ પ્રકારનાં જ્ઞાન કહ્યાં તેમ દર્શન પણ સામાન્ય ઉપગરૂપ ચાર પ્રકારે છે. “ ચક્ષુદર્શન, અચક્ષુદાન, અવધિદશન, કેવલદર્શન.” ચક્ષુ થકી સામાન્યપણે વસ્તુને પરિછેદ કરે તેને “ચક્ષુર્દશન” કહે છે. તેને મતિમાં સમાવેશ થાય છે. ચક્ષુવિનાની ઇન્દ્રિયેથી સામાન્યપણે જે જ્ઞાન થાય છે તેને “અચક્ષુદર્શન' કહે છે. તેને પણ મતિમાં અંતર્ભવ થાય છે. “ શ્રતજ્ઞાનમાં’ ચક્ષકે અચશ્ન કેઈ દર્શન નથી. અતજ્ઞાન વિશેષ ઉપગરૂપ હોવાથી સામાન્યપગરૂપ દર્શનને ચુતમાં અવતાર નથી.
અવધિદર્શનને સામાન્ય ઉપયોગી છે. તેને અવધિમાં
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ:જ્યોતિ:
૫૯. સમાવેશ થાય છે. કેવળજ્ઞાનને કેવલ દર્શનમાં સમાવેશ થાય છે. ચાર દશન તે સામાન્ય ઉપયોગરૂપ છે. હવે પ્રત્યેક જ્ઞાન ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ જણાવે છે.
-
-
-
-
-
5 ના
નાના પાન,
મતિજ્ઞાન, तं समासओ चउन्विहं पन्नत्तं, तंजहा, दबओ, खेतओ, कालओ, भावओ, दव्वओणं आभिणियोहिय नाणी आएसेणं सबभावा जाणइ न पासइ, खित्तओणं आभिणिवोहियनाणी आएसेणं सव्वं खित्तं जाणइनपासइ, कालोणं आभिणि बोहियनाणी आएसेणं सव्वं कालं जाणइ न पासइ, भावओणं आभिणिबोहियनाणी सव्वं भावे जाणइ न पासइ.
મતિજ્ઞાની આદેશથી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ક્ષેત્રથી આદેશે સર્વક્ષેત્ર કાલોક જાણે પણ દેખે નહિ. કાલથી આદેશે સર્વ કાલ જાણે પણ દેખે નહિ. ભાવથકી આ દેશે સર્વ ભાવ જાણે પણ દેખે નહિ. એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તે ઉકાય, વાયુકાય અને વનસ્પતિને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. તેઓને આહાર સંજ્ઞા ભયસંજ્ઞા મિથુનસંજ્ઞા અને પરિગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞા હેાય છે. તેથી એકેન્દ્રિયમાં પણ મતિ અજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઘટે છે. દાખલા તરીકે એક વનસ્પતિકાય જુઓ. શમી, અગત્ય, પંઆડીઓ આદિ અનેકને નિદ્રા અને પ્રબોધ હોય છે. બીલી વગેરે ધનરાશિને પિતાના મૂળીયાંથી ઢાંકે છે માટે તેમાં પરિગ્રહસંજ્ઞા સ્પષ્ટ દેખાય છે. અશોક વૃક્ષને સ્ત્રીના પગની લત લાગતાં પુષ્પ પત્ર આવે છે. તેથી તેમાં મિથુનસંજ્ઞા સ્પષ્ટ દેખાય છે. લજજામણું ભયથી સંકેચ પામે છે તે પણ સ્પષ્ટ ભય સંજ્ઞાને જણાવે છે. જલને આહાર વન
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
શ્રી પરમાત્મ ન્યાતિ:
2
પણ સ્પષ્ટ માલુમ
સ્પતિ કરે છે તેથી :તેને - આહારસ‘જ્ઞા પડે છે. હ્યુસને યુવતિના લિગનથી કુસુમ આવે છે. બકુલને સુગધી દારૂના કોગળા રેડવાથી પુષ્પ આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
તિલકને કટાક્ષથી જોતાં કુલે છે. શિરીષને પચમસ્વર સભળાવ્યાથી પુષ્પ આવે છે. વલ્લિા ચોગ્યસ્થાનકને અવલંબી ઉપર ચઢે છે. પારો કુવામાં હોય છે તે પણ સ્ત્રીને દેખી કુદે છે. ઇત્યાદિ જોતાં સજ્ઞરૂપ જ્ઞાન કે જે સમકિતના અભાવે " અજ્ઞાનરૂપ કહેવાય છે. તે વનસ્પતિ વગેરે એકેન્દ્રિયાદિ જીવામાં સ્વષ્ટ જણાય છે. મતિજ્ઞાનનું વિશેષાવશ્યક અઠ્ઠાવીશ હેજારીમાં ઘણું વર્ણન કર્યું છે ત્યાંથી વિશેષ અધિકાર જોઇ લેવો.
२ श्रुतज्ञानम्.
દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યને જાણે છે. દેખે છે. ક્ષેત્રથી ઉપયેાગવત થકો સર્વક્ષેત્ર લેાકાલેાકને જાણે છે. દેખે છે. કાળથી ઉપયેગી શ્રુતજ્ઞાની સર્વ કાલને જાણે છે. દેખે છે. ભાવથકી ઉપચેાગી શ્રુતજ્ઞાની સર્વ ભાવને જાણે છે. દેખે છે. સપૂર્ણ શ્રુતજ્ઞાની તે કેલીસમાન છે. મુહત્કલ્પ ભાષ્યમાં શ્રુતજ્ઞાનીને ‘શ્રુતકેવલી
કહ્યા છે.
For Private And Personal Use Only
३ अवधिज्ञानम्.
અવધિજ્ઞાનના અનુત ભેદ્ર છે. કારણ કે તે અન‘તદ્રવ્ય તથા ભાવના વિષય છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાએ અસ બ્ય ભેદ પડે છે.
તું સમાતો નાં મન્નતંગામો, વેત્તો, જા
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ लओ, भावओ, दव्वओणं ओहिन्नाणी जहन्नेणं अणंताई रुवि दव्वाइं जाणइ पासइ-उकोसेणं सव्वरुवि दवाई जाणइ पासइ, खित्तओणं ओहिन्नाणी जहन्नेणं अंगुलस्स असंखेजभागं उकोसेणं असंखिज्जाइं अलोए लोयप्पमाणमित्ताई खंडाई जाणइ पासइ, कालओणं ओहिनाणी जहन्नेणं आवलियाए असंखिज्ज भागं उकोसेणं असंखिज्जाओ उस्सप्पिणी अवसप्पिणी अतीयंच अणागयंच कालं जाणइ पासइ, भाव ओणं ओहिन्नाणी जहन्नेणं वि अणते भावे जाणइ पासइ, उक्कोसेणं वि अणते भावे जाणइ पासइ, सव्व भावाणं अणंतभागं,
ભાવાર્થ-અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે અનંતરૂપી દ્રવ્યને જાણે અને દેખે અને ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્યને જાણે દેખે. ક્ષેત્રથકી અવધિજ્ઞાની અંગુલને અસંખ્યાતમ ભાગ જાણે અને દેખે અને ઉત્કષ્ટપણે અલકાકાશમાં લોક પ્રમાણે અસંખ્યાતા ખંડને જાણે દેખે. અલકાકાશમાંરૂપી દ્રવ્ય નથી પણ અત્ર અવ. વિજ્ઞાનનું સામર્થ્ય જણાવ્યું છે. કાલથકી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાને અસંખ્યાત ભાગ જાણે દેખે. અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતઉત્સપિણું અવસર્જિપણ સુધી અતીત અનાગતકાલને જાણે દેખે. ભાવથી અવધિજ્ઞાની જઘન્યપણે અનંતભાવને જાણે દેખે અને ઉત્કૃષ્ટથી અનંત ભાવ જાણે દેખે. વિર્ભાગજ્ઞાન મિ. ધ્યાત્વને હેય છે. તેથી તે મલીન છે. સમકિતીને અવધિજ્ઞાન નિર્મળ હોય છે.
----- ---
४ मनःपर्यायज्ञानम्. तं समासओ चउव्विहं पन्नत्तं तंजहा, दवओ, खेत्तो, कालओ, भावओ, दव्वओणं रिउमइणं, ते अणंत पएसिए खंधे जाणइ, पासइ, ते चेव विउलमइ अम्भहियतराए विमलतराए जाणइ पासइ इसादि ॥
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી પરમાત્મ જ્યોતિ: ભાવાર્થ-દ્રવ્યથી રૂજુમતિ અનંત પ્રદેશી અનંતસ્કંધ જાણે દેખે. અને વિપુલમતિ તેજ કધ વિશેષ વિશુદ્ધપણે જાણે દેખે. ક્ષેત્રથી રૂજુમતિ નીચે રત્ન પ્રભા પૃથ્વીનું ક્ષુલ્લક પ્રતર લગે અને ઉર્વ તિષિના ઉપરના તલ લગે. અને તિર્યક અઢીદ્વિપ, બે સમુદ્ર, પન્નરકમભૂમી, ત્રીશઅકર્મભૂમી. અને છપ્પન અંતર દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણે દેખે અને વિપુલમતિ તેજ ક્ષેત્ર અઢી અંગુલ અધિક દેખે. અને વિશુદ્ધ દેખે કાલ થકી રૂજુમતિ જઘન્યપણે પાપમને અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગત જાણે દેખે. અને વિપુલમતિ તેજ અધિક અને વિશુદ્ધતર જાણે દેખે, ભાવથકી રૂજુમતિ અનંત ભાવ જાણે દેખે અને વિપુલમતિ તેજ અધિક અને વિશુદ્ધ જાણે દેખે.
५ केवलज्ञानम्. દ્રવ્યથી કેવલજ્ઞાન સર્વ દ્રવ્યને જાણે અને કેવલદર્શનથી દેખે. ક્ષેત્રથી અનંતક્ષેત્રને જેણે દેખે તેમજ કાલથી કેવલજ્ઞાન અનંતકાળને જાણે અને કેવળદર્શનથી દેખે તેમજ દ્રવ્યથી કેવલજ્ઞાન અનંતકાલને જાણે અને કેવલદર્શનથી દેખે. ભાવથકી કેવલજ્ઞાન અનંત ગુણપર્યાયને જાણે અને કેવલદર્શનથી દે. જ્ઞાનાવરણીયકર્મને સંપૂર્ણ નાશ થવાથી ક્ષાયિકભાવે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને દર્શનાવરણીયકર્મને સંપૂર્ણ નાશ થવાથી અનંત દર્શન ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાની સંપૂર્ણ પદાર્થને જાણે છે અને દેખે છે તેથી જે જે વસ્તુઓનું સ્વરૂપ કહે છે તે “સત્ય” કહે છે. કેવલજ્ઞાનીને કહેલે ધર્મ તે જ ખરે ધર્મ છે.
કેટલાક કહે છે કે-એક સમયે કેવલજ્ઞાનને ઉપયોગ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
અને દ્વિતીય સમયે કેવલદર્શન ક્રમપૂર્વક થાય છે “જુગવંદ થ્યિ ઉવઓગા” યુગપત્ એક સમયમાં બે ઉપગ નથી.
કેટલાક આચાર્ય કહે છે કે “કેવલજ્ઞાન ” અને “કેવલદર્શન સાદિ અપર્યવસિત” છે. પ્રથમ સમયે કેવલજ્ઞાન હેય અને દ્વિતીય સમયે કેવલદર્શન હેય. ત્યારે કમવાદમાં દર્શનના ઉપયોગ સમયે કેવલજ્ઞાનને અભાવ છે. કેવલજ્ઞાનનું કાર્ય નહી હોવાથી અને કેવલજ્ઞાનના સમયમાં સામાન્ય ઉપગરૂપથી સર્વ પદાર્થનું સામાન્ય સ્વરૂપ જાણવાને અભાવ થવાથી કેવલદર્શન નષ્ટ થયું કહેવાશે. કમવાદમાનવાથી કેવલજ્ઞાન સમયે દર્શનને અભાવ અને કેવલદર્શન સમયે કેવલજ્ઞાનને અભાવથી કેવલજ્ઞાન અને કેવલ દર્શનની નષ્ટપત્તિરૂપી દોષ પ્રાપ્ત થાય છે માટે ક્રમવાદ યુક્તિ યુક્ત ઘટતો નથી.
કમવાદી કહે છે—હે યુગપલ્વાદી કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અપર્યવસિત છે. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શનની અપર્યવસિતતા કાયમ રહે છે. માટે દેષાપત્તિ ઘટતી નથી.
યુગપવાદી ” કહે છે પર્યાયાથક નયની અપેક્ષાએ “સાદિ અપર્યવસિત” કેવલજ્ઞાન અને કેવલદર્શન શાસ્ત્રમાં કહ્યું છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અનાદિ “અપર્યવસિત” કેવલજ્ઞાન અને કેવલદર્શન કર્યું છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ “સાદિ અપર્યવસિત કેવલજ્ઞાન અને કેવલદર્શન જાણવું. यदाह-सुत्तम्मि चेव साई, अपजव सियंति केवलं वुत्तं ।
सुत्तासायण भीरुहिं, तंदिवं य होइ ॥ १ ॥ क्रमोपयोगेतु द्वितीय समये तयोः पर्यवसानमिति कुतोऽपर्यवसितता, तेन सूत्राशातनाभीरुभिः क्रमोपयोगवादिभिस्तदपि પ્રથમ છે.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: કમેપગમાં તે દ્વિતીય “સમયમાં કેવલજ્ઞાનને ” અંત થવાથી શી રીતે અપર્યવસિતપણું કહેવાય. તે માટે સૂત્રની આશાતનાને ભય નહીં રાખનારાઓએ કેમેપગ વાદિયાએ વિચારવું જોઈએ. વળી તમે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસિત અંગીકાર કરશે તે દ્વિતીય સમયમાં કેવલદર્શન સમયે કેવલજ્ઞાનની અસ્તિતા દ્રવ્યાપેક્ષાએ કરી. તેથી દ્વિતીયસમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બેની સ્થિતિ હેવાથી કેવલદર્શન કાલમાં જ્ઞાન હેવાથી કમપણું ઠર્યું નહીં અન્યથા દ્રવ્યાત્વને અગ થશે.
કમવાદી—કેવલજ્ઞાનમાં કેવલદર્શનનું કાર્ય નથી અને કેવલદર્શન કાળમાં કેવલજ્ઞાન નથી એ સ્વભાવ છે.
યુગપદૂવાદી–સ્વભાવને અંગીકાર કરીને પણ તમારાથી એમ કહેવાશે નહીં કારણ કે, સ્વભાવની અત્ર બળવત્તા નથી. કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય એ બે કર્મ યુગપત્ ક્ષય થવાથી કેવલજ્ઞાન અને કેવલર્શન યુગપત્ ઉત્પન્ન થાય છે. એક સમયમાં જ્ઞાને પગ અને દર્શને પગ ઉત્પન્ન થતાં કઈ પણ એવું જરામાત્ર આવરણ રહ્યું નથી કે બે ઉપગને ઉત્પન્ન થતાં અટકાવી શકે.
प्रमाणंतु केवलदर्शनं केवलज्ञानतुल्यकालोत्पत्तिकं वदेक कालीन सामग्रीकत्वात् तादृशकार्यातरवत् .
કેવલદર્શન કેવલજ્ઞાન તુલ્ય કાલ્પનિક છે. એક કાલીન સામગ્રીષણથી. તેવા પ્રકારનાં અન્ય કાર્યની પેઠે કહ્યું છે કે
केवलनाणावरण, रुखयजायं केवलं जहा नाणं । तह दंसणंपि जुज्जइ, णिय आवरणख्खयस्संते ॥ १॥
ભાવાર્થ–સુગમ છે. યુગપત્ર કેવલજ્ઞાન અને કેવલદર્શનની સિદ્ધિ થાય છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: કમવાદી–મતિ અને શ્રુતજ્ઞાનના આવરણને એક વખતે ક્ષપશમ થયે છતે પણ જેમ બે જ્ઞાનના ઉપયોગને કેમ વર્તે છે. તે પ્રમાણે કેવલજ્ઞાન અને કેવલદર્શનના આવરણને યુગપત ક્ષય થયે છતે પણ કેવલજ્ઞાન અને દર્શનમાં ઉપયોગક્રમ વર્તે છે.
“યુગપવાદી ” –હે કમવાદી તમારી યુક્તિ સમીચીન નથી શુપગમાં મતિજ્ઞાન હેતુ છે. શબ્દાદિજ્ઞાનમાં પ્રત્યક્ષ સામગ્રી પ્રતિબંધક છે. તેથી ત્યાં તે સંભવ થાય. પરંતુ અત્ર કેવલજ્ઞાન અને કેવલદર્શન થતાં બેના આવરણને સંપૂર્ણ ક્ષય થાય છે. માટે ક્ષાયિકભાવીય કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં કાર્ય કારણને અભાવ છે. તેમજ પ્રતિબધ્ધ પ્રતિબંધકને અભાવ છે. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
નાથા, भण्णइ खीणावरणे, जहमइनाणं जिणे ण संभवई, तह खीणावरणिजे, विसेसओ दंसणं णथ्थि ॥१॥
भण्यते निश्चित्योच्यते क्षीणावरणे जिने यथा मतिज्ञानं मत्यादिज्ञानं अवग्रहादि चतुष्टयरूपं वा ज्ञानं न संभवति तथा क्षीणावरणीये विश्लेषतो ज्ञानोपयोगकालान्यकाले दर्शनं नास्ति.
| ભાવાર્થ—ક્ષણાવરણ જેનાં થયાં છે એવા કેવલીમાં અત્યાદિ જ્ઞાન નથી. તે પ્રમાણે ક્ષણાવરણીય કેવલીમાં જ્ઞાને પયોગ થકી અન્યકાળમાં કેવલદર્શન નથી. વળી કમવાદમાં વિચારવાનું કે પહેલું કેવલજ્ઞાન ઉત્પન્ન થશે કે પહેલું કેવલદર્શન ઉત્પન્ન થશે. કેવલજ્ઞાન કાળમાં કેવલદર્શન પણ સામગ્રીના સઃ ભાવથી ઉત્પન્ન થશે. તેમજ કેવલદર્શન કાળમાં કેવલજ્ઞાન પણ પિતાના સામર્થ્યથી ઉત્પન્ન થાય ત્યારે તેનો કોઈ પ્રતિબંધ કરનાર નથી. કેઈ એમ કહેશે કે. કેવલજ્ઞાનની સામગ્રીથી તે સમયમાં કેવલદર્શનને ઉત્પાદ થશે નહીં. અને કેવલદર્શનની સામગ્રીથી
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
કેવલજ્ઞાન કાશે. આવી રીતનું કહેવું પણ યુક્તિ યુક્ત નથી. કારણકે. એક સમયમાં તેની સામગ્રી તૈયાર હોવાથી પહેલાં ઉત્પન્ન થવાને બે ઉપગ લડી પડશે. કેવલજ્ઞાન છે તે કેવલદર્શનને રેશે અને કેવલદર્શન છે તે કેવલજ્ઞાનને રોકશે. ત્યારે બેમાંથી એકને પણ ઉત્પાદ થઈ શકશે નહીં. સિદ્ધાંતમાં કહ્યું છે કે, दंसण नाणावरणाखए, समाणं किमस्त पुचयरोहो; जव समउप्पाओ, हंदि दुवेणथ्थि उवोगा. ॥ १ ॥ ક્રમવાર–નવો ઢીગો સારગોવત્તરણ.
સર્વ લબ્ધિ સાકાર ઉપગવંતને થાય છે, એ વચનાનુસારે જોતાં પ્રથમ કેવલજ્ઞાન અને પશ્ચાત્ કેવળદર્શન ઉત્પન્ન થવું જોઈએ.
“યુગ૫વાદી કહે છે.-સર્વ લબ્ધિ સાકારપગવાળાને થાય એ વચનને તે લબ્ધિગદ્યમાં જ સાક્ષી પણું છે. અત્ર તે તે પાઠનું ઉદાસીનપણું છે. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક સમયમાં વર્તે છે એમ સિદ્ધ થાય છે. કેવલજ્ઞાન કાળમાં અનંત દાનાદિક પંચલબ્ધિ. અવ્યાબાધ સુખ વિગેરે અનંત ગુણે વર્તે છે તે કેવલદર્શનને વર્તવામાં કોઈ જાતને દોષ દેખાતે નથી. દરેક ગુણ સમયે સમયે પિતાનું કાર્ય કરે છે. એક સમય પણ કઈ ગુણ ખાલી જતો નથી. ત્યારે કમવાદમાં કેવળજ્ઞાનકાળમાં દર્શનગુણ પિતાનું કાર્ય ન બજાવ્યાથી ખાલી પડી રહે અને કેવલદર્શન કાળમાં જ્ઞાનગુણ પિતાની ક્રિયા કર્યા વિના ખાલી પડે રહે તે ગુણપણું રહે નહીં. સમયે સમયે ક્ષાયિક ભાવમાં પ્રત્યેક ગુણ પોત પોતાની પ્રવૃત્તિ કરે છે. તે કમવાદમાં ઘટતી નથી. અને “યુગપવાદ” માં તો દરેક ગુણ સમયે સમયે પિત પિતાનું કાર્ય કરે છે તેથી કોઈ દેષ પ્રાપ્ત થતું નથી. તે પ્રમાણે એક સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બે ગુણ પિતપિતાની ભિન્ન ભિન્ન ક્રિયા કરવા છતા વર્તે છે, કોઈ જાતને દોષ આવતું નથી. માટે “યુગપવાદ” માનવે જોઈએ.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
શ્રીપૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કમવાદને સ્વીકારે છે. અને શ્રીમલવારી “યુગપવાદ”ને સ્વીકારે છે. અને શ્રી સિદ્ધસેન દિવાકર મહાવાદી તે કેવલજ્ઞાન છે તેજ કેવલદર્શન છે. “યદેવ કેવલજ્ઞાન તદેવ કેવલદર્શન મિતિ’ કેવલજ્ઞાનથી સર્વ વસ્તુનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ જણાય છે. તે સંબંધી જ્ઞાનબિંદુ પ્રકરણમાં નીચે પ્રમાણે ગાથાઓ આપી છે.
નાથા.
जइ सवं सायारं, जाणइ एकसमयेण सव्वण्णु जुज्जइ सयावि एवं, अहवा सव्वं न याणाइ ॥१॥ परिसुद्धं सायारं. अविअत्तं दसणं अणायारं । णय खीणावरणिज्जे, कुज्जइ सुवियत्त मविअत्तं ॥२॥
ગાથાને ભાવાર્થ સુગમ છે. મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર આ પ્રમાણે ગાથાથી કેવલજ્ઞાન તેજ કેવલદર્શન છે એમ સિદ્ધ કરીને કમવાદી અને અક્રમવાદીના પક્ષમાં વિરોધ બતાવે છે.
ગાથા. अद्दिष्ठं अणायंच, केवली एव भासइ सयावि। एग समयंमि हंदी, वयण विगप्पो ण संभवइ ॥१॥
आद्यपक्षे ज्ञानकाले अदृष्टं दर्शनकाले चाज्ञातं द्वितीयपक्षेच सामान्यांशेऽज्ञातं विशेषांशे चादृष्टं एवमुक्तमकारेण केवली यदा भाषते न एकस्मिन् समये ज्ञानं दृष्टं च भगवान् भाषते इत्येष वचनस्य विकल्पविशेषो भवदर्शने न संभवति ॥
ક્રમવાદરૂપ આદ્યપક્ષમાં જ્ઞાનકાળમાં અટણ. અને દર્શનકાળમાં અજ્ઞાત શ્રી કેવલી રહેશે. તથા યુગપવાદરૂપ દ્વિતીય પક્ષમાં સામાન્યાંશે અજ્ઞાત અને વિશેષાંશમાં દેખવાપણું નહીં હોવાથી અદષ્ટ એવા શ્રી કેવલી થશે. જ્યારે જે સમયમાં કેવલી ભાષણ કરશે ત્યારે એક સમયમાં જાણેલા અને સર્વ પદાર્થ દેખેલા એવા શ્રીવલી કહે છે એ વચન વિકલ્પ તમારા બેના પક્ષમાં ઘટતો નથી.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
શ્રો પરમાત્મ ખ્યાતિઃ
तथाच सर्वज्ञत्वं न संभवीत्याह ॥ गाथा | अण्णायं पासंतो, अक्षिंच अरहा वि याणतो; किंजाणइ किंपास, कह सव्वण्णुत्ति वा होइ ॥ १ ॥ अज्ञातं पश्यनदृष्टं च जानानः किंजानाति किंवा पश्यति न किंचिदित्यर्थः कथंवा तस्य सर्वज्ञता भवेन्न कथमपीयर्थः
ભાવાર્થ—અજ્ઞાત દેખતા અને અષ્ટ એવા જાણુતા શ્રીકેવલી ભગવાન શું જાણે અને શું દેખે અથાત્ કિ`ચિત્ પણ જાણતા દેખતા નથી, ત્યારે તેમને શી રીતે સર્વજ્ઞાતા હોય, અથાત્ કોઈ પણ રીતથી હાય નહીં. જ્ઞાન અને દર્શનમાં વિષય પ્રકારથી એક સંખ્યાશાળી પશું છે માટે એમાં એકપણું છે તે કહે છે. ज्ञानदर्शनयोर्विषयविधयक संख्याशालित्वादप्येकत्वमित्याह ॥
गाथा.
केवलनाण मणतं, जहेव तह दंसणंपि पणत्तं
सागारगाहणादिय, नियम परितं अणागारं ॥ १ ॥ यद्येकत्वं ज्ञानदर्शनयोः न स्यात् तदाऽल्पविषयत्वात् दर्शन मनंतं नस्यादिति अनंते केवलनाणे अनंते केवलदंसणे इसागम विरोध: प्रसज्येत दर्शनस्यहिज्ञानाद् भेदे साकारग्रहणा दनंत विशेषवर्त्तिज्ञानादनाकारं सामान्यमात्रावलंबि केवलदर्शनयतोनि यमेनैकान्तेनैव परीतमल्पं भवतीति कुतो विषयाभावादनंतता ॥
ભાવાર્થ સારાંશ—જે જ્ઞાનદર્શનનું એકપણું ન થાય તે દર્શનમાં અલ્પવિષયીપણું છે માટે દરશન અનંત કહેવાશે નહીં–અન ́ત કેવલજ્ઞાન અને અનંત કેવલદર્શન એમ આગમમાં કહ્યું છે તેથી આગમ વિરેધ પણ પ્રાપ્ત થશે, અનંત વિશેષમાં વર્તનાર જ્ઞાનથી દર્શન ભિન્ન માનવામાં આવશે તે સામાન્ય માત્રાવલમ્બિ કેવલદર્શનને એકાંત ‘ અલ્પત્વ ’ પ્રાપ્ત થશે, ત્યારે અનત કેવલદર્શન કહેવાય છે તેથી કૈવલ દાનની અન તતા શી
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ ન્યુતિ:
રીતે સભવે માટે કેવલજ્ઞાનથી અભિન્ન કૈવલ દર્શન માનતાં • અનંત કંવલદર્શન ’આ રહેશે નહીં. અને અલ્પવિષયતા પણ કેવલ અનંત કેવલ દર્શનની યથાર્થ સિદ્ધિ થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનરૂપ કેવલપાઠના પણ વિરાય દર્શનમાં રહેશે નહીં.
यदेव केवलज्ञानं तदेव केवलदर्शनमिति वादिनां च महावादिश्रीसिद्धसेन दिवाकराणां मतं यत्तु युगपदुपयोगवादित्वं सिद्धसेनाचार्याणां नंदिवृत्तावुक्तं तदभ्युपगमवादाभिप्रायेण नतु स्वतंत्र सिद्धांताभिप्रायेण क्रमाक्रमोपयोगद्वयपर्यनुयोगानन्तरमेव स्वपक्षस्य सम्मतावृद्भावितत्त्वादिति द्रष्टव्यम् .
જે કવલજ્ઞાન છે તે કેલદર્શન છે એ પ્રમાણે મહાવાદિ શ્રી સિદ્ધસેન દ્વિવાકરસૂરિના મત છે, અને જે યુગપત્ ઉપયાગવાદિપણું સિદ્ધસેનાચાર્યનું નંદિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે તે તે સ્વીકારવાદના અભિપ્રાયથી સમજવું, પણ સ્વતંત્ર સિદ્ધાંતના અભિપ્રાયથી કહ્યું નથી, કારણ કે ક્રમ અને અક્રમ ઉપયાગઢચના પરંતુયોગ ખાદ્ય પાતાના પક્ષને ‘ સમ્મતિર્કમાં ’ ઉઠાવ્યે છે એ પ્રમાણે દેખી લેવું, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીના મતને અનુ સરી પુષ્ટિ આપનારી શાસ્ત્રમાંની ગાથાઓ નીચે પ્રમાણે છે.
'
For Private And Personal Use Only
:
भण्इ जह चउनाणी, जुज्जइ णियमा तहेव एपि । भण्णइ पंचनाणी जहेब, अरहा तहेपि ॥ १ ॥ चख्खु अचख्खु अवहि, केवलाण समर्पभि दंसणं विअप्पा | परिपदिआ केवलनाण, दंसणा तेण विय अण्णा ॥ २ ॥ दंसण पुव्वं नाणं, नाणणिमित्तं तु दंसणं पथि । ते सुविणिभ्यामो, दंसण नाणाण अण्णत्तं ॥ ३ ॥ जं अप्पुट्ठे भावे, जाणइ पासइ य केवली नियमा । तन्हा तन्नाणं दंसणं च अविसेसओं सिद्धं ॥ ४ ॥
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
स्वमतं उपदर्शयति. साई अपञ्जवसियंति, दोवि ते समयं हवइ । एवं परतिथ्थियवत्तव्यं च, एग समयंतरूपाओ ॥१॥
साधपर्यवसितं केवलमिति हेतो १ अपि ज्ञानदर्शने तेउभय शद्धवाच्ये तदिति यावत् अयं च स्वसमय सिद्धान्तः यस्तु एक समयांतरोत्पादस्तयो भण्यते तत्परतीयिकशास्त्रं नाईद्वचनम् .
ભાવાર્થ–સાદિ અપર્યવસિત કેવલજ્ઞાન અને કેવલદર્શન છે પણ દિવાકરના મત પ્રમાણે કેવલજ્ઞાન તેજ કેવલદર્શન છે એમ સમજવું. આ સ્વસમય સિદ્ધાન્ત છે, અને કેવલજ્ઞાન અને કેવલદર્શનને સમયાંતર માનવાં તે પરતીર્થક શાસ્ત્ર છે. પણ અમે રિહંતનું વચન નથી, એમ કહે છે. ભવ્ય પુરૂએ સમ્યગ્રજ્ઞાન કરવું જેને સમ્યગજ્ઞાન છે તેને નિશ્ચયથી સમ્યગદર્શન છે એમ પ્રતિપાદન કરતા છતા ગાથાથી જણાવે છે.
જાથા. समन्नाणेणियमेण, दंसणं दंसणे उ भयणिज्जं; સમ્બના જ રૂવંતિ, દગો દોર ઉવવઇvi || ૨
सम्मगज्ञाने नियमेन सम्यग्दर्शन, दर्शने पुनर्भजनीयंविकल्पनीयं सम्यग्ज्ञानं एकांतरूचौ न संभवत्यनेकरुचौतु समस्तीति अतः सम्यग्ज्ञानं चेदं सम्यग्दर्शन मित्यर्थतः सामर्थेनैवोपपन्न भवति तथाच सम्यक्त्वमिव दर्शनं ज्ञानविशेषरूपमेवेति नियूँढं।
ભાવાર્થ–સમ્યજ્ઞાનમાં નિશ્ચયથી સમ્યગદર્શન છે, અને દર્શનમાં તે ભજના છે માટે સમ્યગજ્ઞાન તે સમ્યગ્દર્શન છે. એમ સામર્થ્યથી સિદ્ધ થાય છે. તે પ્રમાણે સમ્યકત્વની પેઠે દર્શન પણ જ્ઞાન વિશેષરૂપજ છે એમ સિદ્ધ કરાય છે. આ પ્રમાણે દિવાકરને મત જણાવી શ્રીયશવિજયજી ઉપાધ્યાય સંમતિતર્કની ગાથાઓથી સિદ્ધ કરી ત્રણ વાદીઓની અપેક્ષાને નયપૂર્વક સમજાવે છે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
શ્રી પરમાત્મ પતિ:
૭૧ છોક, भेदग्राहिव्यवहृतिनयं संश्रितो मल्लवादी पूज्या प्रायः करण फलयोः सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदोच्छेदोन्मुखमधिगतः संग्रहं सिद्धसेनः तस्मादेते नखलु विषमाः मुरिपक्षास्त्रयोऽपि ।
ભાવાર્થ–ભેદગ્રાહિ વ્યવહારનયને અંગીકાર કરીને કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ભેદ પાડીને મલ્યવાદી બોલે છે. પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ એક સમયમાં કેવલજ્ઞાનને ઉપયોગ અને બીજા સમયમાં કેવલદીનને ઉપગ માની સમગતઃ રૂજુસૂત્રનય અંગીકાર કરી લે છે, સંગ્રહાય અંગીકાર કરી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ભેદ તેને ઉચછેદ અંગીકાર કરી કેવલજ્ઞાન અને કેવલદર્શન અભેદપણે મહાવાદિશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ સ્વીકારીને બેલે છે નયના અભિપ્રાયથી સાપેક્ષપણે વર્તનારા ત્રણ સૂરિના ત્રણ પક્ષ વિષમ નથી. જ્ઞાનબિંદુ, વિશેષાવશ્યક નંદિસૂત્રવૃત્તિ અને સમ્મતિતકર્ક વિગેરેમાં આ બાબતની ચર્ચા છે. અત્ર તે સામાન્યતઃ સ્વરૂપ બતાવ્યું છે. કેવલજ્ઞાન થયા બાદ કેવલીમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન:પર્યવજ્ઞાન રહેતાં નથી. મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને “મન:પર્યવ” પશ મભાવથી ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવીય કેવલજ્ઞાન થતાં ક્ષપશમનાં એ ચાર જ્ઞાન રહેતાં નથી. એ ચાર જ્ઞાનને વિષય છે તે કેવલજ્ઞાનમાં સમાઈ જાય છે. જેમ ગરબા ગાતી વખતે સ્ત્રીઓ ઘડાને નાનાં નાનાં કાણું પાડીને મસ્તક પર મૂકે છે, અને ઘડામાં દી કરે છે. ઉપર ઢાંકણું ઢાંકે છે. ઘડાના કાણાંમાંથી અ૮૫ ૯૫ પ્રકાશ નીકળે છે તે સમાન પશમ ભાવનાં ચાર જ્ઞાન જાણવાં પણ જ્યારે ઘડાને બિલકૂલ ફી નાંખવામાં આવે ત્યારે દીપકને પૂર્ણ પ્રકાશ પડે છે. ઘટનો કેઈ પણ અંશ દીપકના પ્રકાશને આછાદન કરતે નથી. અને નાનાં નાનાં કાણને પ્રકાશ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
શ્રી પરમાત્મ જયોતિ
પણ સંપૂર્ણ ઘટને નાશ થવાથી પૂર્ણ પ્રકાશમાં સમાઈ જાય છે. તેમ જ્ઞાનાવરણયકમને બીલકુલ નાશ થવાથી ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં ક્ષોપશમજ્ઞાન સમાઈ જાય છે. તેથી ક્ષાયિકભાવીય કેવલજ્ઞાન સમયમાં મતિજ્ઞાન કંઇ ભિન્ન કાર્ય કરતું નથી. તેથી કેવલજ્ઞાન સમયમાં મતિજ્ઞાન શ્રુતજ્ઞાના દિને ઉપગ રહેતું નથી, પ્રવર્તતે નથી.
ત્રદશમગુણસ્થાનકે રહેલા શ્રી કેવલીભગવંત ચાલે છે તે વખતે પણ કેવલજ્ઞાનના ઉપગથી ચાલે છે. આહાર ગ્રહણ કરે છે તે પણ કેવલજ્ઞાનના ઉપગથી ગ્રહણ કરે છે. પુછેલા પ્રશ્નને ઉત્તર પણ કેવલજ્ઞાનથી આપે છે. દશમગુણસ્થાનકે કેવલીને ક્ષયે પશમ ભાવની બુદ્ધિ હોતી નથી.
શિષ્ય–હે સદ્ગુરૂ મહારાજ. ત્રદશમગુણસ્થાનકે ક્ષાયિકભાવને કેવળજ્ઞાન હોય છે. જેનશાસ્ત્રમાં કોઈ પણ સ્થાને ત્રાદશમગુણસ્થાનકે બુદ્ધિ હોય છે એવું લખ્યું નથી. અને જ્યારે તેમ છે ત્યારે સર્વ નવર્ગ જાણે છે કે દશમગુણઠાણે કેવળજ્ઞાન હોય છે ત્યાં બુદ્ધિ હેતી નથી. આપે ત્રદશમણથાનકે બુદ્ધિ હોતી નથી એવું ભાષણ કર્યું તેથી એમ સમજાય છે કે કોઈ શાસ્ત્ર અજાણ ત્રદશમગુણસ્થાનકે બુદ્ધિ હોવી જેઈએ એ મત ધરાવતા હશે.
ગુરૂ–કોઈ પણ જન સૂત્રમાં ગ્રંથમાં કેવલીને બુદ્ધિનું બળ કેવલજ્ઞાનથી ભિન્ન કહ્યું નથી.
શિષ્ય–ત્રદશમગુણસ્થાનકેમાં કેવળીને મનગ છે તેથી મન પિતાની વિચારણરૂપ ક્રિયા કરે તે મને ગ” કહેવાય. તેથી વિચારણા કહે કે બુદ્ધિબળ કહે તે કેવળીને સિદ્ધ થાય છે.
શ્રીસરૂ–હે ભવ્ય જિજ્ઞાસુ તમે હજી મનેયેગનું સ્વરૂપ યથાર્થ જાણતા નથી, મનેયેગના બે ભેદ છે. “ દ્રવ્યમાનેગ,
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૭૩
A
ભાવ મનાયેાગ ’ વિક્લ્પ સૌંકલ્પરૂપ ભાવ મનેયાગ કહેવાય છે અને તેને ત્રયોદશમ ગુણસ્થાનકે નાશ થએલે હોય છે, મનયેાગ વાળુ મતિજ્ઞાન ખારમા ગુઠાણા સુધી હોય છે. ખારમા ગુડાણાને અંતે તેના નાશ થાય છે. તેથી ત્રયાદશમ ગુણુડાણામાં કેવળ જ્ઞાયિક ભાવતુ` કેવલજ્ઞાન રહે છે. વળી હે ભવ્ય તેરમા ગુણ સ્થાનકમાં ખીલફૂલ ભાવમન નથી. ત્રર્યાદશમ ગુણસ્થાનકે મનેાવાક્ અને કાયાનાયોગ છે તેથી કઈ ત્યાં બુદ્ધિબળની સિદ્ધિ થતી નથી, મનાયેાય, વચનચેગ અને કાયયેાગ કઇ કેવલજ્ઞાનના પ્રતિબંધક નથી, ભાવ મન નાશ થતાં દ્રશ્યમનાયોગ છતાં જેમ રાગદ્વેષ કેલીને હાતા નથી. તથા દ્રશ્યમનેચેગ છતાં ક્ષાપશમભાવીયચારિત્ર જેમ કેવલીને હોતુ નથી, તેમ દ્રશ્યમનાયેાગ છતાં કેવલીને યાપશમ ભાવનુ બુદ્ધિબળ (મતિજ્ઞાન) હોતું નથી. જ્ઞાનાવરણીયને ક્ષાયિકભાવ થતાં ક્ષયપશમભાવનુ બુદ્ધિબળ રહેતું નથી. જેમ ચારિત્ર માહનીય કર્મના ક્ષાયિકભાવ થતાં ત્રર્યાદશમ ગુણસ્થાનકે યેાપશમભાવ રહેતે નથી, તેમ, અત્ર પણ ક્ષાયિકભાવનું' કેત્રલજ્ઞાન થતાં ક્ષયાપશમભાવની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અથાત્ કેવલજ્ઞાનમાં બુદ્ધિ સમાઈ જાય છે. જુદી રહેતી નથી, કેવલજ્ઞાનથી સર્વ જણાય છે. આચારાંગ, સૂચડાંગ, ડાાંગ, ભગવતીસૂત્ર, વિશેષાવશ્યક, પન્નત્રણા, નદિસૂત્ર, સમ્મતિતકર્ક, નયચક્ર, તત્ત્વાર્થ સૂત્ર, શ્રીહેમચન્દ્રના તથા શ્રીયોવિજયજીના ગ્રંથા તથા દિગબરના સર્વગ્રન્થે! વ્હેતાં ત્રયોદશમ ગુણસ્થાનકે કેત્રલજ્ઞાન હોય છે ત્યાં ક્ષયાપશમભાવની બુદ્ધિ હોતી નથી એમ સ્પષ્ટ નિશ્ચય સમ જાય છે માટે આવી મિથ્યા શકાને નાશ થાય છે. જિનાગમ પ્રમાણે હું ભવ્ય તને સત્ય સમજાવ્યુ. તેરમા લા-મનના અભાવ હોય છે, ત્યાં · દ્રવ્યમન ’ રહે છે તેથી દ્રવ્યમનથી વિચાર (બુદ્ધિ) ઉત્પન્ન થતા નથી. વિચાર ક્ષયાપશમ ભાવે હોય છે ત્રયાદશમ ગુણસ્થાકમાં ક્ષયાપશમ ભાવને નાશ હાય છે ત્યાં ક્ષાયિકભાવ હોય છેતેથી દ્રવ્ય મનેચેગ કેવલીને
'
ગુણસ્થાનકે
'
(
૧૦
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રી પરમાત્મ ન્યાતિ:
છે તેથી ત્યાં બુદ્ધિ ઠરતી નથી. મનુતર વિમાનના દેવતાઓને કોઈ ખાખતની શંકા પડે છે તેા કેવલીને ત્યાં રહી પુછે છે. કેવલી ભગવાન્ દ્રવ્ય મનેવર્ગણાને અક્ષરશ્રુતરૂપે પરિણમાવે છે. તેથી અનુત્તર વિમાનના દેવતા ત્યાં બેઠા બેઠા દ્રવ્ય મને વર્ગણાને અક્ષરરૂપે પરિણમાવેલી છે તેને સમજીને નિઃશક થાય છે. ‘દ્રવ્ય મનાયોગને આવી ક્રિયામાં કેવળીભગવાન પ્રેરે છે.તેથી ‘દ્રવ્યમનાયાગ’અક્ષરાકાર પરિણમનની અપેક્ષાએ ‘સક્રિય’ કહેવાય છે. અને વિચારણારૂપ ક્રિયા હોતી નથી તેની અપેક્ષાએ મનાયેાગ અક્રિય’ કહેવાય છે. ‘મનાયેગ’ને સમાવેશ ‘નામકર્મમાં થાય છે અને મનાયોગદ્વારા થતી વિચારણા મતિજ્ઞાનરૂપ હોવાથી તેના સમાવેશ જ્ઞાનમાં થાય છે. સ‘પૂર્ણ જ્ઞાનાવરણીય કર્મને નાશ થયા બાદ આત્માના પ્રદેશમાંથી સહજ કેવલજ્ઞાન પ્રકાશે છે, જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ બાકી રહ્યાં હોય છે ત્યાં સુધી મનને આાશ્રયી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ નાશ થવાથી આત્મામાંથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી ભાવ મનાયેાગની ત્રયાદશમ ગુણસ્થાનકે જરૂર પડતી નથી, અને તેથી ત્યાં જ્ઞાનાવરણના સ`પૂર્ણ અભાવે બુદ્ધિમળ પણ કેવલજ્ઞાનથી ભિન્ન ઠરી શકતું નથી. ક્ષાયિકભાવના કેવલજ્ઞાનને બુદ્ધિરૂપે માની શકાતુંજ નથી. તેથી યાદશમ ગુણસ્થાનકમાં બુદ્ધિ ઠરતી નથી. જ્ઞાનનાં આવરણને ક્ષયાપશમ તે બુદ્ધિમળ અને જ્ઞાનનાં આવરણના સપૂર્ણ નાશ થએ તે બુદ્ધિના કેવલજ્ઞાનમાં સમાવેશ થાય છે. બુદ્ધિબળથી ભિન્ન કાર્ય કરવું અને કેવલજ્ઞાનથી ભિન્ન કાર્ય કરવું એવું તે હતુંજ નથી, જે ભવ્ય જીવ પંચભાવનુ યથાર્થ સ્વરૂપ જાણે છે તેને યથાર્થ આ વિષય સમજાય છે. સત્ય વાત સમજાયા બાદ આત્મા જીવે ઉત્સૂત્રના કદાગ્રહમાં પડી
રહેતા નથી.
કવલજ્ઞાન વિનાનુ અન્ય પ્રકારનુ` કેવલજ્ઞાન શ્વેતાંબર વા દિ ગંખરના કોઈ પણ શાસ્ત્રમાં લખ્યું નથી. શાસ્ત્રની મહારતું મતિ
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
७५ કલ્પના, કેવલજ્ઞાન કોઈ ગમે તેમ માની લે તેથી જિનાગમની શ્રદ્ધાવાળાને હર્ષ કે શોક નથી.
કર્મગ્રંથ મૂલમાં એક પ્રકારનું કેવલજ્ઞાન છે તે પાડ નીચે મુજબ, “કેવલમિગ વિહાણું” કેવલજ્ઞાન એક પ્રકારનું છે. તથા કર્મગ્રંથ ટીકાનો કર્તા પુરૂષ પણ કેવલજ્ઞાનને નીચે પ્રમાણે અર્થ 3रे छ.
केवलज्ञानी द्रव्यथी रूपी तथा अरूपी सर्व द्रव्य प्रत्यक्ष जाणे, तथा क्षेत्रथी लोक अलोक क्षेत्र अनंत जाणे. कालथी त्रण कालना सर्व समयने जाणे. भावी सर्व गुण पर्यायने जाणे एकरूप शुद्ध निरुपाधि अप्रतिपाति सकलज्ञानावरण क्षयथी प्रगट थयो जे शुद्धात्मगुण, सर्व विशेष प्रकाशरूप, ते केवलज्ञान कहीए. तेहने सर्व पदार्थ प्रकाशे करी आवरणरूप उपाधिन अभावे ज्ञेय वस्तुने अविशेषे करी 'इग विहाण' कहेतां एक सरखो छ तेथी केवलज्ञाननो वीजो भेद कोइ नथी. ___आ प्रमाणे कर्म ग्रंथ टीकाकार तथा मूल पाठ पण जणाव्यो ते आधारे सर्व जैन वर्ग केवलज्ञानतुं स्वरूप जाणे छे. ते सत्यन छे. कर्मग्रन्थना आधार प्रमाणे त्रयोदशम गुणस्थानकमां लोकालोक प्रकाश क्षायिक भावनुं जे ज्ञान थाय छे तेज केवलज्ञान छे. तेरमा गुणठाणा बिना माsी मार गुपस्थानमा क्षयोयराम भावना भत्या વિજ્ઞાન છે. બારમા ગુણસ્થાનક વિષે “મતિજ્ઞાન” છે તેમજ મતિજ્ઞાનાવરણીય વર્ગ છે. “ જ્ઞાન” છે તેમજ “શ્રુતજ્ઞાનાવરણીય કર્મ” છે. “અવધિજ્ઞાન” હોય છે પણ તેને શુકલધ્યાનના ચેગથી બારમા ગુણસ્થાનકમાં ઉપયોગ નથી. “મન:પર્યવજ્ઞાનને બારમા ગુણ સ્થાનકમાં ઉપગ નથી. “અવધિજ્ઞાન ” અને મનઃ પર્યાવના ઉપયોગ છતાં શુકલધ્યાન ધ્યાઈ શકાતું નથી. તેથી એ બે જ્ઞાનને
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
શ્રો પરમાત્મ જ્યંતિ:
'
·
<
*
ઉપયાગ ત્યાં વર્તતા નથી. · અવિધજ્ઞાનાવરણીય ’; અને ‘ મનઃ પર્યવજ્ઞાનાવરનીય ’ પણ ખારમા ગુણસ્થાનકે હોય છે. ‘કેવલજ્ઞાના વરણીયકર્મ ’ પણ ખારમા ગુણસ્થાનકમાં હોય છે. દાનાંતરાય, લાભાંતરાય, ઉપભાગાંતરાય, અને વીચાંતરાય કર્મ ’ ખારમા ગુણસ્થાન્ નકે હોય છે. તેમજ દાનાદિક પાંચ લબ્ધિયા ક્ષયાપશમ ભાવથકી ઉત્પન્ન થએલી ખારમા ગુણસ્થાનકમાં હોય છે. મારમા ગુણસ્થાનકમાં ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અધિદાન ’ એ ત્રણ હોય છે પણુ એ ત્રણ દર્શનના ઉપયેગ ખારમા ગુણસ્થાનકમાં નથી, ‘દર્શન નિરાકાર ’ હોય છે. શ્રુતજ્ઞાન સાકાર છે. · શ્રુતનિરાકાર દર્શનરૂપ ’ નથી. શુકલધ્યાનના બીજા પાયામાં જ્ઞાનરૂપ સાકાર ઉપયાગજ વર્તે છે. તેથી ત્યાં ચક્ષુર્દર્શન અને અચક્ષુર્દર્શન તેમજ અધિદર્શનના ઉપયેગ નથી. શુકલધ્યાનને એકત્વવિતર્ક અપ્રવિચાર નામના ખીજે પાયેા ધ્યાવતાં ખારમા ગુણસ્થાનકના અંતે ૮ જ્ઞાનાવરણીય ક્રર્મ, દર્શનાવરણીય કર્મ, વીયતરાય કર્મ’ એ ત્રણ ઘાતીકમના ક્ષય થતાં · અન'તકેવલજ્ઞાન, અનંત કેવલદર્શન’ અને - દાનાદિક પાંચ લબ્ધિ' તેમજ દશમા ગુણ સ્થાનકે મેાહનીય કર્મના સંપૂર્ણ ક્ષપકશ્રેણિમાં શુકલ ધ્યાનથી નાશ કરતાં ઉત્પન્ન થએલ ‘ :ક્ષાયિક ચારિત્ર' અને પ્રથમ ઉત્પન્ન થએલુ ‘ક્ષાયિક સમકિત’ એમ. ક્ષાયિક ભાવની નવ લબ્ધિયા તેરમા ગુણુ સ્થાનકમાં વર્તે છે. ત્યાં ક્ષાયિકભાવનું એક પ્રકારનું કેવલજ્ઞાન વર્તે છે. તે કેવલજ્ઞાનની ગમે તેટલી વ્યુત્પત્તિયેા કરી પણ ક્ષયક ભાવનુ તેરમા ગુણ સ્થાનકમાં ઉત્પન્ન થનાર જ્ઞાન તે બીજા ગુણડાણામાં આવનાર નથી. તેમજ ટ્રાયેાપશમ ભાવનાં ચાર જ્ઞાન તે કદી કૈવલજ્ઞાન કહેવાશે નહીં,
.
સાત પ્રકારની વ્યાખ્યાઓને પણ અમા એકજ પ્રકારના કેવલૅજ્ઞાનમાં ઘટાવીએ છીએ કેવલજ્ઞાનની ભિત્ય વ્યાખ્યા કરવાથી ભિન્ન ભિન્ન પ્રકારનું કેવલજ્ઞાન થઇ શકેજ નહીં. જિનાગમમાં કહ્યા મુજબ રૂઢ કે જે સૂત્રામાં પ્રતિપાદન કર્યું છે તેજ કેવલજ્ઞાન છે. તે નીચે મુજબ.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાાંત:
७७
१ केवल एटले एक अर्थात् मत्यादिज्ञाननी अपेक्षा विनानुं. મતિ અને આદિ શબ્દથી શ્રુત, અવધિ, મન:પર્યવનું ગ્રહણ કરવું, એ મત્યાદિ જ્ઞાનની અપેક્ષા વિનાનુ કેગલ એટલે એક પ્રકારનુ` ક્ષાયિકભાવનું જં જ્ઞાન તે કેવલજ્ઞાન” તેરમા ગુણસ્થાનકમાં હોય છે બારમા ગુણસ્થાનકે તેવું જ્ઞાન હતું નથી માટે ૫ હેલી વ્યાખ્યા પ્રમાણે પણ ‘ કેવલજ્ઞાન ’ લેકાલેક ભાસક થયું. જે જ્ઞાનમાં લેાકાલાક ભાસે છે તેમાં ત્રણ કાલના વિષયા પણ આવી ગયા તેથી સાતમી વ્યાખ્યા અને પહેલી વ્યાખ્યાના પણ એક જ અથ ઠર્યેા. ભિન્ન અર્થ ઠરતા નથી. ભિન્ન વ્યાખ્યા કરવાથી લેાક રૂઢિમાન્ય એવા કેવલજ્ઞાનથી ખીજુ` કેવલજ્ઞાન સિદ્ધ હરતું નથી.
'
२ बीजी व्याख्या - एटले आवरगमल कलंकपंक रहित. આ વ્યાખ્યા પણ તેરમા ગુણસ્થાનકમાં ઉત્પન્ન થનાર સાતમી વ્યાખ્યાના અર્થભૂત ત્રિકાલ વિષયભાસક કેવલજ્ઞાનને સિદ્ધ કરે છે. કેવલજ્ઞાનના સપૂર્ણ આવરણરૂપ મલપ`કથી રહીત જે જ્ઞાન આત્મપ્રદેશના સ્વભાવથી પ્રકાશે છે તે કેવલજ્ઞાન ’ છે. તેવુ કેવલજ્ઞાન ખારમા ગુણસ્થાનકના અંતે ઉત્પન્ન થાય છે. ત્રણ કાલમાં વર્તનાર ષડ્કવ્યમય લેફાલેાકને કેવલજ્ઞાન જાણે છે. પહેલી વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા અને સાતમી વ્યાખ્યાના અર્થ એક સરખા થયા તેથી સુજ્ઞ સમજશે કે, સાતમી ન્યાખ્યાથી પહેલાંની છ વ્યાખ્યાથી કેંત્રલજ્ઞાન જુદું મનાતું હશે એમ કોઇ શંકા કરે તા તે ‘ ગગન પુષ્પવત્ ’ અસત્ય છે. તેમા ગુણસ્થાનકમાં ઉત્પન્ન થનાર ક્ષાયિક ભાવનુ જે કૈવલજ્ઞાન તંજ - કૈવલજ્ઞાન સિદ્ધમાં વર્તે છે, જુઆ મીજી વ્યાખ્યાનું વિવેચન.
बीजी व्याख्या प्रमाणे आत्मा अष्टकर्मना आवरणरूप मलथी रहित थाय छे. आ व्याख्या असमंजस छे- केवलज्ञानना लक्षणमां केवल ज्ञानावरणीय कर्मनो संपूर्ण नाश थवो जोइए. केवलज्ञानावरणीयनो संपूर्ण नाश तेरमा गुणस्थानके थाय छे. तेथी
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રી પરમાત્મ તિ: त्यां केवलज्ञान अघाती चारकर्म छतां पण होय छे. चार अघाति कर्म विद्यमान होय छे तेथी केवलज्ञान न्यून थइ जतुं नथी. अष्ट कर्मनो नाश चउदमा गुणठाणाना अंते थाय छे तेथी सिद्धमा अष्ट कर्म रहित अवस्थामां जेवू केवलज्ञान होय छे. तेवून संपूर्ण ज्ञानावरणीय कर्मनो नाश थवाथी तेरमा गुणस्थानकमां केवल. ज्ञान होय छे. माटे अष्ट कर्मना नाशनी साथे केवलज्ञाननो कंड संबंध नथी. केवलज्ञानावरणीयना नाशथी केवलज्ञान उत्पन्न थाय छे. तेटलंज लखवु योग्य छे.
त्रीजी व्याख्या तदावरण कर्मनो निःशेषपणे नाश थतां લગતું જ્ઞાન.
આ ત્રીજી વ્યાખ્યાથી સમજવાનું કે, કેવલજ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ નાશ થતાં ઉત્પન્ન થએલું જે જ્ઞાન તે કેવલજ્ઞાન છે. આમ કહેવાથી સિદ્ધ થાય છે કે કેવલજ્ઞાનાવરણીય કર્મ છતાં કોઈ સર્વજ્ઞ કહેવાતું નથી. કેવલજ્ઞાનાવરણીય કર્મ બારમા ગુણ થાનકના અંતે નાશ પામે છે, અને બારમા ગુણસ્થાનકમાં મત્યાદિ જ્ઞાનનાં આવરણ નાશ પામે છે. ત્યારે સુરોએ સમજવું કે – ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન છે તે જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ નાશ થતાં પ્રગટે છે. અને તેથી ત્રીજી વ્યાખ્યાથી કરેલ કેવલજ્ઞાન ને અર્થ તેજ સાતમી વ્યાખ્યાના અર્થરૂપજ છે અને પહેલી બીજી વ્યાખ્યાના કેવલજ્ઞાનથી ત્રીજી વ્યાખ્યાનું કેવલજ્ઞાન જુદ નથી. બીજી અને ત્રીજી વ્યાખ્યાને અથે એકરૂપજ છે. અને તે વ્યાખ્યા કથીત કેવલજ્ઞાનથી અંશ માત્ર પણ ભિન્ન નથી.
चोथी व्याख्या, केवलज्ञान जेवो अन्य कोई पदार्थ न होइ जे अनन्य सदृश ते.
આ વ્યાખ્યા પ્રમાણે પણ કેવલજ્ઞાન અનન્ય સદશ્ય થાય છે. અને તેની વ્યાખ્યાનું લક્ષણ ક્ષપશમભાવીય ચાર જ્ઞાનમાં
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
L
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
घटी शतुं नथी. तेथी सिद्ध थयु है, द्रव्य, क्षेत्र, आज लावथी પહેલી, બીજી, ત્રીજી અને ચેાથી વ્યાખ્યાનથી કથીત કેવલજ્ઞાન તે ત્રણ કાલના પદાર્થને જાણે છે તેથી તે સાતમી વ્યાખ્યાના કેવલજ્ઞાનના અર્થથી ભિન્ન નથી.
७८
पांचमी व्याख्या- "अनंतज्ञेय पदार्थोंने जाणे माटे केवलज्ञान" सारांश के द्रव्य, क्षेत्र, काल भावथी अनंतज्ञेय पदार्थने जाणनार केवलज्ञान छे. अनंतज्ञेय पदार्थमां वर्तमान, भूत अने भविष्य कालनो पण समावेश थाय छे. त्रण प्रकारनो काल पण ज्ञानमां ज्ञेय पणे भासे छे माटे, - काल द्रव्य छे माटे तेनुं पण ज्ञानमां भासन थाय छे. तेमज त्रण कालमां वर्तता ज्ञेयनुं पण ज्ञानमां भासन थाय छे. माटे सातमी व्याख्याना केवलज्ञानना अर्थमां ने पांचमी व्याख्याना केवलज्ञानना अर्थमां कंइ पण भेद नथी. तेम छतां सातमी व्याख्यानो अर्थ लोकोमां रूढिथी मनायो छे. बाकीनी व्याख्याओनी गौणता थइ रही छे. आवुं विपरीत वाक्य विद्वानोए विचारकुं जोइए, कारणके केवलज्ञान एक प्रकारनुं छे छतां व्याख्या प्रमाणे केवलज्ञान जुदु जुदु मानवानी मति कल्पनानी लागणीनो अनुभवीने भास थाय छे माटे, सुज्ञपणाथी सिद्धान्त वाणीथी गुरुगमद्वारा लाभ मेळवीने सत्य विचारखं. पांचमी व्याख्या ते सातमी व्याख्याना अर्थथी जरा मात्र जुदी नथी तेनुं समर्थन करीए छीए.
For Private And Personal Use Only
अनंतज्ञेय पदार्थोंने जाणे माटे केवलज्ञान - आ संबंधी विचारीए. अनंतज्ञेय पदार्थ छे ते द्रव्य, क्षेत्र, काल भावथी होय छे. जे केवलज्ञान, द्रव्यथी अनंतज्ञेय पदार्थ जाणे छे. तेज केवलज्ञान क्षेत्री अनंतज्ञेय पदार्थने जाणे छे. अने क्षेत्रथी जे केवलज्ञान अनंत पदार्थ जाणे छे तेज कालथी अनंतज्ञेय पदार्थने जाणे छे.
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८०
શ્રી પરમાત્મ જ્યાતિ:
कालथी अनंतज्ञेय पदार्थ जाणवा तेनो अर्थ लेइ सातमी व्याख्या करीछे. पण आ प्रमाणे जोतां सातमी व्याख्यानो समावेश पांचमी व्याख्यामां थाय छे. अने पांचमी व्याख्यानो समावेश पहेली व्याख्या मां थायछे. अने पहेली, बीजी, त्रीजी, चोथी व्याख्यानो समावेश पांचमी व्याख्यामां थाय छे. कालथकी जे अनंतज्ञेय पदार्थने जाणे छे तेज केवलज्ञान, भावथकी अनंत गुणपर्यायने जाणे छे. जे द्रव्यथी अनंतज्ञेय पदार्थने जाणे छे तेज क्षेत्र, काल, भावथी अनंतज्ञेय पदार्थने साक्षात् जाणे छे. द्रव्य, क्षेत्र, काल भावमांना गमे तेथी साक्षात् अनंतज्ञेय पदार्थने जाणे त्यां वाकीना द्रव्य, क्षेत्र, काल, भावमान ऋण गमे ते होय है.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छट्टी व्याख्या - " जेनो लोकालोक विषे क्यांय पण व्याघात तो नथी ते केवलज्ञान" लोकालोकना सर्व पदार्थने जे व्याघात रहितपणे साक्षात् नाणे छे, ते केवलज्ञान, लोकालोकने साक्षात् जाणनार केवळ ज्ञान सातमी व्याख्याथी भिन्न नथी. लोकालोकने जे साक्षात् जाणे छे तेज केवलज्ञान त्रण कालना पदार्थने जाणे छे, आबुं केवलज्ञान क्षायिकभावथी तेरमा गुणस्थानकमां उत्पन्न थाय छे.
અને તે કેવલજ્ઞાન પહેલી પાંચ વ્યાખ્યાથી ભિન્ન નથી. અને આ વ્યાખ્યા સહિત છ વ્યાખ્યાએ સાતમી વ્યાખ્યારૂપ છે. અને સાતમી વ્યાખ્યાથી છ વ્યાખ્યાઓ ભિન્ન નથી. શ્રીકલ્પસૂત્રમાં મહાવીર સ્વામિને કેવલજ્ઞાન થયું તેને પાઠ નીચે મુજબ છે.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયોતિઃ
८३
कल्पसूत्रे केवलज्ञान पाठः
हत्थुत्तराहिं नरकत्तेणं जोग मुवागरगं झाणंतरियार वट्टमाणस्स अणंते अणुत्तरे निरावरणे कसिणे पडियुन्ने केवलवरनाण दंसणे समुप्पन्ने ॥१२०॥ तएणं समणे भगवं महावीरे अरहाजाए, जिणे केवली, सव्वन्नू, सव्वदरिसी सदेवमणु भासुरस्स लोगस्स परिआयं जाणइ पासइ, सव्वलोए सव्यजीवाणं आगई गई ठिइं चवणं उपवायं तको मणो माणसि भुत्तं कडं पडिसेवियं आवी कम्म रहोकम्पं अरहा अरहस्त भागी तंतं कालं मण वयकाय जो गे वट्टमाणाणं सव्वीवाणं सव्वभावे जाणमाणे पातमाणे विहरइ ॥१२१॥ उत्तरफाल्गुनी नक्षत्रे चंद्रेग योगं उपागते सति ध्यानस्य अन्तरे मध्यभागे वर्तमानस्य कोर्थः शुक्लध्यानं चतुर्धा पृथक्त्व वितर्क सविचारं (१) एकत्ववितर्क अविचारं (२) सूक्ष्मक्रियं अ. प्रतिपाति (३) उच्छिन्नक्रियं अनिवर्ति (४) एतेषां मध्ये आय भेदद्वये ध्याते इसर्थः, अणते, अनंतवस्तु विषये अणुत्तरे, अनुपमे निळघाए, नियाघाते भित्त्यादिरस्खलिते निरावरणे, समस्ता. वरणरहिते, कसिणे-समस्ते पडिपुण्णे, सर्वांवयवोपेते केवलवरना. णदंसणे समुप्पन्ने एवंविधे केवलवरज्ञान दर्शने समुत्पन्ने (१२०) तएणं समणे भगवं महावीरे ततो ज्ञानोत्पत्यानन्तरं श्रमणो भग वान् महावीरः । अरहा जाए, अर्हन् जातः अशोकादि प्रातिहार्य पूजा योगो जातः पुनः कीदृशः ॥ जिणे केवली सम्वन्नू सव्व दरिलो। जिनो रागद्वेष नेता केवली सर्वज्ञः सर्वदर्शी सदेवमणुआ मुरस्स लोगस्स, देव मनुनाऽसुर साहिस्य लोकस्य परियायं जाणइ पासइ, पर्यायं इत्यत्र जातावेकवचनम् ततः पर्यायान् जानाति च साक्षात् करोति तर्हि किं देव मनुजासुराणां
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી મામ યાતિ
·
एव पर्यायमात्रं जानातीत्याह ॥ सव्वलोएं सव्यजीवाणं, सर्वलोके सर्व जीवानां आगई गई ठिई चत्रणं उववायें, आगतिं भवान्तरात्, गतिं च भवान्तरे, स्थितिंच तद्भव सत्कं आयुः कायस्थिति वा, ध्यानं देवलोकात् तिर्यग्नरेषु अवतरणं, उपपातो देवलोके नरकेषूप्तत्तिः तकंमणो, तेषां सर्वजीवानां संबंधि तत्कं इदृशं यन्मनः माणसियं, मानसिकं मनसिचिन्तितं भुक्तं भुक्तं, अशनफलादि कर्ड, कृतं चोर्यादि पडिसेवियं प्रतिसेवितं मैथुनादि आविकम्मै, आविः कर्म मकटकृतं रहो कम्मं, रहः कर्म प्रच्छन्नं कृतं एतत् सर्वकं सर्वजीवानां भगवान् जानातीति योजना पुनः किं विशिष्टः प्रभुः अरहा, नविद्यते रहः प्रच्छन्नं यस्य त्रिभुवनस्य करामलकवद् दृष्टत्वात् अरहाः अरहस्त भागी, रहस्यं एकान्तं तन्न भजते इति तंतं कालं मणवय कायजोगे, तस्मिन् तस्मिन् काले मनोवचन काययोगेषुयथा वट्टमाणानं, वर्तमानानां सव्व लोए सव्वजीवाणं, सर्व लोके सर्वजीवानां सव्वभावे जाणमाणे पासवाणे विहर, सर्वभावान् पर्यायान् जानन् पश्यंश्व विहरति सवजीवाणं, इत्यत्र अकार प्रश्लेषात् सर्व अजीवानां धर्मास्तिकायादीनामपि सर्व पर्यायान् जानन् पश्यंथ विहरतीति व्यारव्येयं ॥ १२१ ॥
ભાવાર્થ-શ્રી ચાવીસમા તીર્થંકર મહાવીર સ્વામીજી ત્રણ જ્ઞાન સહિત જન્મ્યા હતા. દીક્ષા લીધા બાદ ચેથું મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું ત્યાર બાઃ બાર વર્ષ અધિક વનવિગેરેમાં આત્મધ્યાન કરતાં રૂજુવાલીકા નદીના કાંઠે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને વિષે. ચંદ્રને ચેત્ર આવે છતે વૈશાખ શુદી દશમના દીવસે શુકલધ્યાનના પ્રથમના એ પાયાનુ ध्यान ધ્યાવતાં છતાં અનંત વસ્તુ વિષય સંબંધી અનુપ નિ યાઘાત સમસ્તાવરણ રહિત સ`પૂર્ણ સવયાપેત કેવલજ્ઞાન અને કેવલદર્શન શ્રીવીર
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: પ્રભુને ઉત્પન્ન થયું. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા બાદ શ્રમણ ભગવંત મહાવીર ભાવ અરિહંત થયા અષ્ટ મહા પ્રતિહાર્ય ચે થયા. તેરમા ગુણસ્થાનકે ભાવજિન થયા. દશમાં ગુણસ્થાનકમાં રાગ દ્વેષને ક્ષય થયે હતો તેથી જિન કહેવાયા તે પણ તેરમા ગુણ સ્થાનકમાં “જિન વિશેષણ” આપ્યું છે. તે પ્રસંગને અનુસરી આપ્યું છે. દેવ મનુષ્ય અસુર સહિત લેકના પર્યાને જાણે દે છે. સાક્ષાત જાણવા દેખાવા લાગ્યા. પ્રશ્ન થયે કે ત્યારે શું દેવતા મનુષ્ય અસુરોનાજ પથાય માત્ર જાણે છે દેખે છે શું બીજાના પર્યાય નથી દેખતા! ત્યારે કહે છે કે સર્વ લેકમાં સર્વ જીવોની આગતિ, ગતિ, ચ્યવન, ઉપ પાત, મનમાં ચિંતવેલું, ખાધેલું, કરેલું. મૈથુનાદિ પ્રતિસેવિત, પ્રગટકાર્ય, ગુપ્તકાર્ય, ઈત્યાદિ સર્વ ભગવાનું જાણવા દેખાવા લાગ્યા. કોઈ વસ્તુ જરા માત્ર પણ પ્રભુના જ્ઞાનથી છાની નથી તેને કાલને વિષે મન, વચન, કાયાના યુગને વિષે વર્તમાન ભાવ સર્વ જીવોને ભગવાન જાણે છે. દેખે છે. ધર્માસ્તિકાયાદિક સર્વ અજીવન પર્ય જે ત્રણ કાલના તેને પણ ભગવાન જાણે છે દેખે છે.
આ પ્રમાણે સર્વ સૂત્ર શિરોમણિ કલ્પસૂત્રના પાઠથી ભવ્ય જ સમજી લેશે કે-કેવલજ્ઞાન તે આવા લક્ષણવાળું હોય તેજ કહેવાય–વળી વિશેષતઃ સમજવાનું કે-જે વર્તમાનકાળમાં વર્તતાષડ દ્રના અનંતપયાને સાક્ષાત્ જાણે છે તેજ ભૂતકાળ તથા ભવિષ્યકાળમાં વર્તતા પદ્રવ્યના અનંતપર્યાને જાણે છે. ત્રણે કાલમાં વર્તનાર પદાર્થને નિત્ય કહેવામાં આવે છે. અને જે નિત્ય હોય તે તે પદાર્થ કહેવાય. ત્રણ કાલમાં વર્તનાર પદાર્થને “અનાદિ અનંત સાક્ષાત્ કેવલી ભગવાન જાણું દેખી શકે છે. માટે છઠ્ઠી વ્યાખ્યાને અર્થ અને સાતમી વાગ્યાને અર્થ એકજ કરે છે. સૂત્રોના અનુસાર કેવલજ્ઞાન છે તેજ શ્રદ્ધામાં લાવવું.
सातमी व्याख्यानो अर्थ-भूत भविष्य तथा वर्तमान कानो यथावस्थित भाव जेथी प्रगट थाय ते केवलज्ञान"
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
શ્રી પરમાત્મ તિઃ प्रथमनी छ व्याख्याओ प्रमाणे जे सम्यग् अर्थ कर्यो तेवोज अर्थ आ व्याख्यानो छे-त्रण कालर्नु साक्षात् ज्ञान तेज केवलज्ञान समजबु, मतिज्ञान, श्रतज्ञान, अवधिज्ञान अने मनः पर्यवज्ञान ए चार ज्ञान छे ते षड्द्रव्योना त्रण कालना पर्यायोने साक्षात् जाणी शकतां नथी.माटे आई ज्ञान ते प्रथमथी बारमा गुणस्थानक सुधी नथी. तेरमा गुणस्थानकमां आईं केवलज्ञान उत्पन थाय छे. अने पूर्वनी छ व्याख्याओ पण तेरमा गुणस्थानक केवलज्ञाननेज सिद्ध करे छे माटे जिनवाणी अनुसार जोतां तेरमा गुण स्थानकमां केवलज्ञान उत्पन्न थाय छे तेज केवलज्ञान जाणवू. ___ ज्ञानार्णव, नयोपदेश प्रकरण, ज्ञानसार विगेरे एकशो आठ ग्रंथना बनावनार सिद्धांत पारंगामी सत्तरसेनी सालमां थएला महाज्ञानी श्री यशोविजयजी उपाध्यायजी ज्ञानींबंदु नामना ग्रन्थमां आ प्रमाणे केवलज्ञानतुं लक्षण कहे छे
“સર્વ વિષય કેવલજ્ઞાનમ-પદ્રવ્યના સર્વ પર્યાયને જ્ઞાનમાં વિષયીભૂત દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી કરે તે કેવલજ્ઞાન. આ વ્યાખ્યાથી જતાં સત્ય “કેવલજ્ઞાનની વ્યાખ્યા આજ છે એમ સર્વ ભવ્ય शुशे.
સાત વ્યાખ્યાને ઉલટે અર્થ કરી કઈ કેવલજ્ઞાન વિનાનાં મત્યાદિ ચાર જ્ઞાનમાં કેવલજ્ઞાનપણું સ્વીકારે છે તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. શ્રતજ્ઞાનીને બહદક૫ ભાષ્યમાં કેવલજ્ઞાની કહ્યા છે. શતકેવલી પણ શાસ્ત્રમાં કહ્યા છે પણ શતકેવલી સર્વ પદાર્થને પરેક્ષિતઃ જાણે છે. કેવલજ્ઞાનીની પેઠે શ્રુતકેવલી સર્વ પદાર્થને સાક્ષાત્ જાણતા નથી. માટે ભવ્ય જીવોએ જાણવું કે “ક્ષાયિકભાવના કેવલજ્ઞાનનું સ્વરૂપ” એકરૂપ છે. “લોક સમૂહની દ્રષ્ટિમાં મુખ્યપણે આ સાતમી વ્યાખ્યા’ રહી છે એવું વચન અમને માન્ય નથી. કારણ કે પ્રથમની છ વ્યાખ્યાઓને અને સાતમી વ્યાખ્યાને
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
અર્થ શાસ્ત્રધારે જૈતવર્ગની સૃષ્ટિમાં લેાકાલેાકભાસક કેવલજ્ઞાન રૂપ કરે છે.
૫
કોઈ અનુભવજ્ઞાન કે જે અપ્રમાદદશામાં વર્તતાં પરેાક્ષ પણે આત્માને અનુભવ થાય છે તેને કેવલજ્ઞાન કહે તે પણ તે કેવલજ્ઞાન ઠરતુ નથી. કારણ કે,
मति अनुभवज्ञान क्षयोपशमभावजन्पछे पण क्षायिक भावजन्य नथी, अनुभवज्ञान ते केवलज्ञाननी पहेलांनुं छे पण तेथी अनुभवज्ञान ते केवलज्ञान कहेवातुं नथी, माटे पिस्तालीश आगम तथा ग्रन्थो तथा दिगंबर दृष्टिना शास्त्रोना आधारे पण तेरमा गुणस्थानकनुं ज्ञान तेज केवलज्ञान जाणवुं त्यां क्षयोपशमभावीय मतिज्ञानना अभावथी बुद्धि अने अनुभवनी व्याख्या करी ते हे भव्य जिनवाणी विरुद्ध लागे छे. बुद्धि, अनुभव, परोक्षज्ञानमां समाय छे. प्रत्यक्ष केवलज्ञानमां तेनो समावेश थतो नथी. तेरमा गुणस्थानकमां प्रत्यक्ष केवलज्ञान छे. तेथे त्यां बुद्धिना अनुभवरूप परोक्ष ज्ञान होतुं नथी एम माध्यस्थ दृष्टिथी विचारी सत्यतत्व ग्रहशो.
शिष्यमश्न - हे मुनिराजजी आपश्री प्रेम भावथी शांतपणे मने समजावो छो तेथी आपनी साथे विचारनी आप ले करवामां मने ठीक पडे छे आपना उपदेशथी केटलीक मांरी शंकाओ टळी पण हजी पुहुं हुं के, केवलज्ञानी, खावा, पीवामां, चालवामां केवलज्ञानना उपयोगथी प्रवृत्ति करता हशे के केम; ते समजावशो.
For Private And Personal Use Only
श्री सद्गुरु — केवलज्ञानी चाले छे, खाय छे, पीवेछे. प्रश्नोना उत्तर आपे छे, इत्यादि सर्व केवलज्ञानना उपयोगथी जाणवुं. सूर्यना प्रकाशथी देखातुं होय त्यां ताराना प्रकाशनी जरूर पडती नथी. ते अत्र पण केवलज्ञानना उपयोगथी सर्व जणाय छे त्यां मतिज्ञान (बुद्धि) अथवा बुद्धिना अनुभवनी तेरमा गुणस्थानकमां
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
केवलीने जरूर पडती नथी. श्री विजयलक्ष्मीसूरि कहे छ के
बीजा ज्ञानतणी प्रभारे, एहमां सर्व समाय; रवि प्रभाथी अधिक नहींरे, नक्षत्र गण समुदायरे.
भविका वन्दो केवलज्ञान. मति आदि सर्व ज्ञाननी प्रभा छे ते केवलज्ञानमा समाय छे माटे तेरमा गुणस्थानकमां केवलज्ञानना उपयोगी सर्व कार्य जाणवू. राग द्वेषना अभावे केवली भगवान् आहार जल ग्रहण करे छे तो पण बंधाता नथी. शरीर ज्यां सुधी छे त्यां सुधी आहार जलथी तेनुं पोषण केवली भगवान करे छे. सर्व क्रियामा तेरमा गुणस्थानकमां केवल ज्ञाननो उपयोग छ मति आदि ज्ञाननो उपयोग नथी.
ઉમાસ્વાતિવાચક કુંદકુંદાચાર્ય તથા જિનભદ્રગણું શમણું, અભયદેસૂરિ, વિશેષાવશ્યક ટીકાના કરનાર. તથા ગણધરોએ શાસ્ત્રમાં જે પ્રમાણે કેવલજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે તે પ્રમાણે સત્ય કેવલજ્ઞાનનું સ્વરૂપ છે. श्री नंदिसूत्रमा नीचे मुजब केवलज्ञाननो पाठ छे ते विचारो.
केवलज्ञान पाठ.
केवलनाणं तं समासओ चउविहं पण्णतं तंजहा, दवओ, खेत्तओ,कालओ, भावओ,दवओणं केवलनाणी सम्बदबाई जाणइ पासइ । खेत्तओणं, केवलनाणी सव्व खेत्तं जाणइ पासइ। काल.
ओणं केवलनाणी समकालं जाणइ, पासइ । भावओणं केवलनाणी सव्वे भावे जाणइ पासइ ॥
द्रव्य तो केवलज्ञानी सर्व द्रव्याणि धर्मास्तिकायादीनि साक्षात् जानाति पश्यति, क्षेत्रतः केवलज्ञानी सर्वक्षेत्रलोकालोक
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
भेदभिन्न जानाति पश्यति, इह यद्यपि सर्व द्रव्यग्रहणेनाकाशास्तिकायोपि गृह्यते तथापि तस्यक्षेत्रत्वेन रूढत्वाद् भेदेनोपन्यास: कालतः केवल ज्ञानी सर्व कालमतीतानागा वर्तमान भेदभिन्नं जानाति पश्यति भावतः केवलज्ञानी सर्वान् जीवगतान् भावान् गलिकषायागुरूलघुप्रभृतीन जानाति पश्यति ॥
કેવલજ્ઞાની દ્રવ્યથી ધર્માસ્તિકાય વગેરે સર્વ દ્રવ્યને સાક્ષાત જાણે છે. દેખે છે, ક્ષેત્ર થકી કેવલજ્ઞાની લેકાલેક ક્ષેત્રને જાણે દેખે છે. સર્વ દ્રવ્યમાં આકાશ દ્રવ્યનું ગ્રહણ થયું તે પણ તેને ક્ષેત્રપણું પ્રસિદ્ધ છે તેથી અત્ર ગ્રહણ કર્યું છે, કાલથકી કેવલજ્ઞાની વર્તમાન, ભૂત, ભવિષ્ય ત્રણ કાલને જાણે છે. દેખે છે. ભાવથકી કેવલજ્ઞાની પદ્રવ્યના ગુણપયયને જાણે દેખે છે સર્વ જીવોને પ્રાપ્ત થએલા ગતિકષાય અગુરૂ લઘુ આદિ ભાવેને જાણે છે દેખે છે. આ પ્રમાણે જે કેવલજ્ઞાનનું સ્વરૂપ છે તેની શ્રદ્ધા સમકિત જી રાખે છે. કેવલજ્ઞાનનું સ્વરૂપ અતિ સૂક્ષમ છે તેથી તે હાલના સમયના જીવને એકદમ યથાર્થ સમજાય નહીં તે પણ કેવલીનાં વચન સત્ય છે એમ શ્રદ્ધા કરવી.
શિષ્યપ્રશ્ન-તમે “જિનાગમાનુસારે કેવલજ્ઞાનનું જ સ્વરૂપ કહે છે તે યથાર્થ છે પરંતુ તેવું કેવલજ્ઞાનનું સ્વરૂપ મારા સમજવામાં ન આવે તે શંકા થાય તે વાસ્તવિક છે. જેને પૂર્ણ જ્ઞાન ન હોય તેને વસ્તુસ્વરૂપ વિચારતાં શંકા પડે.
શ્રીસદૂગુરૂ-મનુષ્યથી નિગોદ કેવલજ્ઞાન, સિદ્ધ સ્વરૂપ, વિગેરે સૂક્ષમ વિષયેનું સ્વરૂપ ન સમજાય તે ગીતાર્થને પુછી નિર્ણય કરો. કેટલીક બાબતોમાં તે શ્રદ્ધા રાખવી ઘટે છે. કેવલ જ્ઞાનનું સ્વરૂપ છે તે વિચાર કરતાં ન સમજાય તો શ્રદ્ધા રાખવી પણ ન સમજાય તેથી કેવલજ્ઞાનને મતિક૯૫નાથી અસત્ય શાસ્ત્ર વિરૂદ્ધ અર્થ કરે ન જોઈએ, ભવ્ય ઉત્સુત્ર ભાષણનું મહા
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ce
ો પરમાત્મ ન્યાતિઃ
પાપ જાણી ઉત્સૂત્ર ભાષણ કરતા નથી. ગીતાર્થેાને પુછી શકાએ નુ નિાકરણ કરવું જોઈએ.
શિષ્ય—કેવલજ્ઞાન સમધી મતિ વિભ્રમથી શંકા થાય છે કેવલજ્ઞાનમાં અનિક અનંતરૂપે વસ્તુ કેવી રીતે ભાસે ? તે સમજાવશે.
ઃ
'
શ્રીસદ્ગુરૂ—કેવલજ્ઞાન સબંધી શકા કરવી ચેગ્ય નથી. કેવલજ્ઞાનનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે, તેવી શ'કાએ પુસ્તકમાં લખવાથી ખાલ જીવાને લાભ થતા નથી. તમને અનુભવજ્ઞાન થાય તા કેવલજ્ઞાનનુ સ્વરૂપ સમજી શકે. તે પણ સારાંશમાં જણાવુંછું કે–જેવા પ્રકારના પદાર્થ હોય તેવા જ્ઞાનમાં જ્ઞેયપણે પ્રતિભાસે છે. સાદિ સાંત પર્યાય છે તે કેવલજ્ઞાનમાં · સાદિસાંત ’ પણે પ્રતિભાસે છે. જેટલા જ્ઞેય પદાર્થ છે તેટલું જ્ઞાન છે, જગત્માં જ્ઞેય પદાર્થ અનંત છે. અને તે શૅય અનંત પદાર્થના જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે તેથી .. જ્ઞાન ” પણ ‘ અનંત કહેવાય છે. ’જગમાં ષદ્ધળ્યા અનાદિ છે તેથી કેવલજ્ઞાનમાં તે દ્રવ્યેના ‘ અનાદિ પણે પ્રતિભાસ થાય છે. અનાદ્રિ અનત જ્ઞેય પદાર્થના તે પ્રકારે કેવલજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. તેથી કહેવાતા કેવલજ્ઞાનમાં કોઇ પણ પ્રકારના વિરોધ આવતા નથી. અનાદિ પદાર્થ છે તે કેવલજ્ઞાનમાં અનાદિપણે ન પ્રતિભાસે તે વિધ આવે પણ અનાઢિ પદાર્થ છે તે કેવલજ્ઞાનમાં ‘અનાદ્ધિ ’ પણે પ્રતિભાસે છે તેથી કોઈ જાતના વિરોધ આવતા નથી. • અલાક વગરે અનત' છે તેથી કેત્રલજ્ઞાનમાં · અલેાકાકાશ અનંતજ્ઞેયપણે પ્રતિભાસે છે. તેથી કેવલી અલાકાકાશને ‘ અનન્ત ’ કહે છે. અલેાકાકાશ અન‘ત છે અને તે કેવલજ્ઞાનમાં ‘ સાંત ’પણે પ્રતિભાસે તે અનત પદાર્થ ’ છે તે ‘ સાંત’ પ્રતિભાસવાથી કેવલજ્ઞાન છે તે જેવે જ્ઞેય પદાર્થ હોય છે તેને તેવા રૂપે નગ્રહણ કરવાથી કેવલજ્ઞાન જ કહેવાય નહી. પણ અલેાકાકાકાશ અનત' છે તેના ‘અનંત’ પણે કેવવજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે તેથી કેવલજ્ઞાન યથાય
"
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
કરે છે. અનાદિ અને અનંત વસ્તુને કેવલજ્ઞાનમાં “અનાદિ અનંત” પણે પ્રતિભાસ થવાથી સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જતી નથી અને તેથી યનું “અનાદિ પણું જ્ઞાનમાં “અનાદિ અનંત” પણે સદાકાળ પ્રતિભાસવાથી કેવલજ્ઞાની અનંતજ્ઞાની કહેવાય છે. “અનંતયને” જ્ઞાનમાં “અનંત” પણે ભાસ થવાથી જ્ઞાન પણ અનંત” કહેવાય છે. આવી અપેક્ષાએ પદાર્થોનું અનાદિ અનંત” પણું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવથી પ્રતિભાસવાથી કેવલજ્ઞાનમાં કઈ જાતને વિરોધ આવતું નથી. જે ય પદાર્થ હોય તેને કેવલજ્ઞાન તેવા પ્રકારે જાણે છે તેથી પ્રથમ જીવ પર્યાય કયો તે શંકાનું સમાધાન સહેજે થઈ જાય છે. સિદ્ધ અનાદિકાળના છે તેને “અનાદિ' પણેજ પ્રતિભાસ થાય છે. આદિ” પણે ભાસે તે પદાર્થ અનાદિ ઠરે નહીં. અને વળી અનાદિ વસ્તુ અનાદિ” પણે કેવલજ્ઞાનમાં ન પ્રતિભાસવાથી કેવલજ્ઞાન યથાર્થ ઠરે નહીં “અનાદિ વસ્તુ” કેવલજ્ઞાનમાં જો
સાદિ પણે પ્રતિભાસે તે વસ્તુનું અનાદિપણું ન પ્રદ્યાથી અને તેથી ઉલટું સાદિપણું ગ્રહ્યાથી કેવલજ્ઞાન યથાર્થ ઠરે નહીં માટે “ અનાદિ’ એવા સિદ્ધ જીવ તથા પરમાણ અનાદિ પર્યાય છે તે કેવલજ્ઞાનમાં “અનાદિપણે પ્રતિભાસવાથી કહેવાતા કેવલજ્ઞાનમાં કઈ જાતને વિરોધ આવતો નથી. કેવલજ્ઞાનથી કંઈ છાનું નથી. જે જે વસ્તુઓ જેવા રૂપે હોય તેવા રૂપે કેવલજ્ઞાનમાં પ્રતિભાસવાથી કેવલજ્ઞાનથી કંઈ છાનું નથી એમ કહેવામાં કોઈ જાતને વિરોધ આવતો નથી. “કેવલજ્ઞાનની બીજી કઈ વ્યાખ્યા આના ઉત્તરમાં સમજવાનું કે-કેવલજ્ઞાનની કલપસૂત્ર, નંદીસૂત્ર, તત્વાર્થસૂત્ર વિગેરેમાં જે પ્રમાણે વ્યાખ્યા કરી છે તે પ્રમાણેજ વ્યાખ્યા છે. અન્ય વ્યાખ્યા નથી. शिष्य प्रश्न-जो जिनसम्मत केवलज्ञान लोकालोकज्ञायकमानीए तो केवलज्ञानमा आहार, निहार, विहारादि क्रिया शीरीते संभवे.
આ શંકાના સમાધાનમાં સમજવાનું કેન્દ્રને પ્રત્યુત્તર
૧૨
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ અમે પહેલાં લખી ગયા છીએ. તે પણ જણાવવાનું કે-લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન માનતાં આહાર, નિહારાદિ ક્રિયાઓમાં સર્વત્ર કેવલજ્ઞાનને ઉપયોગ ઘટે છે. કેવલજ્ઞાનના ઉપયોગથી આહાર નિહાર કરતાં કેવલીને કંઈ એક ઠેકાણે ઉપગ આવી જતો નથી. છઠ્ઠસ્થ જ્ઞાનીને એક ઠેકાણે ઉપગ રિથર થવાથી બીજા પદાર્થનું ભાન ભૂલાય છે પણ ક્ષાવિકભાવના કેવલજ્ઞાનને સમયે સમયે સર્વ વસ્તુ જાણવાને સ્વભાવ હોવાથી આહાર વિહાર વિગેરેને પણ તેમાં સમાવેશ થવાથી કેઈજાતને દોષ આવતો નથી. મનની સાહ્યતા વિનાના કેવલજ્ઞાનમાં આહાર, નિહારાદિ ક્રિયાઓ અઘાતિ કર્મના ઉદયે અને મેહનીયના નાશથી સમ્યક્ સંભવે છે, એક સમયમાં ત્રણ કાલના સર્વ પર્યાયને કેવલજ્ઞાની જાણે છે. જ્ઞાન પેય પદાર્થોને જાણે છે. ખાવા પીવાનું કૃત્ય શરીરથી થઈ શકે છે. તેથી કઈ જાતને વિક્ષેપ નડતો નથી. માટે “જનસમ્મત કેવલજ્ઞાન લેકાલેક જ્ઞાયક” માનતાં આહાર નિહારાદિ કોઈ પણ કિયાને વિષેધ આવતો નથી. સર્વ કિયાએ યથાર્થ થઈ શકે છે.
शिष्य प्रश्न-केवलज्ञान जिनागममा प्ररुप्यु छे ते यथायोग्य छे के वेदान्ते प्ररुप्युं छे ते यथायोग्य छ ? ते समजावशो.
સમાધાન–કેવલજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાગ્ય છે. કારણ કે, સર્વ પદાર્થોને પ્રત્યક્ષપણે જાણવા તેજ કેવલજ્ઞાન કહેવાય. શ્રી તીર્થંકરો કાલેકના પર્યાને યથાર્થ જાણી શકતા હેવાથી એક વ્યક્તિને કેવલજ્ઞાન સાદિ અનંતમા ભાંગે છે. કેવલજ્ઞાન પ્રગટયા બાદ જતું નથી. જેનાગમમાં કેવલજ્ઞાનની એક સરખી વ્યાખ્યા છે. અને અન્ય મતમાં જે કેવલજ્ઞાન કહ્યું છે તે સદાકાળ રહેતું નથી. વેદાંતનું કેવલજ્ઞાન સાદિ અનંતમાં ભાંગે નથી. વેદાંતમાં કેવલજ્ઞાનની સમ્યમ્ વ્યાખ્યા કરી નથી કે તે મુક્તિમાં જ્ઞાન જ માનતા નથી સર્વ પદાર્થોને ભાન ભૂલી જવું એવી જીવની સ્થિતિને કેટલાક વેદાંતી મુક્તિ કહે છે. સને વિચારે કે એવી મુક્તિમાં
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: જડાવસ્થા સંભવે છે તેવી મુક્તિમાં કેવલજ્ઞાન કંઈ પણ સંભવતું નથી. વળી કેટલાક તે મતિજ્ઞાનના એક ભેદને વેદાંતમાં કેવલજ્ઞાન તરીકે સ્વીકારે છે તે પણ યથાયોગ્ય વાત સંભવતી નથી. વળી કેટલાક તે આત્મા અને જડને ઉપગ ભૂલી જ એવી મુક્તિ વેદાંતમાં કેટલાક સ્વીકારે છે આવી મુક્તિમાં સર્વરૂપણું સંભવતું નથી. કેટલાક જીવનમુક્ત દશામાં સર્વ જાણવાપણું સ્વીકારે છે પણ પશ્ચાત્ મુક્તદશામાં સર્વજ્ઞપણું સ્વીકારતા નથી. વેદાંતના મુક્તદશાના વિચારોના ભિન્ન ભિન્ન મત દર્શાવતાં ગ્રંથને વિસ્તાર થઈ જાય માટે આ ઠેકાણે પાડે આપ્યા નથી. જેનાગમાં તે શ્વેતાંબર અને દિગંબર ધર્મ પુરત કેના આધારે તેરમા ગુણસ્થાનકની જીવન્મુક્ત દશામાં અને સિદ્ધાવસ્થામાં સર્વ પદાર્થોને આત્મા જાણી શકે છે. સર્વજ્ઞપણું પ્રગટયા બાદ નષ્ટ થતું નથી. તવાઈ. સૂત્ર કે જે શ્વેતાંબર અને દિગ બર એમ બેને માન્ય છે અને જે સત્ય પૂજ્ય ગ્રંથ છે તેમાં પણ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે તે દર્શાવવામાં આવે છે.
1 તરવાર્થસૂત્ર પર सर्व द्रव्यपर्यायेषु केवलस्य ॥ सर्व द्रव्येषु सर्व पर्यायेषुच केवलज्ञानस्य विषय निबंधो भपति तद्वि सर्वभाव ग्राहकं संभिन्न लोकालोक विषयं नातः परं ज्ञानमस्ति न च केवलज्ञान विषयात् परं किंचिदन्यज्ञेयमास्ति केवलं परिपूर्ण समग्रं असाधारणं निरपेक्ष विशुदं सर्वभावज्ञायकं लोका. लोक विषयं अनन्त पर्यायमित्यर्थः ॥
ભાવાર્થ–સર્વ દ્રવ્યમાં અને સર્વ દ્રવ્યના સર્વ પર્યાને વિષે કેવલજ્ઞાનને વિષય છે. સર્વ પદાર્થને કેવલજ્ઞાન ગ્રહણ કરે છે. કાલકના ગુણપર્યાયને કેવલજ્ઞાન સાક્ષાત દેખે છે—જાણે છે.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
કેવલજ્ઞાનથી અન્ય કોઈ મોટું જ્ઞાન નથી. કેવલજ્ઞાનથી સર્વ જણાય છે તેથી કે પદાર્થ જાણવાનું બાકી રહેતું નથી. કેવલ એટલે પરિપૂર્ણ સમગ્ર અસાધારણ મન વિગેરેની અપેક્ષા વિનાનું વિશેષતઃ શુદ્ધ સર્વ ભાવને સમયે સમયે જાણનાર, કાલકને સાક્ષાત્ પ્રકાશ કરનાર, અનન્ત પર્યાયને જાણનાર એવું કેવલજ્ઞાન જિનાગમમાં પ્રરૂગ્યું છે તે સત્ય છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, અને કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે.
शिष्य प्रश्न-सर्व द्रव्य क्षेत्रादिनी प्रकाशता ते रूप केवलज्ञान स्वभावी आत्मा छे के स्वस्वरूपावसान निजज्ञानमय केवलज्ञानछे.
સમાધાન–“સ્વપર વ્યવસાયિ જ્ઞાન પ્રમાણે” પિતાને અને પરને વ્યવસાય કરનાર જ્ઞાન પ્રમાણ છે–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે ક્ષપશમ ભાવનાં છે તે પણ પરોક્ષપણે પોતાને અને પરને વ્યવસાય કરે છે. ત્યારે ક્ષાયિક ભાવનું કેવલજ્ઞાન પિતાને અને પરને સાક્ષાત્ પ્રકાશ કરે એમાં કંઈ પણ શંકા સંભવતી નથી. ચેતન દ્રવ્યને પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જાણે છે. તેમ જ ધર્માસ્તિ કાયાદિક અચેતન દ્રવ્યને પણ દ્રવ્ય, ક્ષેત્રકાલ ભાવથી જાણે છે. સર્વ દ્રષ્ય ક્ષેત્રાદિને પ્રકાશ કરવાને કેવલજ્ઞાનને સ્વભાવ છે. જેમ આરીસામાં રૂપી પદાર્થને ભાસ થાય છે તેમ કેવલજ્ઞાનમાં રૂપી અને અરૂપી દ્રવ્યને ભાસ થાય છે. પિતાના આ માને કેવલજ્ઞાન જાણે અને બીજા પદાર્થોને ન જાણે એમ બનતું જ નથી. પિતાના આત્માને જાણે તેજ કેવલજ્ઞાન એમ માનવામાં આવે તો કેઈ સર્વજ્ઞ કરી શકે નહીં. મતિજ્ઞાનથી પણ પક્ષપણે સ્વ અને પારને ભાસ થાય છે તે કેવલજ્ઞાનથી સ્વપરને ભાસ થાય તેમાં કોઈ બાધ કરનાર નથી. જ્ઞાનાવરણીય કર્મને સર્વથા પ્રકારે નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે એવા કેવલજ્ઞાનમાં સર્વ પદાર્થને ભાસ થાય છે, તેથી કેવલી ભગવાન સર્વ પદાર્થોનું સ્વરૂપ વચન વર્ગણાથી પ્રરૂપે છે. રાગદ્વેષને સર્વથા પ્રકારે નાશ થવાથી અનંત ચારિત્ર ઉત્પન્ન થાય છે. તેથી અનંત
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
ગુણની સ્થિરતા થવાથી સર્વ પદાર્થોને જાણતાં છતાં અને દેખતાં છતાં કેવલજ્ઞાની જરા માત્ર પરવસ્તુથી લેવાતા નથી. તેથી સવજ્ઞ મહારાજાઓ અનંત પદાર્થ જ્ઞાતા કહેવાય છે. શ્રુતજ્ઞાની પણ અનુભવ જ્ઞાનેગે નિજ આત્માને જાણી શકે છે. સર્વ ઈદ્રિના વિષયમાંથી ઉપગ ખેંચીને પિતાના આત્માના સ્વરૂપને ઉપ
ગ રાખે છે પણ તેથી તે ક્ષાયિકભાવના કેવલી સર્વજ્ઞ કહેવાતા નથી. જ્યારે અનુભવ જ્ઞાનને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવથી શુકલ ધ્યાનને ધ્યાવે છે ત્યારે તેરમા ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે કેવલજ્ઞાન સર્વ દ્રવ્યના ક્ષેત્રાદિકનો પ્રકાશ કરે છે. તે કેવલજ્ઞાન સત્ય જાણવું. પોતાના આત્માના ઉપગ માત્રનેજ કેવલજ્ઞાન કહી શકાતું નથી. કારણ કે ફક્ત પિતાના આત્માને ઉપયોગ તે અનુભવદશામાં ક્ષયપશમ ભાવથી હોય છે. ક્ષપશમ ભાવમાં પિતાના આત્માને સમ્યગૂ ઉપગ રહેતું નથી તેથી અંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શિષ્ય પ્રશ્ન-કેવલજ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા?
ઉત્તર--કેવલજ્ઞાનની બીજી વ્યાખ્યા નથી, સર્વ પદાર્થોને સાક્ષાત્ જાણે તે કેવલજ્ઞાન, આવી વ્યાખ્યા છે તે સત્ય સમજવી. ગમે તેટલી કુયુક્તિ કરવામાં તે પણ મતિ, ચુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન તે કેવલજ્ઞાન ઠરવાનાં નથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે કેવલજ્ઞાન ક્ષાયિકભાવે ઠરવાનું નથી. અલ૫બુદ્ધિથી અલ્પજ્ઞ જીવોની આગળ વિરોધ દર્શાવી છે કે મનમાનતે અર્થ કરી સૂત્રોના અર્થને લેપે તે તેથી ઉસૂત્ર ભાષણનું મહા પાપ તેને થશે. વેદાંત, સાંખ્ય, નૈયાયિક, મીમાંસક વિગેરેના દર્શન કરતાં જૈનદર્શનમાં તીર્થકરોએ કહેલું કેવલજ્ઞાન જુદા પ્રકારનું છે. “અનુમાન” અને “આગમ પ્રમાણ” થી કેવલજ્ઞાનની યથાર્થ સિદ્ધિ થાય છે.
શિષ્ય પ્રશ્ન–હે ગુરૂરાજ શ્રુતજ્ઞાનીને પણ કેવલી કહ્યા છે. એવું અમે સાંભળ્યું છે તેથી શ્રુતજ્ઞાન તે કેવલજ્ઞાન કેમ ન કહેવાય ?
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
શ્રી પરમાત્મતિઃ ઉત્તર–હે શિષ્ય યથાયેગ્ય શ્રવણ કર, શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાનની ઉપમા આપી છે, જેમાં સ્ત્રીના મુખને ચંદ્રની ઉપમા આપવામાં આવે છે પણ તેથી સ્ત્રીનું મુખ તે કંઈ ચંદ્ર બની શકતું નથી. તેમ પાંચમા કેવલજ્ઞાનની ઉપમા શ્રુતજ્ઞાનને આપવામાં આવી તેથી શ્રુતજ્ઞાન તે કેવલજ્ઞાન સાક્ષાત્ બની શકતું નથી. તીર્થંકર ભગવાન્ સમવસરણમાં બેશી કેવલજ્ઞાનથી પદા
નું સમ્યકુ સ્વરૂપ વાણીથી કહે છે, કેવલજ્ઞાનીની વાણી તેજ “શ્રુતજ્ઞાન અને તે “શ્રતજ્ઞાન” જે ધારણ કરે તે “શ્રુતજ્ઞાની” કહેવાય છે. કેવલજ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે અને શ્રુતજ્ઞાન તે પરોક્ષજ્ઞાન” છે. કેવલજ્ઞાનમાં જણાવેલું સ્વરૂપ છે તેજ શ્રુતજ્ઞાની પક્ષપણે જાણે દેખે છે. માટે શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાનીની ઉપમા આપવામાં આવી છે, “શ્રુતજ્ઞાન તે પશમ ભાવનું છે અને “કેવલજ્ઞાન તે ક્ષાયિકભાવનું' છે.
श्री शुभचन्द्र आचार्य ज्ञानार्णव ग्रन्थमां केवलज्ञाननुं स्वरूप આ ગાળે સરે છે. .
- अशेष द्रव्यपर्याय विषयं विश्व लोचनम् । अनन्तमेक प्रत्यक्ष केवलं कीर्तितं बुधैः ॥१॥ कल्पनातीतमभ्रान्तं, स्वपरार्थावभासकम् । બાયોતિરસંવિધ મન સહિત | ૨ | अनन्तानन्त भागेऽपि यस्य लोकश्चराचरः। अलोकश्च स्फुरत्युच्चै स्तज्ज्योतिर्योगिनां मतम् ॥३॥
ભાવાર્થ-જે સર્વ દ્રવ્યના પર્યાયને જાણવાવાળું છે. સર્વ જગત દેખવાનું નેત્ર છે. તથા જે અનન્ત છે, અને વળી જે એક છે. અને જે અતીન્દ્રિય છે. (મતિ શ્રુતજ્ઞાનની પેઠે ઈન્દ્રિયજનિત નથી) તેને પંડિત પુરૂ કેવલજ્ઞાન કહે છે. તથા એજ્ઞાન કલ્પનાતીત છે. (કલ્પનામાં આવી શકતું નથી) સર્વ પદાર્થોને
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યેાતિ:
૯૫
સ્પષ્ટ જાણે છે. સ્વદ્રવ્ય એમ એને જાણે છે. જગત્ત્યુ' પ્રકાશ કરવાવાળું છે સંદેહ રહિત છે. (કેવલજ્ઞાનમાં કોઈ જાતને જરા માત્ર પણ સંદેહ રહેતા નથી,) અનન્ત અને સર્વદ્યા ઉયરૂપ એવું' કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાન પ્રગટયા ખાદ્ય કદી નાશ પામતું નથી.
જે કેવલજ્ઞાનના અનન્તાનન્ત ભાગ કરતાં છતાં પણ જેમાં ચરાચર જગત ભાસે છે, તથા અનન્તાનન્ત પ્રદેશી અલેાકાકાશ પણ જેમાં સાક્ષાત્ પ્રતિભાસે છે. એવી કેવલજ્ઞાનરૂપ જ્યોતિ ચેગિચાએ માન્ય કરી છે. કેવલજ્ઞાનમાં સમસ્ત લોકાલાક ભાસમાન થાય છે.
જોજ ॥ જ્ઞાનાÒવ.
अलब्ध पूर्वमासाद्य, तदासौ ज्ञानदर्शन;
वेत्ति पश्यति निःशेषं, लोकालोकं यथास्थितम् ॥ १ ॥
ભાવાર્થ—જે જ્ઞાનદર્શન પૂર્વ કઈ કાલમાં પામ્યાં નહોતાં એવાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને પામીને કેવલજ્ઞાની લેાકાલેાકના ભાવને સંપૂર્ણ જાણે છે અને દેખે છે.
શિષ્ય પ્રશ્ન——વની કેવલજ્ઞાન નિર્વિકલ્પ છે. ઉપયાગના પ્રત્યેાગ કરવા પડતા નથી. તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ચેગ્ય છે. કેમકે. પ્રથમ સિદ્ધ કણ, પ્રથમ જીવપર્યાય કર્યો. પ્રથમ પરમાણુ પર્યાય કર્યો, એ કેત્રલજ્ઞાન ગેાચર પણ અનાદિજ જણાય છે. અર્થાત્ કેવલજ્ઞાન તેની આગ્નિ પામતું નથી. અને કેવલજ્ઞાનથી કંઇ છાનુ નથી. એ બે વાત પરસ્પર વિરોધી છે.
ઉત્તર---કેવલજ્ઞાનમાં વિકલ્પ સંકલ્પ જે મતિજ્ઞાનથી થાય છે તે નથી. અવધિજ્ઞાનીને જેમ ઉપયેગ દેવા પડે છે છેમ કેવલજ્ઞાનીને ઉપયાગ દેવા પડતા નથી. અવિધાની દેવતાઓ હોય છે તેઓ સદાકાળ અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રવૃત્તિ કરતા નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉપયોગથી પ્રવૃત્તિ કરે છે, મતિજ્ઞાનના ઉપયાગથી કાઇ વખત સભામાં બેઠા બેઠા નાટક જીવે છે કેઈ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: વખત ઈન્દ્રાણિ સાથે મતિજ્ઞાનના ઉપગથી કીડા કરે છે તેવા પ્રસંગે તીર્થકરના જન્મવેગે સિંહાસન કંપાયમાન થાય છે ત્યારે ઈન્દ્ર પિતે મતિજ્ઞાનને ઉપગ ટાળીને અવધિજ્ઞાનના ઉપગથી જુવે છે. અને પછી સર્વ હકીકત જાણે છે. આથી સમજવાનું કે પશમ ભાવના જુદા જુદા જ્ઞાનમાં એક ઉપગ ટાળીને બીજે ઉપગ કરવો પડે છે પણ શાયિક ભાવના કેવલજ્ઞાનમાં સદાકાળ કેવલજ્ઞાનને ઉપગ હેવાથી સમયે સમયે સર્વ પદાર્થ જણાય છે તેથી ઉપગ મૂક પડતું નથી. જ્ઞાનાવરણ સહિત આત્મા હોય છે ત્યારે છત્મસ્થ દષ્ટિગે એક ઉપગ ટાળીને અન્ય ઉપગ મૂક પડે છે પણ જ્યારે બીલકુલ જ્ઞાનાવરણીય કર્મના આવરણ નાશ પામે છે ત્યારે કેવલજ્ઞાન પ્રગટે છે તે સમયે સમયે સ્વાભાવિક અનંત પદાર્થોને ભાસ થયા કરે છે તેથી જરા માત્ર પણ ઉપગ મૂક પડતું નથી. માટે કેવલજ્ઞાનમાં ઉપગ દેવ પડતો નથી એવું જિનાગમમાં લખેલું વચન યથાયોગ્ય સત્ય છે તેથી જરા પણ શંકા કરવા એગ્ય નથી. સિદ્ધજી.
ની આદિનથી અનાદિકાળથી સિદ્ધજીવે છે. અને અનાદિ એવા સિદ્ધ જી કેવલજ્ઞાનમાં અનાદિપણે ભાસે છે, પ્રથમ પરમાણું પર્યાય ક? તેના ઉત્તરમાં સમજવાનું કે, પરમાણુરૂપ પુગલદ્રવ્યની આદિ નથી. પરમાણુદ્રવ્ય અનાદિ છે. તેના પર્યાય પણ અનાદિ છે. અને તેથી અનાદિ એ પરમાણુપર્યાય છે તે કેવલજ્ઞાનમાં “અનાદિ પણે ભાસે છે. જેવું પદાર્થનું સ્વરૂપ હોય છે તેવું જ કેવલજ્ઞાનમાં ભાસે છે “અનાદિ, પરમાણુ પર્યાય છે. તેથી કેવલજ્ઞાનમાં પણ “પરમાણુપર્યાય’ અનાદિપણે ભાસે છે, પદાર્થનું
અનાદિ અનંત પણે કેવલજ્ઞાનમાં અનાદિ અનંતપણે ભાસે છે અને સ્કંધનું “સાદિસાંત પણે કેવલજ્ઞાનમાં “સાદિસાતપણે ભાસે છે. કેવલજ્ઞાનમાં પ્રથમ સિદ્ધ અને પરમાણુને પ્રથમ પયાય પણ “અનાદિસ્થિતિ” વાળે હેવાથી “અનાદિ પણે ભાસે છે. અનંત સ્થિતિવાળે પદાર્થ અનંતપણે “કેવલજ્ઞાન” માં ભાસે
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ છે. તેથી યથાર્થ સમજાય છે કે જે પદાર્થ જે રૂપમાં હોય છે તેવો કેવલજ્ઞાનમાં ભાસે છે. સર્વ પદાર્થ, દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવથી અનાદિપણે કેવલજ્ઞાનરૂપ આદર્શમાં ભાસે છે તેથી કેવલજ્ઞાન અને અનાદિ પદાર્થના ભાસનમાં પરસ્પર વિરોધ આવતું નથી સર્વ પદાથી કેવલજ્ઞાનમાં ભાસે છે. માટે કેવલજ્ઞાનથી કે પદાર્થ છાને રહેતું નથી. એમ જિનાગમમાં પ્રરૂપ્યું છે. કેવલજ્ઞાનથી કંઈ છાનું રહેતું નથી, જે કેવલજ્ઞાનથી કંઈ જાણવાનું બાકી રહેતું હોત તો કેવલજ્ઞાન કહેવાય નહીં. પણ સર્વ પદાર્થો અનાદિત્ય અને કેવલજ્ઞાન એ બેમાં જરા માત્ર પણ વિરોધ આવતે નથી. કેવલજ્ઞાનનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે તેથી ભવ્ય જીને સમજાવવા માટે શંકાઓનું સમાધાન કર્યું છે. જે જીને મતિજ્ઞાન સ્વરૂપ અને તેના ભેદ સમજવાની બુદ્ધિ ન હોય તેવા જીવે કેવલજ્ઞાનની ચર્ચામાં ઉતરે તો તેઓને લાભ મળે નહીં. માટે તેવા એ જ્ઞાની મુનિરાજને સમાગમ કર. કેવલજ્ઞાન થયા બાદ કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. કેવલજ્ઞાનને “
પ તિ કહેવામાં આવે છે. જગતમાં જેમ સૂર્યના પ્રકાશ જે અન્ય પ્રકાશ નથી તેમ પંચજ્ઞાનમાં પણ કેવલજ્ઞાનને પ્રકાશ અનંતઘણું મટે છે. પરંતિ ” તે કેવલજ્ઞાન છે. બ્રહ્મ અને જ્ઞાન પણ એક કહેવાય છે. પરંતિને પરમબ્રહ્મ પણ કહે છે. કેવલજ્ઞાન થયા બાદ જીવ પરમાત્મા કહેવાય છે.
I વા तदा स भगवान् देवः सर्वज्ञः सर्वदोदितः। अनन्त सुख वीर्यादि, भूते स्यादग्रिमं पदं ॥ १ ॥
કેવલજ્ઞાન થાય છે ત્યારે આત્મા ભગવાન કહેવાય છે. દેવ કહેવાય છે. સર્વદા ઉદયવાળા સર્વજ્ઞ કહેવાય છે. અનંતસુખ, અનંતવીર્ય આદિ લક્ષ્મીનું સ્થાન બને છે.
૧૩
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
શ્રી પરમાત્મ
તિ:
तस्यैव परमैश्वर्य, चरण ज्ञान वैभवम् । ज्ञातुं वक्तुमहं मन्ये, योगिनामप्यगोचरम् ॥१॥
તે સર્વજ્ઞ ભગવાનનું પરમેશ્વર્ય, ચારિત્રજ્ઞાનને વૈભવ છે તે જાણવાનું અને કહેવાને આચાર્ય પતે કહે છે કે હું એમ માનું છું કે કોઈ પણ સમર્થ નથી. ગિને પણ અગોચર છે. આ પ્રમાણે “
પતિ વિશેષણનું અથથી ઇતિ સુધી સામાન્યતઃ વિવેચન કર્યું.
જિનેશ્વર ત્રદશમ ગુણસ્થાનકમાં ઘાતી કર્મના અભાવથી અહન પરમેષ્ટી કહેવાય છે. પરમેષ્ઠી થયા બાદ આયુષ્યની મર્યાદા પ્રમાણે પૃથ્વી તલમાં જિન વિહાર કરે છે. અને ભવ્ય જીને ઉપદેશ આપે છે. ચાર ઘાતી કર્મને નાશ થતાં પણ અઘાતી કર્મ ચાર શેષ રહે છે. “તદાહ’
मोहेन सहदुर्द्धषे हते घाति चतुष्टये, देवस्यव्यक्तिरूपेण शेषमास्ते चतुष्टयम् ॥ १ ॥
ભાવાર્થ...કેવલી ભગવાને જ્યારે મેહનીયકર્મની સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને નાશ થાય છે. અર્થાત્ દુર્ણ ચારઘાતિ કર્મને નાશ થાય છે ત્યારે બાકીનાં ચાર અઘાતિ કર્મ રહે છે. બાકીનાં ચાર કર્મ પણ અંતે ખપાવીને ચતુર્દશમું ગુણસ્થાનક ઓળંગીને એક સમયમાં સિદ્ધસ્થાનમાં વિરાજે છે. શરીરના ભાગ જેટલા આકાશ પ્રદેશને અવગાહીને સિદ્ધ પરમાત્માના અસંખ્ય પ્રદેશ રહે છે તેથી સિદ્ધ ભગવાનની અવગાહના અરૂપી કહેવાય છે. શરીરમાંથી છૂટીને આકાશ પ્રદેશની સમણિએ એક સમયમાં સિદ્ધસ્થાનમાં પરમાત્મા પહોંચે છે. ત્યાં સિદ્ધ કહેવાય છે. “તદાહ”
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
॥ જોદ ॥
तदासौ निर्मलः शान्तो निष्कलङ्को निरामयः जन्मजानक दुर्वारबन्ध व्यसन विच्युतः ॥ १ ॥ सिद्धात्मा सुप्रसिद्धात्मा, निष्पन्नात्मा निरंजनः निष्क्रिया निष्फलः शुद्धो, निर्विकल्पो ऽतिनिर्मलः ॥ २ ॥ आविर्भूत यथाख्यात, चरणोऽनन्त वीर्यवान्, परां शुद्धिं परिप्राप्तो दृष्टे बधस्य चात्मनः अयोगीत्यक्त योगत्वात्, केवलोत्पादनिर्वृतः साधितात्मस्वभावश्च परमेष्ठी परंप्रभुः
,
For Private And Personal Use Only
૯૯
॥ ૩ ॥
>
॥ ૪ ॥
સિદ્ધ પરમાત્મા થાય છે ત્યારે ભગવાન્ કર્મમલરહીત થવાથી નિર્મલ કહેવાય છે, ચંચળપણાના સર્વથા નાશ થવાથી શાંત કહેવાય છે. નિષ્કલક કહેવાય છે; રાગ રહિત થાય છે. જન્મ, જરા, મૃત્યુનાં દુર્નિવાર મધનાથી રહીત થાય છે. સિદ્ધા ભાપદ પામે છે. પ્રકર્ષથી સિદ્ધ આત્મા થાય છે. સર્વ ગુણાના ાવિભાવરૂપ કાર્ય પૂર્ણ કરેલુ એવા કહેવાય છે. નિરજન કહેવાય છે. નિર’જનનું સ્વરૂપ અત્ર યત્કિંચિત્ વર્ણવીશું, મન વચન અને કાયાદિની ક્રિયાએથી રહિત થવાથી ભગવાન નિષ્ક્રિય કહેવાય છે. શરીરરહિત થાય છે. શુદ્ધ કહેવાય છે. નિર્વિકલ્પ કહેવાય છે. અતિનિમલ ભગવાન્ થાય છે. યથાખ્યાતચારિત્ર પ્રગટેલું છે જે ને એવા હોય છે. અનન્ત વીર્યવાળા હોય છે. આત્માના જ્ઞાન અને દર્શનની ઉત્કૃષ્ટ શુદ્ધિને પ્રાપ્ત કરેલી જેણે એવા સિદ્ધ હાય છે, મન વચન અને કાયાના ચેાગથી રહીત થવાથી ‘અયેગી’ કહેવાય છે. શરીરદ્ધિ ઉત્પાદરહિત છે. પૂર્ણ આત્માના સ્વભાવને સાષ્યેા હોય છે તેથી સાધિતાત્મા' કહેવાય છે. ઉત્કૃષ્ટ પ્રભુ કહેવાય છે. અનન્ત શકિતવાળા સિદ્ધ ભગ વાનૂ કહેવાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શ્રી પરમાત્મા તિ:
|| જ | स्थितिमासाद्य सिद्धात्मा, तत्र लोकाग्रमन्दिरे, आस्ते स्वभाव जानन्त, गुणैश्वर्योपलक्षितः आत्यन्तिकं निराबाध, मत्यक्षं स्वस्वभावजं; यत् सुखं देवदेवस्य, तद्वक्तुं केन पार्यते 1૨ a
લકાગ્રમંદિરમાં સ્થિતિ પામીને સિદ્ધ પરમાત્મા રહે છે. સ્વભાવથી ઉત્પન્ન થએલ અનન્ત ગુણ ઐશ્વર્ય સહિત હોય છે. ઇન્દ્રિયવિના પણ ત્યાં સિદ્ધ પરમેષ્ટી અનન્તગણું સુખ ભેગવે છે. વળી તે સિદ્ધ પરમાત્મા અનંત પદાર્થોને સમયે સમયે જાણે છે. “તદાહ”
त्रिकालविषयाशेष, द्रव्यपर्याय सङ्कुलम्, जगत् स्फुरति बोधार्के, युगपद्योगिनां यतेः ॥१॥
ગિઓના પતિ સિદ્ધ પરમાત્માના જ્ઞાનરૂપ સૂર્યમાં ભૂત, ભવિષ્યત્ વર્તમાન ત્રણ કાલ સંબંધી સમસ્ત દ્રવ્યપર્યાયથી વ્યાપ્ત જે જગત્ છે તે એક જ સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ ભાસે છે. ઇન્દ્રિયજ્ઞાનથી થતું સુખ તુચ્છ છે આમિક સુખ તે અનંત જ્ઞાનથી છે. જ્યાં અનંતજ્ઞાન અનંત સુખ હોય છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનને અપૂર્વ મહિમા છે. ‘તદાહ
છે છતા सर्वतोऽनन्तमाकाशं, लोकेतर विकल्पितम् ॥ तस्मिन्नपि घनीभूय, यस्य ज्ञानं व्यवस्थितम् ॥२॥
આકાશ સર્વથી અનન્ત છે. આકાશના કાકાશ અને અલેકાકાશ એવા બે ભેદ છે. સર્વ અન્ત આકાશ પણ સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં વિષયીભૂત થાય છે.
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૧૦૧
છે જ . निद्रा तन्द्रा भय भ्रान्ति, राग द्वेषार्ति संशयः शोक मोहजराजन्म, मरणाद्यैश्च विच्युतः क्षुत्तृट् श्रममदोन्माद, मूीमात्सर्यवर्जितः वृद्धि हासव्यतीतात्मा, कल्पनातीत वैभवः निष्कलः करणातीतो, निर्विकल्पो निरंजनः अनन्त वीर्यतापन्नो, नित्यानन्दाभिनन्दितः ॥३॥
ભાવાર્થ-નિદ્રા, તન્ના, ભય, ભ્રાન્તિ, રાગ, દ્વેષ, પીડા, સંશય, શોક, મેહ, જરા,જન્મ મરણાદિકથી રહિત સિદ્ધ પરમાત્મા છે. સુધા, તૃષા, ખેદ, મદ, ઉન્માદ, મૂચ્છા. અને મત્સર દેષથો રહિત સિદ્ધ ભગવાન છે. તેમજ ઘટવું વધવું તેથી પણ રહિત સિદ્ધ પરમાત્મા છે. વળી સિદ્ધ ભગવાન કલારહિત છે. તેમજ ઇન્દ્રિયેથી પણ રહિત છે. તેમજ વિકલ્પ સંકલ્પ રહિત છે. કર્મ રહિત છે. અનન્ત વિર્ય સહિત છે. નિત્ય અનન્ત આનન્દના ભેગી સિદ્ધ પરમાત્મા છે.
| | . . संतृप्तः सर्वदैवास्ते, देवस्त्रेलोक्य मूर्धनि; नोपमेयं सुखादीनां, विद्यते परमेष्ठिनः
શ્રીસિદ્ધ ભગવાન સદાકાળ સંતૃપ્ત છે. તેમને કઈ પણ પ્રકારની તૃષ્ણ હોતી નથી. ત્રણ લેકના શિખરપર સદાકાળ બિરાજમાન છે. સંસારમાં કઈ પણ એ પદાર્થ નથી કે જેની ઉપમા પરમેષ્ટિના સુખને આપવામાં આવે. સંસારનું સુખ અનિત્ય છે. સાંસારિક સુખ પછી દુઃખ રહેલું છે. સિદ્ધ પરમામાને અનન્ત સુખ છે અને તે નિત્ય છે. કદી નાશ પામત નથી. સિદ્ધ પરમાત્માને સુખ પ્રાપ્ત થયા બાદ કદી દુઃખ પ્રાપ્ત થતું નથી. અનુભવજ્ઞાન વિના સિદ્ધ પરમાત્માના સુખને અનુભવ આવતું નથી,
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
શ્રો પરમાત્મ ચૈાતિ:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| નાથ. ||
सिद्धाणं नथ्यि देहो, न आउ कम्मं न पाण जोणिओ, साइ अनंता तेसिं, ठिर जिणंदागमे भणिया. ૫ ફ્
ભાવાર્થ—સિદ્ધ પરમાત્માને શરીર હાતાં નથી, તેમજ સિદ્ધ થયા બાદ કી સસારમાં અવતાર લેવા પડતા નથી. આયુષ્ણ કર્મથી રહિત સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્માને કમ નથી, ચેનિએ નથી. પ્રાણ નથી. સિદ્ધમાં ગયા તેની આર્દિ છે પણુ અંત નથી. સિદ્ધ ભગવાન સાદિ અનંતમે ભાંગે સિદ્ધ સ્થાનમાં રહે છે, ‘જિનાગમમાં' આ પ્રમાણે કહ્યું છે. ॥ જો ।
वाक्पथातीत माहात्म्य, मनन्तज्ञानवैभवम् सिद्धात्मनां गुणग्रामं, सर्वज्ञज्ञानगोचरम् न स्वयं यदि सर्वज्ञः सम्यग् व्रते समाहितः तथाप्येति न पर्यन्तं, गुणानां परमेष्ठिनः
For Private And Personal Use Only
॥ ફ્ ॥
॥ ૨ ॥
શ્રીસિદ્ધ ભગવાનનું માહાત્મ્ય વાણીથી અગોચર છે. અને સિદ્ધ ભગવાનને અનન્ત જ્ઞાન વૈભવ છે. સિદ્ધ પરમાત્માના ગુણાના સમૂહ સર્વજ્ઞજ્ઞાન :ગોચર છે, શ્રીસર્વદેવ સિદ્ધ પરમાત્માના ગુણુાને જાણે છે. તો પણ શ્રીસર્વજ્ઞદેવ સમાધાન સહિત સિદ્ધના ગુણાનુ વર્ણન કરતાં પાર પામે નહીં, વચનની સખ્યા અલ્પ છે. અને સિદ્ધ પરમાત્માના અનન્ત ગુણ છે, એ ગુણનું પણ પૂર્ણ વર્ણન થઇ શકે નહીં તે માટે સિદ્ધના ગુણ્ણા વચનથી કહી શકાતા નથી. શ્રીસિદ્ધ સ્વરૂપ આત્માનું અસત્' એવું ઉત્પન્ન થયું કે ‘સત્' એવું ઉત્પન્ન થયું. તેનું નિરાકરણ કરે છે. ॥ જોશ ॥ नासत् पूर्वाश्च पूर्वानो, निर्विशेषविकारजाः स्वाभाविक विशेषा, ह्यभूत पूर्वाश्च तद्गुणाः
113 11
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૦૩
સિદ્ધ પરમાત્માના ગુણા પ્રથમ નહાતા એમ નહિ. અર્થાત્ પહેલાં પણ સત્તાથી વિદ્યમાન હતા. કારણકે ‘ અસસ્તુ ’ ને પ્રાદુભાવ થતો નથી એવા નિયમ છે. જો અસત્ વસ્તુને પણ પ્રાદુભાવ થાય તેા સસલાને શીંગડુ ઉત્પન્ન થવું જોઈએ, તેમ આકાશને પણ પુષ્પ ઉત્પન્ન થવું જોઇએ, પણ એમ થતું નથી. સિદ્ધ પરમાત્માના ગુણ પ્રથમ સત્તાની અપેક્ષાએ સ્વભાવથી વિદ્ય માન હતા. પ્રથમ વ્યક્ત નહાતા, હવે વ્યક્ત થયા એટલે વિ. શેષ છે, વ્યક્તપણાની અપેક્ષાએ પૂર્વમાં સિદ્ધમાં ગુણ નહોતા, અને સત્તાથી અપેક્ષાએ હતા, સિદ્ધના ગુણ વિકારથી રહીત છે, વસ્તુના મૂળ ધર્મ વિકાર રહીત હોય છે. શક્તિની અપેક્ષાએ સ્વાભાવિક અને વ્યક્તિની અપેક્ષાએ અદ્ભૂત પૂર્વ ગુણેઃ સિદ્ધ પરમાત્માના જાણુવા, સિદ્ધ પરમાત્મામાં જેવા અનંત વ્યક્ત ગુણા છે. અને તે સમયે સમયે અનંત સુખ ભાગવે છે તેવી આપણા આત્મામાં પણ સત્તા રહેલી છે. સિદ્ધપણું તે આત્માને પૂર્ણ શુદ્ધ પચાય છે. આત્માની શક્તિઓ ખીલવવામાં આવે તો આત્મા પરમાત્મારૂપ છે. એક વડના બીજને માટીમાં વાવવામાં આવે અને જલનું સિચન કરવામાં આવે તે વડના બીજને અંકુરા પ્રગટે છે. પછી તે વૃદ્ધિ પામતાં પામતાં અનુક્રમે મહાન્ વૃક્ષ અને છે. તેમ આત્મા પણ સામગ્રીયેાગે વૃદ્ધિ પામતા પામત તે પરમાત્મા અને છે. વડના બીજની અંદર માટુ' ઝાડ રહ્યું છે તેમ આપણા આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે, આત્મામાં પરમાત્મપણું આકાશ કે પાતાલમાંથી ખેચી લાવવું પડે તેમ નથી. વા આત્મામાંથી પરમાત્મપણું આકાશ કે પાતાળમાં ચાલ્યું ગયુ નથી, આત્મામાં પરમાત્મપણું સત્તાપણું સદાકાળ રહ્યું છે; જેમ સિહુમાં સિંહત્વ રહ્યું છે પણ તે પોતાને શીયાળના સ‘ગથી અ જ્ઞાનપણે શીયાળ માને તેમાં સિંહની ભૂલ છે. તેમ આત્મા પોતે પરમાત્મા છે પણ અજ્ઞાનથી પેાતાનામાં રહેલુ પરમાત્મત્વ ’ ભૂલી જાય તેમાં આત્માનેજ દોષ છે; જેમ કાઇ નદીની મધ્યમાં
<
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪
શ્રી પરમાત્મ જ્યોતિઃ
ઉભા રહીને હું તૃષાતુર છું એમ બૂમ પાડે તેમ આત્મા પણ પરમાત્મારૂપ છતાં અન્યત્ર પરમાત્માને ખેળવા જાય એ પણ ભ્રાંતિ સમજવી, આત્માની અંદર પંચ પરમેષ્ઠીપણું રહ્યું છે. આમાજ “અરિહંતરૂપ” થાય છે. “આત્માજ સિદ્ધરૂપ થાય છે.
આત્મા જ આચાર્યરૂપ” થાય છે. “આમાજ ઉપાધ્યાયરૂપ થાય છે. “આત્માજ સાદુરૂપ થાય છે; પંચ પરમેષ્ઠીરૂપ પર્યાય પણ આત્માનાજ છે, “પશ્ચાશ વા” અઠ્ઠાવીશ લબ્ધિ પણ આત્મામાંથી પ્રકાશે છે. આત્મામાંથી સર્વ શક્તિ પ્રકાશે છે; ચાર ગતિના અશુદ્ધ પર્યાયને પણ આત્મા જ કરે છે. અને તે અશુદ્ધ પર્યાયને પણ આત્મા જ હરે છે. આત્માના શુદ્ધ પર્યાયને પ્રગટાવનાર પણ આત્મા છે. અને શુદ્ધ પાયને આધાર પણ આમાજ છે. “જ્ઞાનદર્શન ચરિત્ર” અને “તપ” પણ આત્માના ગુણે છે, નવપદની લક્ષમી પણ આત્મામાં જ રહેલી છે, જ્યારે ત્યારે પણ નવપદની લક્ષ્મીને પ્રકાશ આત્મામાંથી થાય છે. પંચ પરમેષ્ઠીપણું પણ આત્માના ધ્યાનથી પ્રગટ થાય છે, આત્મા જડને સ્વભાવ છેડીને આત્માના સ્વભાવમાં રમે ત્યારે પરમેષ્ઠી થાય છે. આત્મા ચૈતન્ય શક્તિવાળે છે અને તે હું છું. એમ પ્રથમ આત્માને ભાન થવું જોઈએ, સર્વ જડ વસ્તુમાંથી અહંમમત્વને ભાવ ઉઠ જોઈએ, પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ પરમાત્મપણું રહ્યું છે એમ જાણ્યું કે, કે પશ્ચાત્ આત્મા કૃતકૃત્ય થાય છે. પિતાનું પરમાત્માપણું ઓળ ખવાથી આનંદને પાર રહેતો નથી. પંચ પરમેષ્ઠીપણું પણ આમામાં છે એમ નિર્ણય થવાથી દીનભાવ છૂટી જાય છે. જ્યાં ત્યાં હું પરમેષ્ઠી છું એવી ભાવનાએ કુર્યા કરે છે. પિતાના સ્વરૂપની ભાવનાને પ્રકાશ થતાં બાહ્યભાવનાને સ્વયમેવ નાશ થાય છે. અનેક પ્રકારની બાહ્યની વિચિત્રાવરથા છતાં પિતાનામાં પરમેષ્ઠીપણું છે પોતે આત્મા પરમેષ્ટી છે એવી ધારણા રહ્યા કરે છે. બાહાભાવમાં હર્ષ અને શેકના કારણોની સામગ્રી સાક્ષી થાય છે. પણ હવે તે પરમેષ્ટીરૂપ પિતાને જાણીને બાહ્યમાં લેપાત નથી.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૧૭૫
શિષ્યપ્રશ્ન—હે ગુરૂરાજ, આપ કહો કે, આત્મા પેાતે
નથી. એમ ધાયાથી શું
પરમેષ્ઠી છે અને પેાતાને પરમેષ્ઠી ધાયાથી લેપાતે કહ્યું પણ પ્રશ્ન થાય છે કે પોતે પરમેષ્ઠી છે એમ પેાતાનું પરમેષ્ઠીપણું પ્રગટ થતું હશે ?
ગુરૂરાજ-હે વિનય શિષ્ય !!! એકાગ્રચિત્તથી શ્રવણુ કર આત્મા પાતે પરમેષ્ઠી છે એમ ભાન થવાથી આત્મ! મહિરાષ્ટિથી ખામાં મોટાઈને અભિમાન ધારણ કરતા હતા તે અભિમાન ભાવ ટળી જાય છે. બાહ્યમાં મારૂં કંઇ નથી. હું જડ નથી, એમ ભેદજ્ઞાન પ્રગટ થતાં જડ વસ્તુના સચાગામાં સમભાવ રહે છે. પોતાના સ્વરૂપમાં આનંદ રહ્યા છે એમ દૃઢ નિશ્ચય થાય છે. પેાતાનામાં પરમેષ્ઠીપણું રહ્યું છે એમ જાણવાથી અને પેાતાનામાં પરમેષ્ઠીની ધારણા થવાથી પરમાત્મ પ્રકાશ થતા જાય છે. પરમેષ્ઠી ધારણામાં એવી શક્તિ રહેલી છે કે અલ્પકાલમાં આત્મા પરમેષ્ઠી. રૂપે પ્રકાશી શકે છે. પરમેષ્ઠીની ધારણા થવાથી બાહ્ય ભાવની ધારણાઓના નાશ થઈ જાય છે. આત્માના અસભ્ય પ્રદેશેામાં પરમેષ્ઠીની ધારણા થવાથી માદ્યમાં હું અને મારાપણાની જે ધારણાઓ થાય છે તેના સહેજે નાશ થાય છે. માહ્ય ભાવમાં અહંમમત્વ ભાવ ઉઠી જતાં આત્મા પોતાને પરમેષ્ઠી થયાય પ્રગટ કરે છે. પરમેષ્ઠીની ધારણા પરિષકત્વ થવાથી પરમેષ્ઠિના ધ્યાનની સિદ્ધિ થાય છે. આત્મા પેાતેજ પરમેષ્ટો છે, ત્રણ કાલમાં પણ આત્મામાં રહેલુ* પરમેષ્ઠીપણું નષ્ટ થતું નથી. કમાવરણુ દૂર થવાથી પરમેષ્ટિપણું યથાતથ્ય પ્રકાશે છે. જ્યારે ત્યારે જ્ઞાનની ઉચ્ચ કેાટીથી પોતાનામાં પરમેષ્ટિપણું પરખાશે ત્યારે માયાની ભ્રમણાઓ દૂર થાશે. આત્મામાં રહેલુ. પરમેષ્ટિપણું અનંત શક્તિ અને અનત સુખવાળુ છે. અન્તર્મુખ ધારણા થવાથી ખાદ્યમાં વાનરની પેઠે કૂદકા મારતી ભટકતી વૃત્તિના નાશ થવાથી સયમ શક્તિયેા પ્રકાશી નીકળે છે. જડ ભાવમાં વિકલ્પ સંકલ્પ થવાથી આત્મ શક્તિયેાની હાની થાય છે. તેમજ
૧૪
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૬
શ્રો પરમાત્મ જ્યોતિ:
ડભાત્રમાં વિકલ્પ સકલ્પ અધ થવાથી આત્માના આનઢ આદિ ગુણા ખીલવા માંડે છે, પરભાવ સબધી વિકલ્પ સકલ્પ મધ થાય છે કે તુરત કમા પણ આત્મપ્રદેશાર્થી ખરવા લાગે છે. અને જે જે અશે કમવગણા ખરે છે તે તે અંશે આત્માના ગુણાના પ્રકાશ પડે છે. તે પ્રમાણે તે તે અશે. પરમેષ્ઠીપણું પ્રગટ થતું જાય છે. પ્રથમ સાધુ રૂપ પરમેષ્ઠિ પણું આત્મા અંગીકાર કરે છે ત્યારે ઉપાધ્યાયરૂપ પરમેષ્ઠિની શક્તિયે પ્રાપ્ત કરે છે. ત્યારમાદ આચાર્ય પદવી પ્રાપ્ત કરે છે. ત્યાર ખાદ્ય સિદ્ધની અરિહંતની પદની પ્રાપ્ત કરે છે ત્યાર બાદ સિદ્ધ પદવી આત્મા પ્રાપ્ત કરે છે. દ્રવ્ય અને ભાવથી પોંચ પરમેષ્ઠિ પણું આત્મા પ્રાપ્ત કરે છે. અરિહંતના ખાર ગુણુ છે સિદ્ધના આઠ ગુણ છે. આચાર્યના છત્રીશ ગુણ છે. ઉપાધ્યાયના પંચવિશતિ ગુણુ છે. સાધુના સત્તાવીશ છે. સિદ્ધ પરમેષ્ઠી વિનાના બાકીના ચાર પરમેષ્ઠી શરીર સહિત હાય છે. અને સિદ્ધ પરમેષ્ઠીને કાઈ પણ પ્રકારનુ શરીર હાતુ' નથી. સિદ્ધ પરમેષ્ઠીએ લેાકના અગ્રભાગે બિરાજમાન હોય છે. માકીના ચાર પરમેષ્ઠીએ તીચ્છા લાકમાં હોય છે. કલ્પસૂત્ર તેમજ ભગવતીસૂત્રની સ્માદિમાં પચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યેા છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે. ॥ ગાથા ॥ अरहंत वंदण नमसणाणि, अरतिपूयसकारं, सिद्धिगमणंच अरहा, अरहंता तेण वुच्चंति.
॥ ? ॥
જે વંદન અને નમસ્કારને ચેાગ્ય છે. અને એ ચાસડ ઇન્દ્રાદિકની પૂજા સત્કારને ચેાગ્ય છે. અને જેઆ સિદ્ધિગમનને ચેાગ્ય છે. તે માટે અરિહંત કહેવાય છે. જ્યારે અરિહ'ત ભગવાન્ ઘાતી કર્મના ક્ષય કરીને ત્રયેાદશમ ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે છે ત્યારે અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલદુંદુભિ, છત્ર, એ અષ્ટ મહાપ્રતિહાર્ય પ્રગટ થાય છે.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જતિઃ
૧૦૭ તેમજ જ્ઞાનાતિશય, વચનતિશય, પૂજાતિશય, અને અપાયાયગમાતિશય એ ચાર અતિશય પ્રગટ થાય છે. સંપૂર્ણ જ્ઞાના વરણીય કર્મને નાશ થવાથી કેવલજ્ઞાન પ્રગટે છે. કેવલજ્ઞાનથી
કાલેક સર્વ જણાય છે. “વચનાતિશયથી” સમ્યક્ ઉપદેશ આપે છે. “ પૂજાતિશયથી” ચેસઠ ઈન્દ્રો વિગેરે આરિહંતની પૂજા કરે છે. અને જઘન્યથી સમવસરણમાં એક કરોડ દેવતા હાજર રહે છે. અરિહંત શબ્દાર્થ કહે છે.
! માથા अठवहं पिय कम्म, अरिभूयं होइ सयलजीवाणं, तं कम्ममरिहंता, अरिहंता तेण बुचंति
સકલ સંસારિ જીવોને આઠ પ્રકારનાં કર્મ શત્રુભૂત છે. તે આઠ કર્મને જે હણે તે “અરિહંત' કહેવાય છે. હવે સિદ્ધનું લક્ષણ કહે છે.
सितं बद्धं अष्ट प्रकार कर्मन्धनं धमातं दग्धं जाज्वल्यमान शुक्ल ध्यानानलेनौः ते निरुक्तविधिना सिद्धाः ।
ભાવાર્થ-જાજવલ્યમાન શુકલધ્યાનરૂપ અગ્નિવડે જેઓએ બાંધેલાં અષ્ટ પ્રકારનાં કર્મરૂપ કાષ્ટ બાળીને ભસ્મ કર્યા છે તે સિદ્ધ પરમેષ્ઠી કહેવાય છે.
આચાર્ય” નું લક્ષણ કહે છે.
मुत्तथ्य विउलखण, जुत्तो गच्छस्समेंढिभूओय; गणतत्तिविप्पमुको, अथ्थ वाएड आयरिउत्ति ॥१॥ पंचविहे 'आयारं, आयरमाणा तहा पहासंता, आयारं दंसंता, आयरिया तेण वुच्चंति.
જે સૂવાના જ્ઞાતા હોય અને ગચ્છના મેઢીભૂત હોય અને જે સાધુ સાધ્વીને સૂત્રના અર્થરૂપ દાનના આપનાર હોય. તેને
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી પરમાત્મ જ્યાાત:
‘ આચાય ” કહે છે. જ્ઞાનાચાર, દીનાચાર,ચારિત્રાચાર, તપઆચાર, અને વીયાચાર આ પંચ પ્રકારના આચાર પાળે, અને સાધુએ તથા સાધ્વીઓની પાસે પળાવે. પાઁચ પ્રકારના આચાર પ્રકાશે, દેખાડે તેને ‘ આચાર્ય ’ કહે છે; ગચ્છમાં રહેલા સાધુઆને તથા સાધ્વીઓને આચાર્ય સારી રીતે શિક્ષા આપે છે, સદાકાળ અપ્રમત્ત દશામાં રહીને પોતે તરે છે અને ગચ્છને તારે છે, ઉપાધ્યાયનું સ્વરૂપ કહે છે.
॥ ગાથા |
बारसँगो जिणखाओ, सज्जाओ कहिओ बुहेहिं, तं उवइति जम्हा, उवज्जाया तेण वृच्चंति
॥ શ્॥ દ્વાદશાંગી શ્રી જિનેશ્વરે કહેલી છે, દ્વાદશાંગના સ્વાધ્યાય જે કરે, અને સાધુઓને ભણાવે; દ્વાદશાંગીના જે ઉપદેશ કરે. તેને ઉપાધ્યાય કહે છે. મૂઢ શિષ્યને પણ ઉપાધ્યાય સાક્ષર મનાવે છે. શ્રી આચાર્ય પરમેષ્ઠી જૈનસાસનમાં રાજા છે. અને શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠી સુવરાજ છે, આચાર્ય અને ઉપાધ્યાય પરમેષ્ઠી વિર કલ્પમાં રહીને ચતુર્વિધ સઘને શિક્ષા આપે છે. ચતુર્વિધ સઘની ઉન્નતિ કરે છે; રજોહરણ, મુખવગ્નિકા, વસ્ત્ર, પાત્ર, દંડ, પુસ્તક વિગેરેના ધારક આચાર્ય અને ઉપાધ્યાય હાય છે, ગૃહાવાસ ત્યાગીને પ્રથમ સાધુનાં પંચમહાવ્રત ઉચ્ચા માદ ચેાન્યતા આવે છતે આચાર્ય અને ઉપાધ્યાયની પદવી મળે છે. જે ગ છમાં · આચાર્ય ’ અને ઉપાધ્યાય નથી તે ગચ્છ કહેવાતા નથી આચાર્ય અને ઉપાધ્યાયજી પર્યંચમહાવ્રત પાળી ત્રીજા ભવમાં સુક્તિપદ પામે છે, ‘ સાધુનું” સ્વરૂપ કહે છે.
॥ મા ॥
निव्वाण साहए जोए, जम्हा साहंति साहुणो, समाय सव्वभूएस, तम्हा ते भाव साहुणो મેાક્ષ સાધક યાગને જે સાધે છે તે ‘ સાધુ ' કહેવાય છે,
॥ છ્॥
For Private And Personal Use Only
ܕ
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૧૦૯ વળી જેઓએ સર્વ જી ઉપર સમભાવ ધારણ કર્યો છે તે સાધુઓ કહેવાય છે, “અઠ્ઠાઈજે સુ” ના પાઠમાં આ પ્રમાણે સાધુનું સ્વરૂપ બતાવ્યું છે.
अट्ठाइज्जेसु दीवसमुद्देसु. पनरससु कम्मभूमीसु जावंत केवि साहू, रयहरण गुछछ पंडिग्गहधारा पंचमहन्वयधारा अख्खुयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मथ्थएण वंदामि ॥
અઢીદ્વીપમાં પંચદશ કર્મભૂમીમાં જે કઈ સાધુ હોય, મેક્ષ માર્ગ જે કઈ સાધે તે સર્વ સાધુ કહેવાય તેને પરિહાર કરવાને કહે છે કે, રજોહરણ, ગુચ્છક, પાત્રને ધારણ કરનારા હોય, જેહરણ આદિ સાધુને વેષ ધારણ કર્યા વિના સાધુ કહેવાતું નથી. તે આ ઉપરથી સિદ્ધ થાય છે; રજોહરણ, પાત્ર વિગેરે સાધુને ફક્ત વેષ ધારણ કરવા માત્રથી સાધુપણું નથી માટે આગળ જ ણાવે છે કે, “પંચમહેશ્વયધારા” પંચમહાવ્રતને ગુરૂની પાસે ધારણ કરનારા હેય તે, પંચ મહાવ્રત અને સાધુને વેષ બને હોય પણ શુદ્ર એટલે પાપાચાર ન હોવું જોઈએ. તે માટે કહે છે કે, “અખુયાયારચરિત્તા” અક્ષુદ્રાચાર વર્તન હોય તેવા સર્વ સાધુઓને મસ્તકવડે વાંદુ છું, અને મનથી વાંદુ છું, કઈ મસ્તકથી નમસ્કાર કરે છે પણ ભાવ ન હોવાથી મનથી નમસ્કાર કરી શકતા નથી. કેઈ મનથી નમસ્કાર કરે છે પણ મસ્તકથી નમસ્કાર કરતા નથી. જનધર્મમાં વ્યવહાર અને નિશ્ચયનય બેની પ્રધાનતા કહી છે માટે દ્રવ્ય અને ભાવ તેમજ વ્યવહાર અને નિશ્ચયનયની આરાધનાની સફળતા માટે “સિરસા મણસા” પાઠ ગ્રહણ કર્યો છે. સાધુરૂપ પરમેષ્ઠિનું ગ્રહણ કર્યાથી સાવીને પણ “સાધુપદમાં અન્તર્ભાવ ” સમજ. હાલના સમયમાં આ ભારતમાં બકુશ અને કુશીલ નિગ્રંથ એમ બે નિગ્રંથ વર્તે છે. પાંચમા આરાના છેડે શ્રી દુપતસૂરિ થવાના ત્યાં સુધી પણ બકુશ અને કુશીલ સાધુઓથી ધર્મ માર્ગ પ્રવર્તશે. આચાર્ય અને ઉપાધ્યાય પણ બકુશ અને કુશીલ ચારિત્રને આ ક્ષેત્રમાં આ કાળમાં
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમામિ તિ: ધારણ કરે છે. તે પ્રસંગથી જણાવ્યું છે. સાધુએથી જનધર્મની ઉન્નતિ થાય છે. સાધુઓ જગત્માં ગંગા, પૃથ્વી, સૂર્ય, ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. સહાય વગરના પુરૂષને સાધુઓ સાહાસ્ય આપે છે. સ્ત્રી પિસા વિગેરે પાપનાં કારણેને સાધુઓ ત્યાગ કરે છે. સદાકાળ મેક્ષ માર્ગની સાધના કરે છે. ગામે ગામ વિહાર કરીને અનેક જીવને મોક્ષ માર્ગ સન્મુખ કરે છે. કહ્યું છે કે
|| જાથા છે. असहाय सहायत्तं, करिति संजमं करेंतस्स एएण कारणेण णमामि हं सव्वसाहूणं
પંચ મહાવ્રતધારક સાધુઓ અનેક પ્રકારની ધર્મક્રિયાઓ કરે છે. માયાના પાસમાંથી સાધુઓ છુટે છે અને અન્ય ભવ્ય જનેને છોડાવે છે, જગતમાં સાધુઓ જે ન હોય તે ધર્મ કૃત્ય કરવાનું મન થાય નહીં. સાધુઓ આત્માની ઉન્નતિ ઈરછે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ પ્રમાણે યથાશક્તિ સંયમમાં ઉદ્યમ કરે છે. જગના છને જંગમ તીર્થરૂપ સાધુઓ છે. જગતમાં જંગમ કલ્પવૃક્ષ સમાન સાધુઓ છે. સાક્ષાત્ ચેતનમૂર્તિ મુનિરાજે છે તેમની સેવા કરવાથી અનતઘણું ફલ પ્રાપ્ત થાય છે. સાધુઓની સેવા કદાપિ કાળે નિષ્ફલ જતી નથી. સાધુઓની નિકામ બુદ્ધિથી તનમનથી જે ભવ્ય જી ભકિત કરે છે તે અલ્પકાળમાં મુકિત પામે છે. પંચમકાળમાં મુનિરાજને આધાર છે. મુનિરાજ પરમેષ્ઠિરૂપ છે. એવું પરમેષ્ઠિાણું સર્વ જીવમાં છે. પણ સાનુકૂળ સામગ્રી જેને પ્રાપ્ત થાય તેને મુનિરૂપ પરમેષ્ઠિપણું પ્રગટે છે.
પ્રશ્ન-––હે સરે-મુનિરાજ પંચમ પરમેષ્ઠિમાં છે એમ તે જાણ્યું પણ શ્રાવક વર્ગ પરમેષ્ઠિમાં આવ્યું કે નહીં.
ઉત્તર–હે શિષ્ય, ધ્યાનથી સાંભળ. “ણમાં લેાએ સવસા હૃણું” લેકની અંદર રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. આ ઉપરથી સમજવાનું કે મુનિરાજ પંચમ પરમેષ્ઠિમાં છે.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૧૧
પણ શ્રાવકવર્ગ પરમેષ્ઠિમાં નથી. શ્રાવક કંઈ મુનિનાં વ્રત આચાર પાળતા નથી તેથી તે પરમેષ્ઠિમાં ગણાતું નથી.
પ્રશ્ન–શ્રાવકનામાં સારા ગુણ હોય તો તે પરમેષ્ઠિમાં ગણાય કે નહીં.
ઉત્તર–શ્રાવકનામાં ગમે તેટલા સારા ગુણ હોય તે પણ તે અણુવ્રતને અધિકારી છે. તેથી તે પરેમષ્ઠિમાં ગણાતું નથી. અણુવ્રતને ધારણ કરનાર શ્રાવકમાં ગમે તેટલા સારા ગુણ હોય તે પણ તે પંચ મહાવ્રતધારક મુનિને પહોંચી શકતો નથી. ગૃહાવાસની મમતા ત્યાગ કરીને સાધુપણું વ્યવહારથી અંગીકાર કરવું મહા દુર્લભ છે. સ્ત્રી, પુત્ર, ધન, ઘરને ત્યાગ કરે તે કઈસામાન્ય કૃત્ય નથી. શ્રાવક વર્ગ સ્ત્રી, પુત્ર ધન, ઘર વિગેરે પાપાશ્ર વને ત્યાગ કરી શકતો નથી. તેથી શ્રાવક વર્ગ અણુવ્રત પાળનારા હોવાથી પંચમ પરમેષ્ઠિમાં ગણાતું નથી. મુનિરાજના શ્રાવકે તો સેવા ચાકરી કરનારા છે. મુનિરાજના શ્રાવકે તો સેવકો છે. તેથી સૂ2માં શ્રાવકને “શ્રમણોપાસક” કહ્યા છે, શ્રાવક તપાવેલા લેહના ગળાની પેઠે જ્યાં જાય ત્યાં હિંસારાદિ કર્યા કરે છે, તેથી તે પંચમ પરમેષ્ઠિમાં ગણતો નથી, પણ શ્રાવક વર્ગ પંચમ પરમેષ્ઠિની આરાધના સેવના કરીને અંતે સાધુ વિગેરે પરમેષ્ઠીપદને ધારણ કરી મુક્તિપદને પામે છે, શ્રાવક અને શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘ આત્માની ગુણસ્થાનકની રિથતિ પ્રમાણે આરાધના કરે છે; આત્માના સણોને ખીલવી મુક્તિપદ પામે છે. સર્વમાં પરમેષ્ઠિપણું રહ્યું છે. ભવ્ય પરમેષ્ઠિના ગુણેને ખીલવે, પંચપરમેષ્ઠિના અનંત ગુણ છે. પરમેષ્ઠિના ગુણોનું વર્ણન કરતાં કદી પાર આવતે નથી, શ્રી કેવલી ભગવાનથી પણ પરમેષ્ઠિના ગુણોનું પૂર્ણ વર્ણન કરી શકાતું નથી. પંચપરમેષ્ઠિ પદ સદાકાળ શાશ્વત વર્તે છે, બાહ્યની રૂદ્ધિને માટે મનુષ્ય અસહ્ય પ્રયત્ન કરે છે. અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે તે પણ બાહ્યરૂદ્ધિ મળે અગર ન મળે તેને નિશ્ચય રહેતો નથી. અને તે બાહ્યરૂદ્ધિથી સદાકાળ
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી પરમાત્મ જ્યેાતિઃ સુખશાંતિ રહેતી નથી. બાહ્યરૂદ્ધિ નાશ પામે છે એવી રૂઢિથી સદાકાળ સુખ થતું નથી. માટે જ્ઞાની પુરૂષ આત્માની પચપરમેષ્ઠિની રૂદ્ધિ પ્રાપ્ત કરવા સદાકાળ પ્રયત્ન કરે છે. પ‘ચપરમેષ્ઠિની વૃદ્ધિના અનુભવ પ્રથમ કરવા જોઇએ, પચપરમેષ્ઠિની રૂદ્ધિના અનુભવ થયા ખાદ પચપરમેષ્ઠિની રૂદ્ધિ પ્રાપ્ત કરવા લય લાગે છે, ચદપૂર્વના સાર પંચપરમેષ્ટિમાં છે. જેણે પાંચપરમેષ્ઠિનુ આરાધન કર્યું તેણે સર્વ સિદ્ધાંતનું આરાધન કર્યું, સર્વ કર્મ રહિત સિદ્ધ પરમેષ્ઠી છે. આત્માના શુદ્ધપાય પરિપૂર્ણ તે છે. આત્મા સિદ્ધ સમાન જાણી તેનુ સદાકાળ ધ્યાન કરવું. સિદ્ધ પરમેષ્ટિપણું આત્મામાં છે. અનંત જીવાએ સકલ કર્મનો ક્ષય કરી પરમેષ્ઠિણું પ્રાપ્ત કર્યું. પ્રાપ્ત કરે છે. અને કરશે.
>
શ્રીજિનેશ્વર ભગવાને · નિરંજન ' કહે છે, જેને કર્મરૂપ અજન નથી તેને નિરજન કહે છે, કર્મ આઠ પ્રકારનાં છે. ‘નાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગાત્ર, અન્તરાય એ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ એકશે અઠ્ઠાવન છે, જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ છે. દર્શનાવરણીયની નવ પ્રકૃતિ છે. વેદનીય કર્મની બે પ્રકૃતિ છે. માહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ છે. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ છે. નામ કર્મની એકશેત્રણ પ્રકૃતિ છે. ગોત્ર કર્મની એ પ્રકૃતિ છે. અન્તરાય કર્મની પાંચ પ્રકૃતિ છે. અનાદિકાળથી જીવને કર્મ લાગ્યાં છે તેથી ચારાશી લાખ જીવÀાનિમાં અનંતવાર પરિભ્રમણ થાય છે. જ્યારે કર્મથી રહિત આત્મા થાય છે ત્યારે તે ‘પરમાત્મા’ કહેવાય છે.
शिष्य प्रश्न - जीवानाम रूपित्वात् कर्मणां रूपित्वात् भिन्नाजातिः स्वभावः सत्ता वा ययोस्तौ भिन्न जातीययोः संयोगों 5नादि संसिद्धः कथमजनि.
હે ભગવન્ જીવાનુ અરૂપિણું છે કર્માનુ રૂપિપણું છે. તે એના ભિન્ન જાતિસ્વભાવ છે. ત્યારે તે બેનેા અનાદિકાળથી શી રીતે થયા. અને શી રીતે એ દ્રવ્ય ભિન્ન થાય.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
११३ गुरु महाराज-हेमाश्मनो रिणिचित्रभान्वोः ॥
સુવર્ણ અને પાષાણને જેમ અનાદિકાળથી સંગ છે તથા અરણિના કાષ્ઠને અને અગ્નિને જેમ અનાદિકાળથી સંબંધ છે તેમ આત્મા અને કર્મને અનાદિકાળને સંબંધ છે. કારણ સામગ્રીગે જેમ પાષાણથી સુવર્ણ ભિન્ન થાય છે તદ્વત કારણ સામગ્રીગે આત્માના અસંખ્યાતપ્રદેશોથી કર્મ દૂર થાય છે. शिष्य प्रश्न-
श्लोक. कर्माणि योगीन्द्रनडानि सन्ति, तानि स्वयं नायितुं क्षमन्ते; आत्मा तु बुद्धः स्वयमेव जानन्, कर्माण्यशस्तानि कथं हि लाति॥२॥ कोनाम विद्वानशुभंहि वस्तु, गृह्णाति मत्वा किल यःस्वतन्त्रः॥ ... योगीन्द्र सहशु३ भडारा, भै तो ४४ छ. ते. पा. તાની મેળે આત્માને લાગવા સમર્થ નથી. અને આત્મા તે જ્ઞાની છે ત્યારે જાણતે છતે શુભકર્મ તો ગ્રહણ કરે પણ અશુભ કર્મને કેમ ગ્રહણ કરે છે, કેણુ વિદ્વાન્ પુરૂષ સ્વતંત્ર થઈને અશુભ વસ્તુનું ગ્રહણ કરે, અર્થાત્ કોઈ પણ પુરૂષ સમજીને અશુભ વસ્તુ ગ્રહણ કરે નહીં, ત્યારે જાણતે છતે આત્માઅશુભ કર્મને કેમ अडाय रे छ. ___ सद्गुरु कहे छे. श्लोक. सत्यं विजानन्नपि भावितादृक् कालादिनोदादशुभं हि लाति ॥२॥ तथाहि कश्चिद्धनवानपीह, स्वादेद् भविष्पनियतिप्रणुनः ॥ खलं विबोधनपि मोदकादि, स्वादिष्ट वस्तुनियतः स्वतन्त्रः ॥३॥ अनन्यमार्गश्च तथैवकश्चित् , स्थानं निजेष्टं प्रयियासुराशु ॥ शुभाशुमान् स्थानभरान् विजानन् , विलगतेस्वीयपदाप्तिनोदात्॥४॥ तथाच चौराः परदारगा अपि, व्यापारिणो दर्शनिनो द्विजातस्था। विदन्त एतेहि तथाविधायतेः शुभाशुभं कर्म समाचरन्ति ॥५॥ भिक्षुस्तथाबन्दि ऋषिश्चभिक्षां, स्निग्धांचरूक्षांपरिबुध्यभुङ्क्ते ॥
૧૫
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
શ્રી પરમાત્મ ખ્યાતિઃ
शूरस्तथायुद्धगतोऽवगच्छन्, शत्रून शत्रूश्च निहन्तिरोधे ॥ ६ ॥ रोगीयथावा निजरोगशान्ति, मिच्छन्नपथ्यं ह्यपिसेवतेऽसौ ॥ रोगाभिभूतत्ववशादपायं, जानन्स्वयम्भाविनपात्यगामिनम् ॥७॥ एवं हि कर्माण्यमान् विलाति, शुभाशुभानिपदिश्यम् ॥ जीवस्य कर्मग्रहणे स्वभावो, ज्ञानविनाप्यस्तिनिदर्शनंयत् ॥ यथैव लोके किल चुम्बकोप्ययं संयोजकैयोजित मंजनाभृशम् ॥ सारंतथाऽसारमयोऽविचारितं गृह्णातियेनाव्यवधान मात्मनः ॥९॥ कालात्मभाव्यादिनियोजितान्यहो, स्वभावश के श्वशुभाशुभानियत् ॥ कर्माणि सामीप्यसमाश्रितान्यय, मानापि गृह्णाति तथाऽવિચારિતમ્ | શ્॰ || શ્રી સદ્ગુરૂ મહારાજ કહેછેઃ—હે શિષ્ય, આત્મા જાણતા છતા પણ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરૂષાર્થના યેાગે અશુભ કર્મ ગ્રહણ કરે છે. જેમ કેઇ સ્વતંત્ર, ધનવાન્ પુરૂષ વિતન્યતાયેાગે વિષમય ખલ તથા સ્વાઘ્ધિ મેદકાદિ ભક્ષ્યને જાણુતા છતા પણ ખલને ખાય છે. વળી જેમ કોઈ પુરૂષ ઈષ્ટસ્થાનમાં જવાની ઈવાળા શુભાશુભ માર્ગને જાણે છે છતાં ઈષ્ટસ્થાનમાં નહિ જતાં અનીષ્ટ સ્થાનમાં તથા ભવિતવ્યતાયેાગે જઈ શકે છે તેમ આ મા જાણતા તે પણ ભવિતવ્યતાદિયાગે શુભાશુભકર્મ સમાચરે છે. ભિક્ષુ, ખ'દ્વિજન, રૂષિ, વિગેરે સ્નિગ્ધ, અને રૂક્ષભિક્ષાને જાણે છે છતાં ભવિતવ્યતાયેાગે સ્નિગ્ધ રૂક્ષ જેવી ભિક્ષા મળે છે તેવી ભિક્ષા ખાય છે. તેમજ યુદ્ધમાં ગએલે સુભટ, શત્રુઓને અને અશત્રુઓને જાણતા છતે પણુ રાષમાં શત્રુઓને અને અશત્રુઆને હણે છે. તેમ આત્મા શુભાશુભ કર્મને જાતે છછ્તા પણુ શુભાશુભને ગ્રહણ કરે છે, જેમ રાગી નિજરંગ શાંત્યર્થમ્ અપઅને ઈચ્છતા હતા અને રોગ થકી અનેક પ્રકારનાં દુ:ખને જાશુતા છતા પણ ભવિતવ્યતાયેગે અપથ્યનુ સેવન કરે છે. તેમ આત્મા જાણતા છતા પણ અશુભકર્મને ભવિતવ્યતાાિગે ગ્રહણ
કા
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
A%*, *, *
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૧૫
કરે છે. એ પ્રમાણે પ્રાણી શુભાશુભ કર્મને જાણતો છતો પણ શુભાશુભ કર્મને ગ્રહણ કરે છે. જીવને કર્મ ગ્રહણ કરવાને સ્વભાવ છે, કર્મ જડ છે સમજતું નથી પણ આત્માના અસંખ્યાત પ્રદેશને લાગે છે. લેહચુંબક સેય વિગેરે વસ્તુઓને પોતાની શક્તિથી એ ચે છે અને ગ્રહણ કરે છે. લેડચુંબકમાં જે સ્વભાવ છે તે કર્મવેગે આત્મામાં પણ કર્મ ગ્રહણ કરવાને સ્વભાવ છે. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચ સમવાયના યોગે આત્મા અષ્ટ પ્રકારનાં કર્મ ગ્રહણ કરે છે. આત્માના પ્રદેશોની નજીકમાં જે કર્મવર્ગણુએ છે તેને આત્મા અશુદ્ધ પરિણતિગે ગ્રહણ કરે છે. શિ કન્ન
વા. कर्माणि जीवैकतर प्रदेशेऽप्यनन्तसंख्यानि भवन्ति चेत्तदा ॥ कथं न दृश्यानि हि तानि पिण्डी भूतानि दृष्टया निगदन्तु कोविदाः
હે સ્વામિન-જીવના અસંખ્યાત પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનતિકર્મની વણઓ લાગી છે તે સર્વ કર્મવર્ગણાએ પિ ડીભૂત થએલી કેમ દેખાતી નથી, માટે પંડિત ગુરૂ મહારાજા એને ઉત્તર આપશે.
सत्यं कृतिन् सूक्ष्मतमानि तानि, पश्यन्तिनो चर्मदृशोहिमादृशाः ॥ ज्ञानी तु सज्ज्ञानदृशो भृशोदयात्पश्येद्ययात्रैव निदर्शनंशृणु ॥१॥ पात्रेच वस्त्रादिषु गन्धपुद्गलाः सौगन्यदौर्गन्ध्यवतोहिवस्तुनः ॥ ज्ञेया न ते तेन हि पिण्डभावं, गता अपीक्ष्या नयनादिभिस्तु ॥२॥ ज्ञाने न जानात्ययमेवमेतं, कर्मोच्चयं जीवगतं तु केवली ॥ तथा पुनः सिद्धरसानिपीतं, स्वर्णादि नो तत्र शाभिदृश्यते ॥शा यदातु कश्चिद् रससिद्धयोगी, कर्पद्यदैतन्ननु तस्य सत्ता ॥ एवंहि कर्माण्यपि जीवगानि, ज्ञानी विनानाति नवापरोऽत्र ॥४॥
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
શ્રી પરમાત્મતિ : હે ભવ્ય તું ઠીક કહે છે પણ ચર્મચક્ષુવાળા મારા સરખા કર્મને દેખી શકતા નથી, અને જ્ઞાની પુરુષ તે સજ્ઞાનની દ્રષ્ટિથી કર્મવર્ગણાઓને દેખી શકે છે. કેઈ વસ્ત્રમાં વા કઈ પાત્રમાં કરતુરિકા વિગેરેને ગંધક લેની ગંધ આવે છે પણ આંખેથી દેખી શકાતાં નથી. શ્રી કેવલી ભગવાન્ જ્ઞાનવડે કમવર્ગણના સમૂહને જાણી શકે છેપારો સેનાનું પાન કરે છે. ત્યારે જેનારને પારાથી એનું ભિન્ન આંખથી દેખાતું નથી, કઈ રસસિદ્ધયેગી પારાથી સુવર્ણ ભિન્ન કરી શકે છે એ પ્રમાણે આત્મપ્રદેશોની સાથે ક્ષીર નીરની પેઠે પરિણમેલાં કર્મને જ્ઞાની જાણી શકે છે પણ અન્ય કઈ જાણી શકતા નથી. शिष्य प्रश्न-
श्लोक. जीवस्य कर्म ग्रहणे स्वभाव स्तदा समौलं सहज विहाय ॥ कर्भग्रहाख्यंकथमेषसिद्धो भवेद्धिचारः परिपठ्यतां भोः ॥ १ ।।
જીવને કર્યગ્રહણમાં સ્વભાવ છે તે કર્યગ્રહણરૂપ અનાદિકાળને મૂળ સ્વભાવ છેવને શી રીતે જીવ સિદ્ધ થાય છે તેનું સમાધાન સારી રીતે કરશો. __ श्री गुरुराज कहे छे- श्लोक. कर्मात्मनोर्यद्यपि, मौलसङ्ग स्तथापि सामग्य तथोपलम्भात् ।। कर्मग्रहं प्रोजझ्य शिवं समेतः सिद्धो भवेदत्रनिदर्शनंयत् ॥२॥ मुते तथा चञ्चलता स्वभावो, मौलस्तथाग्न्यस्थिरभावसज्ञः॥ यदातु तादपरिकर्मणा कृत,स्तदास्थिरोवन्हितश्चतिष्ठेत् ॥३॥ यथा पुनर्दाहकतागुणोऽग्ना, वस्तिस्वभावो नतु मूलजातः ॥ अस्यापि नाशोऽस्तितथाप्रयोगात् सन्तंसतीनवदहेत् कदापि ॥ ४॥ बद्धो यथाप्येष च मन्त्रयोगात् तथौषधीभिनंदहे द्विशन्तं ॥ अनन्तमग्निं च चकोरकं तथा, वन्हिदेहेन्नो विगतस्वभावः ॥ ५॥ तथाभ्रकं हेमच रत्रकम्बलं, सिद्धं च सूतं न दहे दुताशनः ॥
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૧૭ तदा तु या दाहकता विभावसौ मौलीबजेत् क्वाथ निगद्यतामिति॥६॥ यश्चुम्बकग्रावणि लोहग्राही, स्वभाव आस्ते सहजः सोऽस्ति ।। तस्मिन्मृते चेतरयोगयुक्ते, डोतीत्यमेतेष्वपि कर्मयोगः ॥७॥ बीजं तथाङ्करभवंदधाति, मौलात्स्वभावादविकारि यावत् ॥ तस्मिस्तु दग्धे न किलाङ्कुरोद्य, एवं तु सिद्धेषुच कर्मबन्धः ॥८॥ वायोस्तथा चञ्चलतास्वभावो, योवर्तमानः सहजः समस्ति ।। खलस्य मध्ये पवने निरुद्धे, कथं प्रयात्येव चल स्वभावः ॥९॥ आहारमुख्याः सहजाश्चतस्रः सज्ञा इमाः प्रोज्झ्य शुकादयोऽमी । सिद्धाः प्रसिद्धाः परब्रह्मरूपाः जातास्ततोऽपनि निज सभावः१०॥ इत्यादिदृष्टान्तभरैः स्वभावो मौलो यथायाति तथैवजन्तोः॥ कर्मग्रहोऽयं सहजः प्रयाति, सिद्धखमाप्तस्य कीमत्र चित्रम् ॥ ११॥
કર્મ અને આત્માને અનાદિકાળથી મૂળ સંબંધ છે તે પણ તથા પ્રકારની સામગ્રીના વેગથી આત્મા કર્યગ્રહણતાને ત્યાગ કરીને સિદ્ધ પરમાત્મા થાય છે. પારામાં ચંચળતાને સ્વભાવ મૂળથકી છે, અગ્નિમાં અસ્થિર સ્વભાવ મૂળને છે. પણ કેઈ એવા પ્રકારની ઔષધી આદિના ચેગથી પારાને ચંચલ સ્વભાવ નાશ પામે છે. અને અગ્નિગત પાસે સ્થિર થાય છે,
વળી દાહકતા ગુણ અગ્નિમાં સ્વભાવથી છે તે પણ આત્મશક્તિ આદિના પ્રતાપથી સતપુરૂષ અને સતીને અગ્નિ બાળ નથી. વળી મંત્રથી બાંધેલે એ અગ્નિ તથા ઔષધના પ્રતાપથી અગ્નિ, તેમાં પ્રવેશ કરનારને બાળ નથી. ચકેર અગ્નિ ખાય છે પણ તેને તથા અભ્રક, સુવર્ણ, રત્નકંબલ, અને સિદ્ધ કરેલા એવા પારાને અગ્નિ બાળ નથી. ત્યારે અગ્નિની મૂળ દાહકતા નાશ પામે છે.
લેહચુંબકમાં લેહગ્રાહી સ્વભાવ છે પણ ઔષધાદિવડે તેની શક્તિ હરણ થાય છે. બીજ અંકુત્પત્તિને ધારણ કરે છે એમ બીજને મૂળ સ્વભાવ છે. પણ બીજને શેક્યા બાદ તેમાંથી અં
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી પરમાત્મ તિઃ
કુર ફૂટી નીકળતો નથી; એ પ્રમાણે આત્મા કર્યગ્રહણને ત્યાગ કરે છે, ત્યારે તે સિદ્ધ કહેવાય છે. કર્મને સંપૂર્ણ નાશ થયા બાદ સિદ્ધપરમાત્મા કર્મ ગ્રહણ કરતા નથી, તથા જેમ વાયુને મૂળથી ચંચળ સ્વભાવ છે. પણ તેને દતિ ( ધમણ) માં રોકવાથી વાયુ પણ સ્થિર થાય છે. તેમજ આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, આચારસંજ્ઞા, અનાદિકાળથી જી. વને વર્તે છે. બાદર એકેન્દ્રિય વનસ્પતિ વિગેરેમાં આ ચાર સંજ્ઞાઓ ફુટ દેખાય છે. અનાદિકાળની વર્તમાન એવી ચાર સંજ્ઞાઓ પણ શિવ મત પ્રમાણે શુકાદિકે નાશ કરી છે અને શુકાદિક ઇત્યાદિ અનેક દwતેથી સિદ્ધ સમજવું કે, અનાદિકાળથી લાગેલાં વિભાવિક અણકર્મથી રહિત આત્મા તે પરમાત્મા સ્વરૂપ થાય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી, સંસારી આત્મા જે કર્મ ગ્રડણ કરવા યોગ્ય છે તેને ગ્રહણ કરે છે.
છે શ્વાસ છે. सिद्धं तथेदं ग्रहणीयमेव, वस्त्वत्र यस्यास्ति तदेवलाति ॥ किं चुम्बको लोहमथोज्झ्यधातू नन्यांश्च गृह्णातितथास्वभावात् ॥१॥ अप्येव मात्मा परपुद्गलोकरान् , विहाय गृहातिहिकर्मपुद्गलान् ॥ यादृक्षयादृक्ष भविष्पदायति, तादृक्ष सम्प्रेरणपारवश्यतः ॥२॥
આત્મા રાગદ્વેષના યેગે જે કર્મગ્રહણ કરવા ગ્ય છે તેને ગ્રહણ કરે છે, જેમ લેહચુંબક લેહને મૂકીને શું અન્ય ધાતુને ગ્રહણ કરે છે? ના નથી ગ્રહણ કરે એ પ્રમાણે આત્મા અન્ય પુડલેના સમૂહને ત્યાગ કરીને કર્મ પુલેને ગ્રહણ કરે છે, જેવા જેવા પ્રકારને ઉત્તર કાલ છે તેવા તેવા પ્રકારની સંપ્રેરણાના પ. રવશપણાથકી તેવા તેવા પ્રકારનાં કર્મ ગ્રહણ કરે છે. उत्पत्तिकालादवसानसीमा, मात्मासृजेत् कार्पणतै नसाभ्याम् ।।
ઉત્પત્તિ કાલથી તે અવસાન સીમાને આત્મા કામણ અને જસ વડે ઉત્પન્ન કરે છે.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ
१८ ॥ श्लोक ॥ गर्भस्थितः शुक्ररजोन्तरागतो, यथोचिताहार विधानतोद्रुतम् ।। धातूंश्वसर्वानपि सर्वथास्वय, मात्माविधत्तेऽत्रविनाक्षवीर्यतः ॥१॥ गर्भात्कृते जन्मनि सर्वदैव, गृह्णन किलाहारमथोपलब्धम् ॥ ततस्ततस्तत् परिणामतःस्वयं, धात्वादि सम्पाद्य करोतिपुष्टिं ॥२॥ तथाति रोमभिरादधद्यका, खलं परिसज्यरसान् समाश्रयेत् ।। पुनः पुनःप्रोज्झति तन्मलंबलात्, दबद्र नासात्विकतामसान्गुणान् ।३॥
- શુકરજમાં પ્રવેશેલે એ ગર્ભમાં રહેલે આત્મા ઇન્દ્રિ - બળવિના પણ લેવામાહારથી સર્વ ધાતુઓને ધારણ કરે છે. સર્વ કાલ આહાર કરતે અને તેને પરિણુમાવીને ધાતુ બનાવી શરીરની પુષ્ટિ કરે છે, માહારને ગ્રહણ કરીને શરીરની પુષ્ટિ કરે છે. મળને દૂર કરે છે અને ધાતુઓની પુષ્ટિના રસને ધારણ કરે છે, અને યથાયોગ્ય સત્વ રજો અને તમે ગુણને ધારણ કરે છે. બનાવેલા દારિક શરીરમાં આયુષ્ય પ્રમાણે આત્મા રહે છે અને પછી શરીરમાંથી નીકળીને કર્મ પ્રમાણે પરભવમાં અન્ય શરીરને ધારણ કરે છે.
શિષ્યપ્રશ્ન– િવિના આત્મા શી રીતે કર્મ ગ્રહણ કરે छ, तनु नि२।४२५४ ४२।।. उत्तर
श्लोक. ध्यानी पुन धिगतेन्द्रियैर्विना, करोति कर्माणि यथेप्सितानियत् ॥ जिव्हां विना ध्यायति मानसं जपं, शृणोति तंतं श्रासी ऋते तदा॥२॥ विनाजलैःपुष्पफलैश्चदीपैः, सद्भावपूनां सफलीकरोति । ध्यात्वाथ ब्रह्मापिच ब्रह्मवादी, न ब्रह्मतामेष लभेद्विना खैः ॥२॥ जीवोऽयमेवं करणैः करणादिभि, विनैव कर्माणि समाश्रयत्यलम् ॥ अचिन्त्यशक्त्या नियतिस्वभाव, कालैश्चजात्याच कृतपणोदः ॥३॥
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: હે ભવ્ય બાહ્યની ઈન્દ્રિય વિના પણ આત્મા કર્મ ગ્રહણ કરે છે. ધ્યાની પુરૂષ બહેન્દ્રિય વિના ઈસિત કર્મને કરે છે, જિમહાવિના માનસિક જપને ધ્યાવે છે, અને શ્રવણેન્દ્રિય વિના સાંભળે છે, જલપુષ્પ ફલદીપ વિના સદ્ભાવ પૂજાને સફળ કરે છે. તેમ બ્ર હ્મવાદી બાહ્ય ઇન્દ્રિય વિના બ્રહ્મનું ધ્યાન કરીને બ્રહ્માતાને પામે છે. એ પ્રમાણે જીવ બાહ્યઇન્દ્રિયવિના રાગદ્વેષાદિગે અન્તર થકી કર્મ ગ્રહણ કરે છે. અચિત્યશક્તિવડે કરી તેમ મનુષ્યાદિ જાતિકાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમથી કર્મને ગ્રહણ કરે છે અને તેને અંતે ત્યાગ પણ કરે છે.
છે જ मिथ्यात्वदृष्टिभ्रमकर्म मत्सराः कषायकन्दर्पकलागुणास्त्रयः॥ क्रियाः समग्रा विषया अनेकधा,किंकिनघतेऽत्रवपुगतोऽप्ययम् ॥१॥ कर्पूरहिङ्गवादिकसुष्ठु दुष्ठ, वस्तूत्यगन्धा गगनं श्रिता यथा ॥ तिष्ठन्तियावत्स्थितितद्वदेवभोः कर्माणिनीपरिवृत्य सन्ति ॥२॥
- મિથ્યાત્વદષ્ટિ ભર્મ, કર્મ, મત્સરે, કષાય, કન્દર્પકલા, સત્રાદિક ત્રણ ગુણ, સમગ્રક્રિયાઓ, અને અનેક પ્રકારના વિષ તેમાં કેને કેને શરીરમાં રહેલે આમાં ધારણ કરતો નથી. અથિત સર્વને ધારણ કરે છે. કપુરહિંગ વિગેરે વસ્તુઓના સારા
અગર નઠારા ગધે ગગનને આશ્રય કરીને રહે છે. જ્યાં સુધી ગધ પુલની સ્થિતિ હોય છે. ત્યાં સુધી તે રહે છે. એ પ્રમાણે આત્માના અસંખ્યાત પ્રદેશોને આશ્રય કરીને કર્મની અનંતિ વર્ગણુઓ રહે છે. જ્યાં સુધી વર્ગણુઓની સ્થિતિ હોય છે, ત્યાં સુધી તે રહે છે, પશ્ચાત્ તે આત્માના પ્રદેશથી ખરી જાય છે જે જે પ્રમાણમાં કર્મ પ્રકૃતિ ખરે છે તે તે પ્રમાણમાં આત્માનું નિરંજનપણું પ્રગટ થતું જાય છે. જ્યારે પુગલ વસ્તુ થકી પિતાને ભિન્ન જાણે છે ત્યારે તેને ભેદજ્ઞાન થાય છે. અને ભેદજ્ઞાનથી આત્મા સમકિતની પ્રાપ્તિ કરે છે.
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૨૧ સમકિત પામેલે આત્મા દેશવિરતિ વાસર્વવિરતિને ગ્રહણ કરે છે અને આર્તધ્યાન અને રદ્રધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન ધ્યાવે છે. પિતાના નિરંજન સ્વરૂપમાં લીન થઈ જાય છે. પ્રમત્ત દશાને પરિહાર કરીને અપ્રમત દશામાં વર્તી શુકલધ્યાન સન્મુખ થાય છે. અષ્ટમ ગુણસ્થાનકથી શ્રેણિનો આરંભ કરે છે. ત્યાં શુકલ ધ્યાનને ધ્યાવે છે. શુકલધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપ ગંજીને બાળી નાખે છે. શુકલધ્યાનના શાસ્ત્રમાં ચાર ભેદ કહ્યા છે. તેમાંથી શ્રેણિએ ચઢતાં અને નિરંજન દશા સન્મુખ થતાં શુકલધ્યાન ધ્યાવે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
सम्मतितर्क पत्र. ४८५-१ पृथक्त्ववितर्कसप्रविचारं-पृथक् त्वं नानात्वं वितर्कः श्रुतज्ञानं द्वादशांगविचारोऽर्थ व्यंजनयोग संक्रान्तिः व्यंजनमभिधानं तद्विषयोऽर्थों मनोवाकायलक्षणो यो गसंक्रान्तिः परस्परतः परिवर्तनं पृथक्त्वेन वितर्कस्य अर्थव्यञ्जन योगेषु संक्रान्तिः विचारो यस्मिन्नस्ति तत् पृथक्त्ववितर्क विचार पृथक्त्व वितर्कविचारं शुक्लतरलेश्य उपशम क्षपक गुणस्थानभूमिक अन्तर्मुहूर्ताधिकं क्षायोपशमिकभूमिक, द्वितीयपाद स्वरूपं एकत्व वितर्क अविचारम् एकत्वेन वितर्कोयस्मिन् तदेकत्ववितर्कम् विगतार्थव्यञ्जनयोगसंक्रमत्वात् अविचारं द्वितीयं शुक्लध्यानं तथाहि एक परमाणावेकमेवपर्यायमालम्ब्यत्वेन आदाय अन्यतरैक योगबलाधानमाश्रित व्यतिरिक्ताशेषार्थ व्यञ्जनयोगसंक्रमविषयचिन्ताविक्षेपरहितं बहुतरकर्मनिर्जरारूपं निःशेपमोहनीयक्षयान न्तर युगपद् भाविघातिकर्मत्रयध्वंसनसमर्थम् , अकषायछद्मस्थवी तरागगुणस्थान भूमिकं क्षपको द्वितीयं शुक्ल ध्यान मासादयति तथा चाह-दशवैकालिक चूर्णी.
इयाणि सुकझाणं तथ्य पहत्तवितकं सवियारंणाम पृथग्भावः पृथक्त्वं तिहिंजोगेसुषवत्तइत्ति दुत्तं हवइ अहवा पुहत्तंणाम वि
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી પરમામ ન્યાતિ:
थ्थरो भण्णइ सुयणाणोवउत्तो अणेगेहिं परियाएहिं झाइत्ति वृत्तं हवइ, विकं सुयं विचारो नाम अथ विजयजोगाणं संकमणं सह विचारेण सविचारं अथ्थवंजणजोगाणं जथ्थ संकमणं तंसवियारं भण्णइ तंच झयमाणो चोदस पुव्वीसुयणाणोवउत्तो अध्यातो अध्यंतरं गछ्छइ वंजणातो वंजणंतरं गछ्छइ वंजणं अखरं भण्णति जोगाओ जोगंतरं जोगो मणवयकायजोगो भण्णति भणियंच सुयणाणे उवउत्तो अध्यंमिय वंजणंमि सवियारं झायइ चउदसपु वी पढमंझाणं सरागोतु अध्थणं कमणं चैव तहा वंजणसंकर्म जो ग संकमणंच वा पढमेझाण निगछ्छा ||
इयाणि एगंत वितकं अवियारं नाम एगभावो एगत्तं एगतं एगम्मि चैव सुयणाण पंकडे उवत्तो झायइत्तिवृत्तं भवति अहवा एगंमिवा उवउत्तो झायइवि वितकं सुयं अविचारं नाम अय्यातो अध्यंतरं न संकमइ वंजणातो वंजणंतरं जोगातो वा जोगंतरं एथ्थ निदरिसणं सुयणाणे उवउत्तो अध्थम्मिय वंजणंमिय वियारं झा यह चउदसपुच्ची वितियं झाणं विगतरागो अध्य संकामणं चैव तहावंजणसंकमणं जोग संकमणं चैव विनियझाणे न विज्जई तथ्य सुमकिरियानिवट्टणा नाम तं केवलिस्स भवइ, तथ्थ केवली परम सुकळेसत्तणेण अप्पडिहयणाणत्तणेण न किंपि तस झायव्वं तहवि तस्स केवली कम्माई पडुच्च अंतोमुहुत्तिओ जोग निरोधो भवइ तथ्य मणजोगस्स ताव केवलिस्स सव्वकालं च वअव्त्रावो मोत्तूण केणइ देवाइणा किंचि सद्दिव्वं वागरणं पुच्छिओ संतो तं पडुच्च मणेण चैव बागरइ परिसेसं वयजेोग निरोहं काउण कायस्सवि बादरजोगं निरंतर ताहे तस्स सुहम किरिया नियट्टिणामं झाणं भवइ जम्हा सुहमकिरिया नियहि सुम किरियं झाय भणियंचअयि णं भंते केवलिस्स वयणावेयणा मुहमकिरिया कज्जइ ता
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૨૩ अख्थि एवं जहा पण्णत्तिए ।
__ अणियट्टि नाम जस्स जोग निरोधो झाणं केवलं देवेणवा दाणवणवा नियत्तेउं न सकइत्ति इम सुहमकिरिया नियट्टित्ति भण्णइत्ति ३
इदाणिं समुछिछण्ण किरियं अप्पडिवाति तंच सेलेसिं पडि. वण्णस्सभवइ समुछिछण्ण किरिया णाम जस्स मूलाउ चेव कि. रिया समुछिछणा अजोगित्ति वुत्तं भवइ अहवा इमा समुछिछण्ण किरिया जस्स मूलाओ चेव छिण्णा किरिया अबंधउत्ति बुत्तंभवइ, अपडिवाईणाम जो जोगनिरोधेण अप्पडिएणं चेव केवली कम्माई तडतडस छिदिउण परम सुहमणाबाधठाणं गछछइ एव मुछिछणकिरियमप्पीडवाइत्ति भण्णइ सुकझाणस्त चउरो मूलभेदा वगिया इयाणिं एतेसिं चेव जो जस्स विसयो सो भण्णति तथ्य आदिल्लाणि दोणि चोदसपुब्धिस्स उत्तम संघयणस्स उवसंतखीण कसायाणंच भवंति एथ्यणिदरिसणं पढमं वितियं झाणं झायंति पुण जाणगा उवसंतेहि कसाएहिं खीणेहिं च महामुणी उपरिल्लाणि पुण केवलिस्स भवंति एथ्य निदरिसणं उवरिल्लाणि झाणाणि ताइणो गुणसिद्धिओ खीणमोहा झियायंति केवलीदाणि उत्तमे जदाय परिणामविसेसण वितियझ्झाणो बोलीणो तइयं पुण तईयं पुण न ताव पावइ झाणंतरे चेव वदृइ एयंमि अंतरे केवलनाणं उप्पत्ति एतेसिंणिदरिसणं वितियस्सय तइयस्सय बितियंतेउ केवलं उप्पझइ, अणंतं तु खीणमोहस्स ताइणो इयाणिं जोगं पडुच्च भण्णति तथ्थ पढमं एकेतिमुवा जोगेसु वट्टमाणस्स हवइ । वितियं पुणणियमा तिण्ई जोगाणं अण्णतरे भवइ । तइयं कायजोगिणो भवइ। चउथ्थं अजोगिणों भवइ । एथ्थणिदरिसणं जोगेजोगेसु या पढमं बितियं जोगमि कम्हिई ततियंच कायजो
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२४
શ્રો પરમાત્મ ચૈાતિઃ
गेणं चउथ्थं च अजोगिणो । इदाणिं लेसाओ पडुच्च भण्णति । पदमबितिया कलेसाए वट्टमाणस्स भवइ । तइयं परमसुकलेसाए वट्टमाणस्स भवति । चउथथं अलेप्तस्स हवइ । भणियंच
|| गाथा ||
पढमवितियायसुके ततियं परम सुकलेसाए लेस्सातीतंतु उवरिल्लं होई इझाणं वियाहियं ॥ १ ॥
इयाणिं गई पहुंच भणति । पढमवितियाइ जह कहींच कालं करेइ तो अणुत्तरेसु उववज्जइ । उवरिल्लाणि दोणि सिद्धिसाहणाणि । भणियंच | अणुत्तरेहिं देवेहिं पढमवितिए है झाई उबरिल्लेहिं इझाणेहिं सिज्जतीनिरओ सदा ॥ चउभ्भेदं सुकझाणं सम्मतं ॥ दृशवैकालिक चूर्णौ ॥
શ્રી જ્ઞાનાણુવગ્રન્થમાં પણ શુકલધ્યાનનું આ પ્રમાણે સ્વરૂપ सभ्यु छे
तदाह || श्लोकाः ॥ निष्क्रियं करणातीतं ध्यानधारणवर्जितम् अन्तर्मुखंच यचित्तं तच्छुलमिति पठ्यते ॥ १ ॥ आदिसंहननोपेतः पूर्वज्ञः पुण्यचेष्टितः चतुर्विधमपि ध्यानं स शुक्लं ध्यातुमर्हति ॥ २ ॥ आर्या.
शुचिगुणयोगाच्छुक्कं कपायरजसः क्षयादुपशमाद्वा वैय्र्यमणि शिखाइव मुनिर्मलं निष्कम्पं च ॥३॥ कषायमल विश्लेषात्, प्रशमाद्वा प्रसूयते । यतः पुंसामतस्तज्ज्ञैः शुक्रमुक्तं निरुक्तिकम् ॥ ४ ॥ छद्मस्थयोगि नामाद्ये द्वे तु शुक्ले प्रकीर्तिते द्वेत्वन्त्ये क्षीणदोषाणां केवलज्ञान चक्षुषाम् ॥ ५ ॥
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૧૫ श्रुतज्ञानार्थसम्बन्धा च्छुतालम्बनपूर्वके पूर्वे परे जिनेन्द्रस्य निःशेषालम्बनच्युते ॥ ६ ॥ सवितर्क सवीचारं सपृथक्त्वं च कीर्तितम् । शुक्ल मायं द्वितीयंतु विपर्यस्तमनोऽपरम् ॥ ७॥ सवितर्कम वीचार मेकत्व पदलाछितम् कीर्तितं मुनिभिः शुक्ल द्वितीयमतिनिर्मलम् ॥ ८॥ सूक्ष्मक्रियाप्रतीपाति तृतीयं सार्थ नामकम् समुच्छिन्नक्रियं ध्यानं तुर्यपायें निवेदितम् ॥९॥ तत्र त्रियोगिना माचं द्वितीयंत्वेक योगिनाम् तृतीय तनु योगानां स्यात्तुरीयम योगिनाम् ॥ १० ॥ पृथकत्वेन वितर्कस्य वीचारो यत्र विद्यते सवितर्क सविचारं स पृथक्त्वं तदिष्यते ॥ ११ ॥ अविचारो वितर्कस्य यत्रैकत्वेन संस्थितः सवितर्कम वीचारं तदेकत्वं विदुर्बुधाः ॥ १२ ॥ पृथक्त्वं तत्र नानात्वं वितर्क श्रुतमुच्यते । अर्थव्यञ्जनयोगानां वीचारः संक्रमः स्मृतः ॥१॥ अर्थादर्थान्तरापत्ति रर्थसंक्रान्ति रिष्यते ज्ञेया व्यञ्जन संक्रान्ति व्यञ्जनाद् व्यञ्जने स्थितिः ॥१४॥ स्यादियं योगसंक्रान्ति र्योगायोगान्तरे गतिः विशुद्धध्यान सामर्थ्यात् क्षीणमोहस्य योगिनः ॥ १५॥ अर्थादर्थ वचः शद्धं योगायोगं समाश्रयेत् । पर्यायादपि पर्याय द्रव्याणोश्चिन्तयेदणुम् ॥ १६ ॥ अर्थादिषु यथा ध्यानी संक्रामत्यविलम्बितम् । पुनर्व्यावर्त्तते तेन प्रकारेण सहि स्वयम् ॥ १७ ॥
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રી પરમાત્મ જ્યોતિ: त्रियोगी पूर्वविद्यः स्या दिदं ध्यायत्यसौ मुनिः सवितर्क सवीचारं सपृथक्त्वमतो मतम् ॥ १८ ॥ अस्याचिन्त्यप्रभावस्य सामर्थ्यात् स प्रशान्तधीः मोहमुन्मूलयत्येव, शमयत्यथवा क्षणे ॥ १९ ॥ इदमत्र तु तात्पर्य, श्रुतस्कन्धमहार्णवात् । अर्थमेकं समादाय ध्यायनर्थान्तरं व्रजेत् ॥ २० ॥ शहाच्छद्धान्तरंयाया, द्योग योगान्तरादपि सर्वाचार मिदंतस्मात्, सवितर्कच लक्ष्यते ॥ २१ ॥ श्रुतस्कन्धमहासन्धु, मवगाह्य महामुनिः ध्यायेत् पृथक्त्ववितर्क वीचारं ध्यानमनिमम् ॥ २२ ॥ एवं शान्तकषायात्मा कर्मकक्षाशुशुक्षणिः एकत्वध्यान योग्यः स्यात्, पृथक्त्वेन जिताशयः॥२३॥ पृथक्त्वे तु यदा ध्यानी, भवसमल मानसः तदैकत्वस्य योग्यः स्या दाविर्भूतात्म विक्रमः ॥२४॥ ज्ञेयं प्रक्षीण मोहस्य, पूर्वज्ञस्यामितातेः सवितर्कमिदं ध्यान, मेकत्व मति निश्चलम् ।। २५ ॥ अपृथक्त्वम वीचार, सवितर्क च योगिनः एकत्वमेक योगस्य, जायतेऽसन्त निर्मलम् ॥ २६ ॥ द्रव्यं चैकमणुं चैक पर्यायं चैकमश्रमः चिन्तयसेकयोगेन यत्रैकत्वं तदुच्यते ॥ २७ ॥ एक द्रव्यमथाणुं वा पर्यायं चिन्तयेद्यदि योगैकेन यदक्षीणं तदेकत्व मुदीरितम् ॥ २८ ॥ अस्मिन् सुनिर्मलध्यान हुताशे प्रविजृम्भिते विलीयन्ते क्षणादेव घातिकर्माणि योगिनः ॥ २९ ॥
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિઃ वोधरोधक द्वन्द्वं मोहविघ्नस्य वा परम् स क्षिणोति क्षणादेव शुक्लघूपध्वजार्चिषा ॥ ३० ॥ आत्मलाभ मथासाद्य शुद्धिं चात्यन्तिकीं पराम् प्राप्नोति केवलज्ञानं तथा केवल दर्शनम् ॥ ३१ ॥ यदायुरधिकानि स्युः कर्माणि परमेष्ठिनः समुद्घात विधिं साक्षात् प्रागेवारभते तदा ॥ ३२ ॥ अनन्तवीर्यप्रथितमभावो दण्डं कपाटं प्रतरं विधाय स लोकमेनं समयैश्चतुर्भिर्निश्शेषमापूरयति क्रमेण ॥ ३३ ॥ तदा स सर्वगः सार्वः सर्वज्ञः सर्वतोमुखः
विश्व व्यापी विभुर्भर्त्ता विश्व मूर्ति महेश्वरः ॥ ३४ ॥ लोकपूरण मासाद्य करोति ध्यान वीर्यतः
For Private And Personal Use Only
૧૨૭
आयुः समानि कर्माणि मुक्ति मानीय तत्क्षणे ॥ ३५ ॥ ततः क्रमेण तेनैव सपश्चाद्विनिवर्त्तते
लोक पूरणतः श्रीमान् चतुर्भिः समयैः पुनः ॥ ३६ ॥ काययोगे स्थिति कृत्वा बादरेऽचिन्त्यचेष्टितः सूक्ष्मीकरोति वाक् चित्त योग युग्मं च बादरम् ॥ ३७॥ काययोगं ततस्त्यक्त्वा स्थिति मासाद्य तद्वये स सूक्ष्मी कुरुते पश्चात् काययोगं च बादरम् ॥ ३८ ॥ काययोगे ततः सूक्ष्मे स्थितिं कृत्वा पुनः क्षणात् योगद्वयं निगृह्णाति सद्योवाक् चित्त संज्ञकम् ॥ ३९ ॥ सूक्ष्मक्रियं ततो ध्यानं स साक्षात् ध्यातुमईति सूक्ष्मैक काय योगस्थ स्तृतीयं यद्धि पठ्यते ॥ ४० ॥ द्वासप्तति विलीयन्ते कर्म प्रकृतयो द्रुतन् उपान्ये देव देवस्य मुक्ति श्री प्रतिबन्धकाः ॥ ४१ ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી પરમાત્મ તિઃ तस्मिन्नेव क्षणे साक्षा दाविर्भवति निर्मलम् समुच्छिन्न क्रियं ध्यान मयोगि परमेष्ठिनः ॥ ४२ ।। विलयं वीतरागस्य पुनर्यान्ति त्रयोदश चरमे समये सद्यः पर्यन्ते वा व्यवस्थिताः ॥ ४३ ॥ लघु पञ्चाक्षरोचार कालं स्थित्वा ततः परम् स स्वभावाद् वनत्यूवं शुद्धात्मा वीतबन्धनः ।। ४४ ॥
શુકલધ્યાન સંબંધી સમ્મતિ તક, દશવૈકાલીક ચૂર્ણ, જ્ઞાનાર્ણવગ્રન્થમાંથી સ્વરૂપ બતાવ્યું. તે પ્રત્યેક પાઠનું વિવેચન કરતાં ગ્રંથગૌરવ વૃદ્ધિ પામે, પંડિત પુરૂષે સારી રીતે સમજી શકે છે. તે પણ બાળ ને જણાવવા માટે સર્વ પાઠને સારાંશ જણાવું છું. શુક્લધ્યાનને પ્રથમ પાયે “પૃથત્વ વિતર્ક વિચાર છે. પૃથકત્વ એટલે નાનાપણું અને વિતર્ક એટલે શ્રુતજ્ઞાન દ્વાદશાંગીરૂપ અને “વિચાર” એટલે અર્થવ્યંજનગ સંક્રાન્તિવ્યંજન એટલે અભિધાન, અને વ્યંજનથી બોધ્યતે અર્થ જાણ. મન વચન કાયા સંબંધી “ગ” સંકાંતિ જાણવી. પૃથપણાથી શ્રતજ્ઞાનનું અર્થવ્યંજનોમાં સંક્રમવું એ વિચાર જેમાં છે તેને જ પ્રથકૃત્વ વિતર્ક વિચાર” કહે છે. પૃથકત્વ વિતર્ક વિચાને ધ્યાનાર ચતુર્દશ પૂર્વી હોય છે. અને તે શ્રત જ્ઞાનના ઉપયોગમાં વર્તે છે. અર્થથકી અથાંતરમાં જાય છે અને વ્યંજનાન્તરમાં જાય છે. વ્યંજનને અક્ષરરૂપ અભિધાન કહે છે. એક વેગથકી બીજા રોગમાં જાય છે અને દ્વિતીયથકી તૃતીય ગમાં જાય છે. પ્રથમ ધ્યાનને ધ્યાનાર સરાગ હોય છે.
અસક્રમ, વ્યંજનસંક્રમ અને “ગસંકેમ એ ત્રણ પ્ર. કારના સંક્રમ પ્રથમ પાયામાં હોય છે. પ્રથમ પાયામાં દ્રવ્ય ગુણ પર્યાયનું ભિન્ન ભિન્નપણે ધ્યાન હોય છે. આત્મદ્રવ્યથી ધર્મસ્તિકાયાદિક શેષદ્રવ્યનું પ્રથપણ કરવામાં આવે છે. દ્રવ્યગુણ અને પર્યાયને પણ શ્રુતજ્ઞાનના ઉપયોગથી પૃથક્ કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
આત્માના સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવને પણ શ્રુતજ્ઞાનના ઉપગથી પૃથક્ કરવામાં આવે છે, એક પરમાણુના પણ દ્રવ્યગુણપયનું શ્રુતજ્ઞાનેપગથી ભિન્ન ભિન્નપણે ધ્યાન કરવામાં આવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશનું પણ અર્થ વ્યંજનગ સંકાંતિ પૂર્વક પૃથકપણે દ્રવ્યગુણપર્યાય વિચારી ધ્યાન કરવામાં આવે છે. પ્રથમ પાયાનું ધ્યાન કરતે છતા ગી મહીનય કર્મને નાશ કરે છે. પ્રથમ પાયામાં લપકણિએ ચઢતાં મેહને સર્વથા પ્રકારે નાશ કરવામાં આવે છે અને ઉપશમ શ્રેણિએ ચઢતાં પ્રથમ પાયામાં મહિને ઉપશમ કરવામાં આવે છે. શ્રુતજ્ઞાનરૂપી મહા સમુદ્રમાંથી એક પદાર્થનું ગ્રહણ કરીને અર્થ વ્યંજનગ સંક્રાંતિ પૂર્વક પ્રથમ પાયામાં ધ્યાન કરાય છે. અને તે સમયે આત્મા અન્તર્મુખ વૃત્તિવાળે થાય છે. અને તે સમયે પાંચ ઇન્દ્રિયના વિષયની ક્રિયાથી રહિત આત્મા થાય છે. ઇન્દ્રિથી અતીત ધ્યાન હોય છે. આ પ્રથમ પાયે ધ્યાનાર યેગી દ્વિતીય પાયાનું ધ્યાન કરી શકે છે. દ્વિતીય શુકલધ્યાન પાયાનું સ્વરૂપ કહે છે.
एकत्व वितर्क अविचार-एकत्वेन वितर्को यस्मिन् तदेकत्व वितर्कम् गितार्थव्यञ्जनयोगसंक्रमत्वात् अविचारं द्वितीयं ધ્યાન.
એકવાણા વડે શ્રુતજ્ઞાને પગથી વિચાર રહિત જે ધ્યાન કરવામાં આવે તેને “એકવિતર્કઅવિચારધ્યાન” કહે છે. અત્ર અર્થ વ્યંજનગ સંક્રાતિરૂપ વિચાર નથી એમ સમજવું. એક પરમાણુંને અનંત ગુણપર્યાય છે. પરમાણુરૂપી છે. એક પરમાણુના અનંત પર્યાય મૂકીને એક પરમાણુંના એક પર્યાયનું અવલંબન કરીને અન્યતરેકગબેલાધાન આશ્રય કરીને જે ધ્યાન કરવામાં આવે છે તેને “એકત્વવિતર્કઅવિચારધ્યાન” કહે છે. આ ધ્યાનમાં અનંત કર્મની નિર્જરા થાય છે. સંપૂર્ણ મેહનીય કર્મના ક્ષયપશ્ચાત્ બારમાં ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય, દર્શન
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦.
શ્રી પરમાત્મ તિ: નાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મને ક્ષય બીજા પાયાના ધ્યાનથી થાય છે, બારમાગુણસ્થાનક સુધી શુકલધ્યાનને બીજે પાયે હોય છે. શુકલધ્યાનના પહેલા પાયામાં અને દ્વિતીય પાયામાં શુકલેશ્યા હોય છે. એકત્વવિતર્ક અવિચારધ્યાનમાં અર્થ સંકેમ, વ્યંજનસંક્રમ અને ગકમ નથી. ચતુર્દશપૂર્વી અને વીતરાગઆમાં એકવિતર્કઅવિચાર ધ્યાન કરી શકે છે, એક દ્રવ્ય. એક અણુ. એકપર્યાયનું ધ્યાન કરવામાં આવે છે. તેમાં એક
ગને આશ્રય લેઈ ધ્યાન કરવામાં આવે છે. આત્માના અનન્ય ગુણપર્યાય છે, આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તેમાં એક પ્રદેશ વા એક પર્યાયનું શ્રુતજ્ઞાનના ઉપગથી એકત્વપણે ધ્યાન કરવામાં આવે છે, શ્રુતજ્ઞાનને એકત્વપણે સ્થિપગ વર્તે છે, વાયુ રહિત દીપકની સ્થિર જ્યોતિની પેઠે શ્રુતજ્ઞાનના ઉપયોગની એકત્વપણે સ્થિરતા વર્તે છે. અનત ભવનાં બાંધેલ કર્મને ક્ષય થાય છે. બારમાગુણસ્થાનકના અને જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતિકર્મને ક્ષય થવાથી અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અને અનંતદાનાદિ પંચલબ્ધિ પ્રગટ થાય છે. મોહનીય કર્મને નાશ દશમા ગુણસ્થાનકના અંતે કર્યો હતે. તેથી અનંતક્ષાયિક સમ્યકત્વ અને અનંત ક્ષાયિક ચારિત્ર પણ પ્રગટ થાય છે. તેમાં ગુણસ્થાનકમાં કેવલીને ક્ષાયિક ભાવની નવલબ્ધિને ભેગ હેય છે. તેમાં ગુણસ્થાનકમાં ક્ષાવિકભાવે કેવલજ્ઞાનાદિ પ્રગટવાથી ભાવ મનને અભાવ હોય છે. તેમાં ગુણસ્થાનકમાં મવર્ગણારૂપ દ્રવ્ય મન હોય છે. તે દ્રવ્યમનને વ્યાપાર શ્રી કેવલી ભગવાન અનુત્તર દેવતાઓના પ્રશ્નના ઉત્તર આપતી વખતે કરે છે. દ્રવ્યમવર્ગણાને અક્ષરરૂપે પરિણુમાવે છે તેથી દેવતાઓ ઉત્તર સમજી શકે છે. કેવલી ભગવાનને દ્રવ્યમનની કિયા એવા પ્રકારની હોય છે. પણ સમજવાનું કે દ્રવ્યમન વર્ગણારૂપ હોય છે તેથી તેનામાં બુદ્ધિ હેતી નથી. ભાવ મન જે વિકાસંકલ્પ રૂપ હતું તેને Rશ થવાથી ભાવમનની અપેક્ષાએ શ્રી કેવલીભગવાન્ “અક્રિય”
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૩૧ કેગના સંબંધમાં જાણવા, અને દ્રવ્યમનની અપેક્ષાએ “મનનીસ ક્રિયતા” શ્રી કેવલી ભગવાનને જાણવી. તેરમા ગુણસ્થાનકમાં આયુષ્યની સ્થિતિ પ્રમાણે કેવલી ભગવાન રહે છે. જ્યારે આયુષ્યકમંથી અધિક વેદનીયાદિ કર્મ કેવલી ભગવાનને હોય છે. ત્યારે શ્રી પરમેષ્ટિ ભગવાન કેવલી સમુઘાત કરે છે. અનંત શક્તિને પ્રભાવ વિસ્તર્યો છે એવા કેવલી પ્રથમ સમયમાં આત્માના પ્રદેશને દંડરૂપે વિસ્તારે છે. દ્વિતીય સમયમાં કપાટાકારે વિસ્તારે છે. ત્રીજા સમયમાં પ્રતરપણે વિસ્તાર છે. જેથી સમયમાં ચતુર્દશ રાજકમાં આત્માના અસંખ્ય પ્રદેશને વિસ્તારે છે તે સમયે શ્રી કેવલીભગ વાન વ્યકિતની અપેક્ષાએ ચઉદરાજ લેકવ્યાપક કહેવાય છે. અલેકમાં આત્માના પ્રદેશને વિસ્તાર કરી શકતા નથી, જેથી સમયમાં વિશ્વવ્યાપી વિશ્વભૂર્તિ કેવલી ભગવાન થાય છે. પાંચમા સમયમાં લેક પૂરણતા સંહરે છે. છઠ્ઠા સમયમાં પ્રતર સંહરે છે. સાતમા સમયમાં કપાટ સંહરે છે. આઠમા સમયમાં દંડ સંહરે છે. પશ્ચાત્ કેવલી ભગવાન્ શરીર વ્યાપી થાય છે.
योगशास्त्रेऽप्येवं ।। समुद्घातकालेच मनोवाम् योगयोरव्यापार एव प्रयोजनाभावात् काययोगस्यैव केवलस्य व्यापारः । तत्रापि प्रथपाष्टसमययोरौदारिककायप्राधान्यात् औदारिककाय योग एव। द्वितीयषष्ठ सप्तमेषु समयेषु पुनरौदारिकाद् बहिर्गमनात् कार्मण वीयपरिस्पन्दादौदारिक कार्मण मिश्रः। तृतीयचतुर्थपञ्च. मेषु औदारिकाद् बहिबहुतर प्रदेशे व्यापारादसहाय कार्मण योग एव यदाह । औदारिक प्रयोक्ता प्रथमाष्ट समयोरसाविष्टः । मिश्रौदारिक योक्ता सप्तमषष्ठे द्वितीयेषु । कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीयेच समयत्रयेपितस्मिन् भवत्यनाहारको नियमात् । परित्यक्तसमुद्घातश्चयोगत्रयमपि व्यापारयति । यथाऽनु. तर सुरपृष्टोमनोयोग ससं वा अत्यामृपंवा प्रयुकेत एवमा मंत्रणादौवाग.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ योगमपि-ततोतर्मुहूर्तमात्रेण कालेनयोगनिरोधमारभते इहत्रिविधोऽपियोगो द्विविधः । सूक्ष्मो बादरश्च तत्रकेवलोत्पत्तेरुसरकालो जघन्येनान्तर्मुहूर्त उत्कर्षेण चदेशोनापूर्वकोटिः तावद् विहत्यांतर्मुहूर्तावशेषायुष्कः सयोगी केवली प्रथम बादरकाययोगेन बादरौवाग मनसयोगी निरुणद्धि ततः सूक्ष्मकाययोगेन बादरकाययोगं निरुणद्धि सतितस्मिन् सूक्ष्मयोगस्य रोद्धमशक्यस्वात् । नहिधावन्वेपथु वारयति ततश्च सर्वबादरयोगनिरोधानन्तरं सूक्ष्मेण काययोगेन सूक्ष्मौवागमनसयोगी निरुणद्धि ततः मूक्ष्मक्रियमनिवर्ति शुक्लध्यानं ध्यायन् स्वात्मनैव सूक्ष्मकाययोगं निरुणद्धि तदनन्तरं समुच्छिन्नक्रियमाविर्भवेदयोगस्य । अस्यान्ते क्षीयंतेत्वघाति कर्माणि चत्वारि ततश्चलघुवर्णपश्चकोगिरणतुल्य. कालमवाप्य शैलेशी क्षपयति । युगपत् परितोवेद्यायुर्नामगोत्राणि लघुवर्णपञ्चकं अइउऋललक्षणं तस्योद्गिरण मुच्चारणं तेनतुल्यः कालोयस्याः । शैलेशोमेरुस्तस्येयं शैलेशीतद्वत् स्थिरावस्थेत्यर्थः । तामवाप्य युगपदेककालं परितः सामस्त्येन क्षपयति वेदनीयायुनामगोत्र लक्षणानि कर्माणि । ततश्चौदारिक तैजस कार्मणानि संसार मूलकारणानि हिरह ऋजुश्रेण्या समयेनैकेन याति लोकातं । फेवलिनः शैलेशीगतस्य शैलवदकंपनस्य उत्सनक्रियमप्रतिपाति तुरीयं परमशुक्लं ।।
લેગ્ય ટુક સારાંશ-સમુઘાત કાલમાં મન વચન ચેગને વ્યાપાર નથી. પ્રજનને અભાવ છે માટે, ત્યાં કાયોગને કેવલ વ્યાપાર છે. તેમાં પ્રથમ અને અષ્ટમ સમયમાં દારિ કાયના પ્રાધાન્યપણાથી દારિક કાગ છે. દ્વિતીય છઠ્ઠા અને સાતમા સમયમાં દારિકથી બહિરૂ ગમનપણથી અને કાશ્મણ વીર્યના પરિસ્પદપણુથી દારિક કાર્મણ મિશ્રગ છે. ત્રીજા ચેથા અને પંચમ સમયમાં ઔદારિકથી બહિરૂ ઘણા પ્રદેશના
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
શ્રી પરમાત્મ ચૈાતિ: વ્યાપારથી કામણુયાગ છે. ત્રીજા ચેાથા અને પાંચમા સમયમાં અનાહાર કેવલી હોય છે. સમુદૂધાત ત્યાગ કર્યા ખાદ ત્રણ ચૈાગને પણ વ્યાપાર યુક્ત કરે છે. અનુત્તર દેવતાએ પૃચ્છા કરે છે તે સમયે સત્યમનાયેાગ અને અસત્યામૃષાયાગના વ્યાપાર કરે છે. એ પ્રમાણે આમંત્રણાદિમાં વાણીના ચાંગ પ્રવર્તાવે છે. શરીરના વ્યાપારમાં કાર્ય પ્રસ'ગે કાયયેાગ પ્રવતાવે છે. ત્યાર પછી અન્તમુહૂર્ત કાલવડે ચેાગ નિરોધના આરભ કરે છે; અત્ર ત્રણ પ્રકા રના ચેગ પણ એ પ્રકારના છે ? સૂક્ષ્મ અને : " માદર તેમાં કેવલજ્ઞાન ઉત્પત્તિના ઉત્તરકાલ સયેાગી ગુણ સ્થાનકનેાજઘન્યથી અન્તમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટદેશેાનપૂર્વ કઢિ વર્ષના છે. ત્યાં સુધી થાયેાગ્ય વિહરીને અન્તર્મુહૂર્ત શેષ આયુ: ખાકી રહે ત્યારે સચેાગીકેવલી પ્રથમ માદરકાયયેાગવડે માદર વચન અને મનચેાગના નિવૈધ કરે છે. ત્યાર બાદ સૂક્ષ્મકાય ચૈાગ વડે માદરકાયયેાગના નિરોધ કરે છે. સર્વ માદરચેાગના નિશધ કર્યા આ સૂક્ષ્મ કાયચૈાગ વડે સૂક્ષ્મ વચન મનના ચેાગના નિષ કરે છે. અને સૂક્ષ્મકાય ચેાગસ્થ થાય છે. ત્યાં અઘાતી કર્મની અહોતેર પ્રકૃતિના ક્ષય થાય છે, તે પછી તુર્ત ‘સૂમક્રિય અનિવર્તિ શુકલ ધ્યાનને ધ્યાવે છે. આત્મા વડે સૂક્ષ્મકાય ચાગને નિરોધ કરે છે. ત્યાર બાદ સમુચ્છિન્નક્રિય નામનુ શુકલ ધ્યાન યાવે છે. તેના અંતે અધાતિ કર્મ ચારની તેર પ્રકૃતિના ક્ષય થાય છે. અ. ઈ. . . લૂ, એ પાંચ લઘુ અક્ષરને ખેલતાં જેટલે સમય જાય તેટલા સમયના કાલમાં લેશીકરણ કરે છે, શૈલેશીકરણ પામીને યુગપત્ એક કાલમાં સમરત વેદનીયાદિ ચાર કમને ક્ષય કરે છે. સપૂર્ણ કર્મના ક્ષય કરીને રજુ શ્રેણિ વડે એક સમયમાં લેાકાંત મેાક્ષ સ્થાનમાં જાય છે. શૈલેશીગત કૈવલીને ચેાથુ' પરમ શુકલધ્યાન હેાય છે. ધર્માસ્તિકાયના અભાવથી ‘ સિદ્ધ પરમાત્મા' અલેાકમાં જતા નથી. કર્મના અભાવથી * સિદ્ધ પરમાત્મા” સ'સારમાં અવતાર લેતા નથી, સિદ્ધ શિલાની
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ ઉપર એક એજનના વીસ ભાગ કરીને તેમાં વેવીશ ભાગ નીચે મૂકીને વીસમા ભાગ જેટલા આકાશ પ્રદેશમાં સિદ્ધ પરમાત્માઓ રહે છે. ત્યાં “સાદિ અનંતમે ભાગે રહે છે. તે મારગી ગુણસ્થાનકમાં કેવલી ધ્યાનારીએ રહે છે. ત્રદશમું ગુણસ્થાનક સગી જીવન્મુક્ત કેવલજ્ઞાનિ મહાત્માનું છે. શુકલ ધ્યાનને પ્રથમ પાયે એકવા ત્રણ રોગમાં વર્તનારને હોય છે. શુકલધ્યાન બીજે પાયે ત્રણ ચેગમાં વર્તનારને હોય છે. શુકલધ્યાનને ત્રીજે પાયે કાગમાં વર્તનારને હોય છે શુકલ ધ્યાનને પાયે અગીને હોય છે. શુકલધ્યાનના પહેલા બે પાયા શુકલેશ્યાવાળાને હેય છે. શુકલધ્યાનને તૃતીયપાદ પરમશુકલ લેશ્યાવાળાને હોય છે. શુકલધ્યાનને ચોથે પાદ અલે. શીને હોય છે. શુક્લ ધ્યાનના પ્રથમ પાયામાં અને બીજા પાયામાં કઈ કાળ કરે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. શુકલ દયાનને ત્રીજો અને પાદ મુક્તિપદને આપે છે. શુકલધ્યાનના છેલ્લા બે પાયા નિરાલંબન છે શુકલધ્યાનને અધિકારી વજ રૂષભનારાચસંઘયણવાળ છે. શુકલ ધ્યાનમાં રૂપાતીત ધ્યાનને સમાવેશ થાય છે. શુકલધ્યાનના પ્રથમના બે પાયા સ્થગિયે ચાવે છે. તેમજ આઘના બે પાયા કુતજ્ઞાનના અર્થ સંબંધથી છદ્મથયેગી ધ્યાવે છે. શ્રુતજ્ઞાન સાકાર ઉપગમાં શુકલધ્યાનના પહેલા બે પાયા હેય છે, શુકલધ્યાનના પહેલા બે પાયામાં અવધિજ્ઞાન મનઃ૫વજ્ઞાન મતિજ્ઞાન અને કેવલજ્ઞાનનો ઉપગ તે નથી, તેમજ ચક્ષછીન અચક્ષદર્શન અવધિદર્શન અને કેવલદર્શનને સામાન્ય ઉપરોગ પણ હેત નથી. ઉપશમ શ્રેણિવાળો અને ક્ષયક શ્રેણિવાળે શુકલધ્યાન અધિકારી છે. ઉપશમ શ્રેણિવાળે અગિયારમા ગુણસ્થાનક સુધી જઈને પડે છે. અને ક્ષેપક શ્રેણિવાળો દશમાથી બારમાએ જાય છે. પણ અગીયારમા ગુણસ્થાનકમાં જ નથી. મરૂદેવા માતાને કેવલજ્ઞાન થયું તેમણે શુકલધ્યાન ધ્યાયું હતું તે ઉપરથી સમજવાનું કે ચાદ પૂર્વધારીજ શુકલધ્યાન ધ્યાવે
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૧૩૫
:
ખીજા ધ્યાવે નહીં એવા એકાંત નથી. શુકલધ્યાનના અંતે માષ્ટકના નાશ કરીને લેાકાંત સિદ્ધક્ષેત્રમાં પરમાત્માએ સમયે સમયે અનંત સુખના ભાગ કરે છે. મન, વાણી, અને કાયાના અને કમને સર્વથા પ્રકારે નાશ થવાથી ‘ સિદ્ધપરમાત્મા નિરજન” કહેવાય છે. કમરૂપ અજનને ટાલ જવાથી સિદ્ધ પરમાત્મા નિમલ સ્ફટિકની પેડે શાલે છે. પાંચ ઇન્દ્રિયા અને મનના નાશ થવાથી સહજ અન`ત સુખના ભાગ સિદ્ધ પરમાત્મા કરે છે. ઇન્દ્રિયા અને મનના નાશ થવાથી સહજ અન ́ત સુખના ભાગ સિદ્ધ પરમાત્મા કરે છે દન્દ્રિયાથી જે સુખ થાય છે તે વિષય જન્ય હોવાથી સત્ય સુખ નથી, સિદ્ધના જીવેાને પાંચ પ્રકારના શરીરના ભાવ છે. તેમજ રાગ દ્વેષના અભાવથી સિદ્ધ ભગવાન્ અનત્ સુખના ભાગી બને છે. ચિદ્યાનન્દ સમૂહથી સદાકાલ પરિપૂર્ણ સિદ્ધ ભગવાન હોય છે. સર્વ ઉપાધિના અભાવ થવાથી સહજ સત્ય સુખ સિદ્ધને ઉત્પન્ન થાય છે. જેટલી ઉપાધિ તેટલુ દુઃખ છે અને સર્વ પ્રકારની ઉપાધિથી રહીત થતાં શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ થાય છે. અનન્ત સુખ સિદ્ધ પરમાત્માને થાય છે તેની ઉપમાનું દૃષ્ટાંત જગમાં નથી. સિદ્ધમાં સહજ સુખના સમયે સમયે અખંડ ઝરે વહે છે તે ઉપર કઈક કહે છે.
જોશ. लोके यथा क्षुत्तृपया विमुक्ता त्मनः सुतृप्तस्य न तृप्तिकालम् जितेन्द्रियस्याप्यथ योगिनोऽपि तुष्टस्य किञ्चिद् ग्रहणे न वाञ्छा. १ । यद्वा न पात्रे परिमाति किञ्चित् पूर्णे तथा सिद्धिगताहि सिद्धाः सदा चिदानन्दसुधापूर्णा गृह्णन्ति नोकिञ्चिदपीह कर्म ॥ २ ॥ तथा च सिद्धेषु सुखं यदस्ति, तद्वेय कर्म क्षयजं वदन्ति तत्कर्म हेतु नहि सिद्ध सौख्ये, यत्कर्म सान्तं सुखमेष्यनन्तम् || ३ || यथेह लोके किल कश्चिदङ्गी ज्वरादि बाधा विधुरः कदाचित् निद्रां प्रकुर्वन्निति तज्जनैस्तु सुखं करोत्येष न बोधनीयः ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી પરમાત્મ જાતિ: इत्युच्यते तस्य न तत्र किश्चिच्छ्रोतः सुखं नापि क्रिया निरीक्ष्यते तथापि सुप्तस्य नरस्य सौख्यं, वाच्यं यथास्याद् भुवितद्वदेव ॥५॥ जाग्रत्सु सिद्धेपु सदैव सौख्यं, विनान्द्रयद्वैतसमुत्थभागम् यदादि योगी निजकात्मबोधा मृतं पिबन्नस्मि सुखीति मन्त॥६॥ तथा च कोऽपीह मुनिर्यथोक्तः सन्तुष्टिपुष्टो विजितेन्द्रियार्थः अन्येन पुंसा परिपृच्छयते चेत् त्वंकीदृशोऽसीति सुखीसजल्पेत् ॥७॥ तस्मिन् क्षणेतस्य न कोऽपि वस्तुनः स्पर्शः सतोनैव च भुक्ति युक्तिः गन्ध ग्रहो नो नचक्छुतीतदा नपाणिपादादिभवा क्रियापिच ।।८।। तथापि सन्तोषतयाहमस्मि मुखीति भूयः प्रतिगद्यतेऽतः तज्ज्ञान सौख्यं हि स एव वेत्ति न ज्ञानहीनो गदितुं समर्थः ॥२॥ इत्थंहि सिद्धेषु विनेन्द्रियार्थे स्तथाक्रियाभिः सुखमस्त्यनन्तम् त एव तत्सौख्यभरं विदन्त्यपि ज्ञानी न शक्तो वदितुंयतोऽसमम्॥१०॥
જગતમાં સુધા અને જલ પિપાસાથી વિમુક્ત તૃપ્ત આ ત્માને તૃમિ કાલ નથી. તેમજ જિતેન્દ્રિય સંતુષ્ટ ચેગિને કંઈપણ ગ્રહણ કરવામાં વાંછા હોતી નથી. તે પ્રમાણે ક્ષાયિકભાવે સંપૂર્ણ સુખના ભક્તા સિદ્ધને કઈ પણ પ્રકારના પદાર્થની વાંછા હતી નથી. વાંછા હોય છે ત્યાં ન્યૂનતા હોય છે. સિદ્ધ પરમાત્માને વાંછા નથી માટે તે પરિપૂર્ણ છે. સહજ સુખથી પરિપૂર્ણ થએલા એને જડવતુની વાંછા હતી નથી. તથા પરિપૂર્ણ પાત્રમાં જેમ અન્ય વરતુ માતી નથી. તેમ સિદ્ધ પરમાત્મા પણ પરિપૂર્ણ સુખ વાળા હેવાથી જડ સુખની જરૂર નથી. વળી જડ સુખ તે સુખજ નથી. ભ્રાનિત છે, અનંત સુખથી પરિપૂર્ણ સિદ્ધ પરમાત્માઓને સદાકાળ નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માઓ જરામાત્રપણ કર્મ ગ્રહણ કરી શકતા નથી. તથા સિદ્ધપરમાત્માઓમાં વેદનીય કર્મના ક્ષયથી સુખ ઉત્પન્ન થયું હોય છે. માટે સિદ્ધ પરમાત્માના સુ. ખમાં કહેતું નથી. કર્મના નાશથીજ અનંત સુખ ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો પરમાત્મ જીત:
૧૩૭ - લોકમાં તાવ વિગેરેથી પીડીત થએલા નિદ્રાલે છે. ત્યારે કેઈ નિદ્રા લેનારને જગાડવા જાય છે તે પાસે રહેલા લોકો કહે છે કે હે ભાઈ તું તેને ઉંઘવા દે, હવે જરા તેને સુખ થયું છે સુતેલા માણસને ઉંઘમાં બાઘની કોઈપણ ઈન્દ્રિયેથી સુખ તે વખતે હેતું નથી તે પણ સુખી હોય છે તે પ્રમાણે સિદ્ધ પરમાત્માએ પણ ઈન્દ્રિય વિના સહજ અનન્ત સુખ સમયે સમયે ભગવે છે.
અનન્તજ્ઞાનમયસિદ્ધપરમાત્માઓમાં ઈન્દ્રિયેના Àતસમુલ્ય ભેગ વિના પણ સમયે સમયે અનન્ત સુખ વર્તે છે. એગિન રાજ મહામાને આત્માનના બેધરૂપ અમૃતથી સુખ થાય છે. અને તે ભેગી કહે છે કે “ આત્મજ્ઞાનામૃત” હું પીવું છું. તથા કઈ મુનિ બાહ્ય ઇન્દ્રિયના વિષયથી વિરક્ત એવા સંતોષ પામીને ધ્યાન કરે છે ત્યારે તેને કઈ પુછે કે તમે કેવા છો ? ત્યારે મુનિરાજ કહે છે કે હું સુખી છું. મુનિરાજને તે વખતે સ્પર્શેન્દ્રિયનું સુખ નથી તેમજ જીહા થકી ભોજનનું સુખ નથી. તેમજ નાસિકાથી ગંધ ગ્રહણ જ સુખ નથી. તેમજ ચક્ષુ તથા છેતેન્દ્રિય જન્ય સુખ તે પ્રસંગે નથી. મનના વિકલ્પ સંકલ્પ જન્ય સુખ પણ નથી. તે પણ ઇન્દ્રિયથકી ભિન્ન આત્મિકખનો અનુભવ મુનિરાજ કરી શકે છે, તે પ્રમાણે સિદ્ધ પરમાત્માઓ પણ ઇન્દ્રિયે વિના આત્માના અનંત સુખને ભેગ પિ તાની મેળે કરે છે. મુનિરાજને થતું સુખ તેને અનુભવ મુનિરાજને હોય છે. બીજાઓને મુનિરાજના આત્મસુખને અનુભવ થતું નથી. તે પ્રમાણે સિદ્ધ પરમાત્માઓને અનંત સુખ છે તે તેઓ જ જાણે છે ભગવે છે. વાણીથી પૂર્ણ સુખનું વર્ણન થઈ શકતું નથી. જ્ઞાનહીન મનુષ્ય સિદ્ધ સુખ કહેવાને સમર્થ થત નથી. એ પ્રમાણે સિદ્ધ પરમાત્માઓને ઈન્દ્રિયો અને ક્રિયા વિના પણ નિષ્કિયાવસ્થામાં સહજ શુદ્ધાન્ત સુખ સમયે સમયે પ્રગટે છે. નિરંજન એવા શુદ્ધ ભગવાનનું વર્ણન કર્યું. હવે જિન સિદ્ધ
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રી પરમાત્મ તિઃ પરમાત્મા “અજ' કહેવાય છે તેનું વર્ણન કરે છે.
પરમાત્મા મગ છે.
આત્મા કે જે શુદ્ધ પર્યાયની પ્રગટતાથી “પરમાત્મા” કહેવાય છે. તે “અજ” છે. “દ્રવ્યાર્થિક નયાપેક્ષયા ઉત્પત્તિ રહિત અજઃ છે” દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા અનાદિકાલથી ઉત્પત્તિ રહીત છે માટે તે “અજ' કહેવાય છે. આત્માને કેઈ બનાવનાર નથી. તેમજ આત્મા અમુક કાળથી ઉત્પન્ન થયે એમ પણ નથી. અનાદિકાળથી આત્મા છે. જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તે વરતુ કાર્યરૂપ હોવાથી અનિત્ય કહેવાય છે. અને જે વસ્તુની કોઈપણ કાળે ઉત્પત્તિ થઈ નથી. તે વસ્તુ અનાદિકાળની હવાથી “અજ' સિદ્ધ થવાથી “નિત્ય” હોય છે. “આત્મા ત્રણ કાલમાં વિદ્યમાન છે. અનાદિ અનન્ત આત્મા છે માટે તે “અજ’ સિદ્ધ કરવાથી “નિત્ય સિદ્ધ” ઠરે છે. જે વસ્તુ સત્ હોય છે તે “અજ' કહેવાય છે. “આત્મા સત્” છે માટે તે અજ” છે.
* શિષ્ય પ્રશ્ન”—હે સશુરૂ મહારાજ આપે તે સત્ય છે પણ પ્રીતિ ધર્મવાળા વિગેરે કેટલાક કર્તવાદિયે એમ માને છે કે ઈશ્વરે જીને બનાવ્યા. તે શંકા ઉઠે છે કે-ઇશ્વરે જીવોને શા માટે બનાવ્યા, કયાંથી લાવીને બનાવ્યા. તે બાબતનું સમાધાન કરશે.
ગુરૂરાજ કહે છે”-હે ભવ્ય શિષ્ય શ્રવણ કર, ઈશ્વર જીને બનાવતા નથી. આ બનાવ્યા બનતા નથી. રાગદ્વેષ રહિત ઈશ્વરને કંઈપણ પ્રયજન નથી કે તે જીને બનાવે, આમપ્રકાશ ગ્રંથમાં આ સંબંધી અમાએ વિવેચન કર્યું છે તેથી અત્ર ગ્રંથ વિસ્તારના ભયથી કર્યું નથી.
नाणं च दंसणं चेव' चरित्तं च तवो तहा; वीरियं उवओगोअ' एअंजीवस्स लरकणं. ॥ જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય તથા ઉપગએ જીવનું લક્ષણ છે.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જોતિઃ
૧૩૦ જીવઅરૂપી છે. અરૂપી એ જીવ કેઈને બના બનતું નથી. માટે જીવ “અજ' કહેવાય છે.
આત્મા” કે જે પર્યાયની શુદ્ધિથી પરમાત્મા કહેવાય છે તે “સનાતન” છે. જે “અજ” હોય છે તે “સનાતન” હેય છે. જે “અજ” હાય નહીં તે “સનાતન” હોય નહીં. “આત્મા શંભુ છે. સુખવડે જે થાય તેને શંભુ કહે છે. આત્મા અનાદિ અનંત શંભુ છે. કલ્યાણમય છે. જ્ઞાનદર્શન ચારિત્રવીર્યની પ્રગટતા પિતાની મેળે પિતે કરે છે. માટે “આત્મા સ્વયંભુ” કહેવાય છે. આત્માના અનંત ગુણેને આત્મા પોતે જ ઉત્પન્ન કરે છે. અનાદિકાળથી આત્મા પોતાના પર્યાયથી સમયે સમયે થાય છે અશુદ્ધ હોય છે ત્યાં સુધી “અશુદ્ધ પર્યાયથી ” તે ઉત્પન્ન થાય છે. અને ષકારક જયારે પોતાના સ્વરૂપમાં ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિકભાવે પરિણમે છે. ત્યારે આત્મા તે તે ભાવે “સ્વયંભુ” કહેવાય છે. ક્ષાયિકભાવે “સ્વયંભુ’ થયા બાદ “સાદિ અનન્ત” મા અંગે “સ્વયંભુ પણું રહે છે. “જ્ઞાયિકભાવના સ્વયંભુ” એવા જિનેશ્વર ભગવાન સદાકાળ જય કરો. પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ એવું જિનેશ્વરપણું સિદ્ધ પરમાત્માઓને “સંપૂર્ણ વ્યક્ત ” પણે વર્તે છે. અને એવું જિનેશ્વરપણું સંસારી જેમાં ગુણઠાણની અપેક્ષાએ ઉપશમાદિભવે કથંચિત્ વ્યક્ત અને દયિકભાવની અપેક્ષાઓ • અવ્યક્ત” એવું વર્તે છે. પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ જિનેશ્વરપણું પામી અનંત જ સિદ્ધબુદ્ધ થયા. થાય છે અને થશે. એવું જિનેશ્વરપણું સદાકાળ પ્રાપ્ત કરવા ગાઉ છું. અને તેમાં લીન થાઉ એવું જિનેશ્વરપણું સર્વ જીવો પ્રાપ્ત કરે. અને અને તાનન્દના ભક્તા બને. ઈતિ “પ્રથમ લેકાર્યઃ ”
द्वितीय श्लोक. निसं विज्ञान मानन्दं,ब्रह्म यत्र प्रतिष्टितं शुद्धबुद्ध स्वभावाय नमस्तस्मै परात्मने
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્નો પરમાત્મ જ્યોતિ:
ટા . यत्र यस्मिन् परात्मनि शुद्ध स्वरूपे नित्यं, त्रिकालाबाधितं, विज्ञानं, केवलज्ञानं, आनन्दं, वेदनीयः कर्मक्षयाज्जातमव्यायाधं, ब्रह्म चैतन्यं, प्रतिष्ठितं प्रकर्षण व्यक्तयास्थितं तस्मै शुद्धबुद्धस्वभावाय निर्मलज्ञाततत्त्व स्वभावाय, परात्मने परमेश्वराय नमः ॥२॥
ભાવાર્થ-જ્યાં નિત્ય વિજ્ઞાન આનંદ છે એવું બ્રહ્મ રહ્યું દે એવા શુદ્ધબુદ્ધ સ્વભાવવાળા એવા પરમાત્માને નમસ્કાર થાઓ. પરમશુદ્ધતાથી વ્યાપક પરમાત્મા સદાકાળ છે. ત્રણ કાલમાં પર માત્મા સ્વરૂપ શુદ્ધ રહે છે, આવિર્ભવની અપેક્ષાએ સિદ્ધસ્થાનમાં અનાદિ અનંતમા ભાંગે અને સાદિ અનંતમા ભાંગે અને પરમાત્મા સ્વરૂપ છે. તિરોભાવની અપેક્ષાએ અનાદિકાળથી પર માત્મસ્વરૂપ સર્વ જીવમાં રહ્યું છે પરમાત્મ સ્વરૂપમાં અનંત આનંદ સમયે સમયે વર્તે છે. પરમાત્મામાં અનંતજ્ઞાન રહ્યું છે. પરમાત્મામાં રહેલા અનંત ગુણપર્યાયને પ્રકાશ કરનાર વિજ્ઞાન છે. પરમાત્મ સ્વરૂપમાં અનંત આનંદ રહે છે તેને પ્રકાશ પણ જ્ઞાન કરે છે. જે પરમાત્મા રૂપમાં જ્ઞાનગુણ નહાતા આનંદને જાણનાર તે બની શકે નહીં. માટે પરમાત્મ સ્વરૂપ વર્ણન કરતાં ઉપાધ્યાય ભગવાને વિજ્ઞાન પશ્ચાત્ આનંદ પદ દશાવેલ છે વિ. જ્ઞાન જ્યાં હોય છે ત્યાં આનંદ હોય છે. વિજ્ઞાન થતાં તરત આનંદને ઉભરે પ્રગટે છે. જ્ઞાન થયા બાદ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનથી પરમાત્મસ્વરૂપને પૂર્ણ પ્રકાશ થાય છે. માટે જ્ઞાનથી વિજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સદાકાળ પ્રવૃત્તિ કરવી જે. ઇએ. પરમાત્મ સ્વરૂપ શુદ્ધ છે. એ શુદ્ધ સ્વરૂપમાં શાશ્વત આનંદ સમાચે છે માટે ભવ્યજીએ અશુદ્ધ સ્વભાવને ત્યાગ કરી શુદ્ધ સ્વભાવ અંગીકાર કરવો, અનાદિકાળથી આવિર્ભાવની અપેક્ષાએ શુદ્ધ સ્વભાવ આત્માને હોત તે પછી શુદ્ધ સ્વભાવ માટે જ્ઞાન ધ્યાનાદિક પ્રયત્ન કરવો વ્યર્થ થાય પણ અનાદિકાળથી
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૧૧.
આત્માની સાથે કર્મ લાગ્યું છે. તેથી આત્મા કર્મની સાથે પરિ. ણમવાથી અશુદ્ધ સ્વભાવને ક ભક્તા બન્યા છે. પણ સમજવાનું કે અશુદ્ધતા છે તે આત્માને મૂળ ધર્મ નથી. યુગલ
ગે અશુદ્ધતા કહેવાય છે. પણ કર્મસંગ છૂટતાં કર્મની અશુદ્ધતા ટળે છે. તેથી આત્માનું મૂળ પરમબ્રહ્મ સ્વરૂપ પ્રકાશે છે. ત્યારે અશુદ્ધતાને અનાદિ અનંતમા ભાગે નાશ થયો કહેવાય છે. અને શુદ્ધતાના ચોગે આત્માને આનંદગુણ ખીલી શકતું નથી. કંચન અને કામિની વિગેરે મોહક વસ્તુઓને ત્યાગ કર્યા વિના સ્થિરતા આવતી નથી. જ્યાં સુધી કંચન અને કામિનીની ખટપટમાં ચિત્ત રહ્યા કરે છે ત્યાં સુધી ઉપાધિવાળો આત્મા ગણાય છે, માટે સાધુના પંચમહાવ્રત અંગીકાર કરવો જોઈએ. સાધુનાં પંચમહાવ્રત અંગીકાર કરવાથી બાહ્યપાધિને ત્યાગ થાય છે. માટે શ્રી સશુરૂ પાસે પંચમહાગ્રત અંગીકાર કરવો જોઈએ.
પ્રશ્ન–હે શ્રી સદ્દગુરૂ મહારાજ આપ કૃપા કરીને પ્રકાશશે કે-ગુરૂનું શું લક્ષણ છે;
શ્રી સદ્ગુરૂ–જેનાગમમાં પંચમહાવ્રતને જે ભવ્ય ગુરૂ પરંપરા પૂર્વક સલ્લુરૂ પાસેથી ઉચ્ચરે છે. અને રજોહરણ મુખવસ્ત્રિકા ધારણ કરી વ્યવહારનય અને નિશ્ચયનયાનુસારે વર્તે છે. તે શ્રી સદ્ગુરૂ જાણવા.
પ્રશ્ન–પંચમહાવ્રતધારી શ્રી સદગુરૂ હોય એવું કયા જૈન સૂત્રમાં કહ્યું છે.
શ્રી સદ્ગુરૂ–આવશ્યક સૂત્રમાં એમ કહ્યું છે, જુઓ “આ વશ્યક સૂત્રમાં મૂળપાઠ ”
पंचिंदिअ संवरणो, तहनवविह बंभचेरगुत्तिधरो, चउबिह कसायमुक्को, पंचविहायार पालण समथ्थो, पंच समिओ तिगुत्तो छत्तीसगुणो गुरुमझ ॥
પ્રશ્ન–શ્રી મુનિરાજ સદૂગુરૂ છે એવું બીજા સૂત્રમાં કહ્યું છે.
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
પરમાત્મ જ્યોતિઃ
ઉત્તર–શ્રી કલ્પસૂત્રમાં પણ પંચમહાવ્રતધારી મુનિને સ ગુરૂ કહ્યા છે. અને તેમાં કહ્યું છે કે-જે કઈ હાલ સાધુ સાધ્વી ને નિષેધ કરે તે તેને સકલ સંઘબહિર્ કરે. શ્રી કલપસૂત્રમાં પંચમહાવ્રતધારીને જ સદૂગુરૂ કહ્યા છે. શ્રી મહાવીરસ્વામી વિગેરે સર્વ તીર્થકોએ ગૃહાવાસ ત્યાગી સાધુપદ અંગીકાર કર્યું, આજ સુધી પરંપરાગમ જોતાં પણ સાધુ મહારાજ સશુરૂ ચાલ્યા આવે છે. સાધુ મહારાજ “આચાર્ય ’ થઈ શકે છે અને સાધુ મહારાજ “ઉપાધ્યાય ” થઈ શકે છે. “સાધુરૂપગુરૂ” નવકાર મં. ત્રમાં અનાદિકાળથી કહ્યા છે. ચંદ પૂર્વનુંસાર નવકારમંત્ર છે. અને તેમાં અનાદિકાળથી મુનિને ગુરૂ માન્યા છે. પણ કેઈ ઠેકાણે ઘરબારીને ચારિત્રની અપેક્ષાએ ગુરૂ કહ્યું નથી. જુઓ નવકાર મંત્ર
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोए सच साहूणं, एसो पंचनमुकारो, सव्व पावप्पणासणो, मंगलागं च सव्वे सिं, पढमं हवा मंगलं.
આજ સુધી તાંબરમાં તથા દિગંબરમાં પંચમહાવ્રતધારી નિગ્રંથને ગુરૂ કહ્યા છે. શ્રી તત્વાર્થસૂત્રમાં પંચમહાવ્રતધારી મુનિરાજને સશુરૂ કહ્યા છે. આચરાગ સૂત્ર, સૂપડાંગ સૂત્ર, ઠાણાંગ, સમવાય સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મકયાંગ, ઉપાસક દશાંગ, અંત ગડદશાંગ, અનુત્તરવવાઈ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર, દષ્ટિ. વાદ આદિ સર્વ સૂત્રામાં પંચમહાવ્રતધારી શ્રી સદગુરૂ કહ્યા છે, કદી ગૃહસ્થ ગુરૂ હોઈ શકે નહિ, હાલના કાળમાં અસંયતિ પૂજા નામનું દશમું આશ્ચર્ય પ્રગટયું છે. જેનામાં સંયતપણું નથી એવાને ગુરૂની પેઠે માનવામાં આવે છે અને તેને ખમા સમણ દેવામાં મિથ્યાત્વથી અધ થયેલા પુરૂષે જરા માત્ર પણ અમચાતા નથી.
પ્રશ્ન–જે લેકે સાધુ મહારાજને ગુરૂ માનતા નથી અને ગૃહસ્થ વેષવાળાને ચારિત્રધારક ગુરૂ માને છે. તે સૂત્રસિદ્ધાંતના ઉસ્થાપક ગણાય કે કેમ?
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૧૪૩
ઉત્તર-જે લોકો ગૃહસ્થવેષીને ચારિત્રધારક ગુરૂ માને છે તે લેાકેા પિસ્તાલીશ આગમ. ચૂર્ણિ, ભાષ્ય, વૃત્તિ, ટીકા, નિયુક્તિ પરંપરા, અનુભવ વગેરેના ઉથ્થાપક જાણવા. જંગમ તીર્થરૂપ ગુરૂ મહારાજના ઉચ્છેદ કરતાં જિનશાસનના તે લેાકેા ઘાતક ખને છે. પ્રશ્ન-સાધુના વેષ વિના કેાઈ ઘરખારીને કૈવલજ્ઞાન ઉત્પન્ન થયુ હોય તે તેને વદાય કે નહીં.
ઉત્તર—હૈ ભભ્ય ભરતરાજાને આરી ભુવનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ આવ્યા. પણ વાંધા નહિ. સાધુના વેષ આપીને દેવતાઓએ વંદન કર્યું, તે વિચારી જોશે. ‘ગૃહસ્થ શ્રા વક ' ને તે લસ્ક્રુડા ગડ્ડિયા' કહ્યા છે. અસયતિ ગૃહસ્થને ચારિત્રની અપેક્ષાએ ગુરૂ માનનાર લેાઢાની નાવમાં બેઠેલે જાણવા.
'
વળી જે ગૃહસ્થગુરૂ પોતે જ ઉત્સૂત્ર ભાષી હાય. પરપરા ગમના લાપનાર હોય તથા પેાતાના માથે ગુરૂ ન હાય તે બીજાના ગુરૂ શી રીતે થઇ શકે, જૈસિદ્ધાંતાને મતિ કલ્પનાએ વાંચીને તેના કિચિત્ કલ્પના પ્રમાણે સાર પામીને પેાતાને મનાવવા પૂજાવવા ગુરૂ બની બેસે તેવે ગૃહસ્થ ગુરૂ અનીને પેતે ખુઅે છે અને બીજાને ખુડાડે છે. ઘરખારી છકાયનેા સદાકાળ આરભ કરે છે પરિગ્રહમાં સદાકાળ લીન રહે છે. પુત્ર, પુત્રી સ્ત્રીમાં આસક્ત રહે છે. વ્યાપાર ધંધા કરે છે. એવા ગૃહસ્થને સર્વ થકી વિરતિપણું હાતુ નથી. તે કર્મગ્રંથ જોવાથી માલુમ પડશે. તથા પન્નવા ઉત્તરાધ્યયન સૂત્ર જોવાથી માલુમ પડશે. શ્રાવકને સાધુનું અંતર સર્જપ અને મેરૂ પર્વત જેટલુ' છે. ભગવતી સૂત્રમાં પચપ્રકારના નિગ્રંથ કહ્યા છે. અકુશ ૧ કુશીલ ૨ પુલાક ૩ નિગ્રંથ ૪ સ્નાતક ૫ હાલ અકુશ અને કુશીલ એ એ પ્રકારના નિર્ગથ કહ્યા છે. અને તે હાલ વર્તે છે. કુશ અને કુશીલ નિગ્રન્થ શુરૂ તરીકે એકવીશ હજાર વર્ષ પર્યંત વર્તશે. શ્રી વીર ભગવાનનું શાસન દુષ્પસહસૂરિપયંત વર્તશે માટે સભ્ય અને ભવભીરૂ જીવ હશે તે જિનાગમની શ્રદ્ધા કરી સત્ય
6
"
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી પરમાત્મ તિ: વાત સ્વીકારશે. જે મિથ્યાદષ્ટિ અને પ્રષ્ટિરાગી હશે તે અર્થને અનર્થ કરી ઉત્સુત્ર પ્રરૂપણની જાળમાં ફસાશે.
જિનાજ્ઞાધારક શ્રાવક અન્ય જીવોને સમકિત પમાડે તો તે સમકિત દાતા સશુરૂ કહેવાય છે. પણ તેથી તે ચારિત્રની અપેક્ષાએ ગુરૂ કહેવાતું નથી. મદન રેખાના દષ્ટાંતથી સમજવાનું કે, સમકિતદાતા ગુરૂ ઉપકારી છે તેથી જેના ઉપર બોધિ બીજનો ઉપકાર કર્યો હોય તેને તે સમકિતદાતા ગુરૂ માન્ય પૂજ્ય છે પણ તેથી ચારિત્ર ધારક ગુરૂઓનું ઉત્થાપન થઈ શકતું નથી.
- સમકિતદાતાઓ અને ચારિત્ર ધારક સદગુરૂનું સદાકાળ બેહુમાન કરવું. તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી પ્રવૃત્તિ માર્ગની ઉપાધિ સ્વયમેવ છૂટે છે. અને ધાર્મિક પ્રવૃત્તિદ્વારા અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ થતાં સુશિષ્ય આત્મરમણતા રૂપ ચારિત્રને પામે છે. અધ્યાત્મજ્ઞાનદ્વારાથી વ અને પદવસ્તુને ભેદ પડે છે. હંસ જેમ દૂધ અને પાણીને પિતાની ચંચુથી ભિન્ન ભિન્ન કરે છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાની વિવેકથી જડ અને આત્માને ધર્મને ભિન્ન ભિન્ન કરી આત્મતત્વમાં રમણતા કરે છે. રયાદ્વાદમતપ્રતિપાદક શાસ્ત્રને આગળ કરી અધ્યાત્મજ્ઞાની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી પ્રવૃત્તિ કહે છે. કહ્યું છે કે માત્માનપદ્
વા, शास्त्रे पुरस्कृते तस्मा द्वीतरागः पुरस्कृतः पुरस्कृते पुनस्तस्मि नियमात् सर्व सिद्धयः॥
શાસ્ત્ર આગળ કરતાં વિતરાગને અગ્ર કર્યા અને વીતરાગને આગળ કરતાં સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અધ્યાત્માનથી ચિત્તવૃત્તિને લય થાય છે. બાહ્ય વિકલ્પ સંક૯૫માં મન ભટકતું અટકે છે. વળી તે જ ગ્રંથમાં કહ્યું છે કે,
શા. आत्मज्ञाने मुनिर्मग्नः सर्व पुद्गल विभ्रमम् महेन्द्र जालवद वेत्ति नैव तत्रानुरज्यते ॥ १॥
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
-
~
~
~
-~
~
-~
શ્રી પરમાત્મ જ્યોતિઃ આત્મજ્ઞાનમાં મગ્ન થએલ મુનિ પુદ્ગલ જાળ વિભ્રમને મહેન્દ્ર જાળવતુ જાણે છે તેથી ત્યાં મુનિ રાગી થતું નથી. આ ત્મજ્ઞાનમાં રતિ પામેલે મુનિરાજ આત્મજ્ઞાનામૃતમાં જ મગ્ન રહે છે તે જણાવે છે. “અધ્યાત્મપનિષ”
आस्वादिता सुमधुरा येन ज्ञानरतिः सुधा न लगत्येव तच्चेतो विषयेषु विषेष्विव ॥ १ ॥
જેણે જ્ઞાનામૃતનું આસ્વાદન કર્યું છે તેનું વિષેને વિષે જેમ તેમ વિષમાં મન લાગતું નથી. અર્થાત વિષમાં જરા માત્ર પણ રૂચિ થતી નથી. તેજ ઉપનિષમાં કહે છે કે, विषयान् साधकः पूर्व मनिष्टत्वधियात्यनेत् न सजेन च गृह्णीयात् सिद्धो विन्द्यात् स तत्त्वतः ॥१॥
આત્મજ્ઞાન દ્વારા પરમાત્મસ્વરૂપ સાધકભવ્યજીવ પ્રથમાવ સ્થામાં અનિષ્ટપણુની બુદ્ધિથી વિષયોને ત્યાગ કરે છે. પ્રથમવસ્થામાં વિશ્વમાં અનિષ્ટપણું ભાસે છે. પણ આત્મજ્ઞાનની પરિપકવ અવસ્થા થાય છે ત્યારે તે વિષને ત્યાગ પણ કરતું નથી તેમ વિષયેને ગ્રહતો પણ નથી. એવી આત્મજ્ઞાન સિદ્ધ પુરૂષની દશા છે. તે સંબંધી આગળ જણાવે છે.
જ. योगारंभदशास्थस्य दुःखमन्तर्बहिः सुखम् सुखमन्तर्बहिर्दुखं सिद्ध योगस्पतु ध्रुवम् ॥ १ ॥
પ્રથમ ગારંભ દશામાં પ્રવેશ કરેલા ભવ્ય જીવને અન્ત૨માં દુઃખ અને બહિરમાં સુખ લાગે છે. કારણ કે તેણે બાહ્યમાં સુખને અધ્યાસ માને તે હજી નાશ પામ્યું નથી. અન્તરમાં ઉતરતાં પ્રથમ ગારંભીને સુખ લાગતું નથી જેમ કઈ કૃપ ખેદ હોય ત્યારે ખોદતાં પ્રથમ તે દુઃખ થાય છે પણ જળ નીકળતાં જલપાનથી તૃષાને નાશ થતાં શાંતિ મળે છે. તેમ આત્મગના પ્રથમ અભ્યાસમાં બાહ્ય વિષમાં સુખની બુદ્ધિ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: રહે એ સ્વાભાવિક છે. જ્યારે પેગની સિદ્ધિ થાય છે ત્યારે જ્ઞાનાગિને બાહ્યમાં દુઃખ લાગે છે અને અન્તરમાં સત્ય સુખ લાગે છે તેથી સિદ્ધગિયે સદાકાળ અન્તરમાં રમણતા કરે છે. બાહ્ય વિષયમાં સુખ બુદ્ધિને સર્વથા ભ્રમ ટળી જવાથી બાહ્ય વિષયમાં ઇન્દ્રિયે દ્વારા મનથી પ્રવૃત્તિ કરવી એ કૃત્ય તેમને ગમતું નથી. અન્તરમાં સત્ય સુખને અનુભવ કરી રહેલા શ્રુતજ્ઞાની
ગિરાજ બાહ્ય વિષયમાં રાગદ્વેષ વૃત્તિ રહિત છે અને તેમજ બાહ્ય વિષયમાં દુઃખજ જાણે છે એવા સિદ્ધગિને શરીર ઉપર મમતા રહેતી નથી. આત્મસુખરૂપ સ્વયંભુરમણ સમુદ્રમાં સદા કાળ ઝીલ્યા કરે છે. આત્મજ્ઞાનિ પુરૂષનું જ્ઞાન અને સુખ ભિન્ન હોય છે તે જણાવે છે.
प्रकाशशक्त्यायद्रूप मात्मनो ज्ञानमुच्यते सुखं स्वरूपविश्रान्ति शक्त्या वाच्यं तदेवतु ॥ १॥
પ્રકાશ શક્તિ વડે આત્માનું જે રૂપ છે તેને જ્ઞાન કહે છે. અને આત્મસ્વરૂપમાં વિશ્રાન્તિ ( રમણતા) રૂપ સુખ સમજવું. આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી આત્મસુખને અનુભવ પ્રગટે છે. મન વચ અને કાયાના એગોની ચંચળતા દૂર કરી આત્મગુણમાં રમણતા કરવાથી સજ્જનેને આત્મસુખને અનુભવ થશે. સર્વ અને ત્રણ કાલમાં સ્વસ્વરૂપ વિશ્રાન્તિથી સુખ છે. ત્રણ ગની ચંચળતાથી આત્મસુખને ભંગ થતું નથી. બાહ્ય અશાતા વેદની યના સંગમાં પણ સ્વસ્વરૂપ વિશ્રાન્તિ કસ્વાવાળા આત્મસુખની લીલામાં સદાકાળ મગ્ન રહે છે. બાહ્ય દુઃખમાં તેવા પુરૂષે તમચા બનતા નથી. હવે સુખ દુઃખનું ઉપાધ્યાયજી સંક્ષેપમાં લક્ષણ
જણાવે છે.
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् एतदुक्तं समासेन, लक्षणं सुख दुःखयोः ॥ १॥
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
-
શ્રી પરમાત્મ તિ: ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैवार्यते नोपमेयं प्रियाश्लेषै, नापि तचन्दनद्रवैः ॥ २॥
પરવશ એવું સર્વ દુઃખ છે. અને આત્મવશ થવું સર્વસુખ છે. એમ સમાસથી સુખ દુઃખનું લક્ષણ જાણવું, સર્વ પ્રકારના પુગલના સ્કછે આમાથી પર છે. પુદગલ સ્કૉના પરવશમાં અર્થાત્ તેના સંબંધમાં અપણને મમતાથી રહેવું તે દુઃખ છે. અહેવ અને મમત્વપરિણામથી પુદગલ સ્કમાં સંબંધવાળા થવાથી તેને ત્રણ કાલમાં સુખ થયું નથી અને થવાનું નથી. અને પુદ્ગલસ્કંધ પરવશતાથી કેઈને ત્રણકાલમાં સત્ય સુખ થયું નથી. આત્મા અનાદિકાળથી રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ યેગે પુગલવશ થઈને અનંતગણુ દુઃખ પામ્યું. તે પણ હજી પરવશતાની બેડીને તેડતે નથી. જેટલી વિભાગવશા તેટલું પરવશપણું છે અને જે જે અંશે પરવશપણું તે તે અંશે દુઃખ છે, રાગદ્વેષરૂપ ભાવકર્મ અને અષ્ટકમરૂપ દ્રવ્યકર્મના વશમાં પડેલ જીવ વસ્તુતઃ પરવશજ છે, વ્યકર્મ ને ભાવકર્મના વશમાં પડેલા જીવ પિતાને સ્વતંત્ર અજ્ઞાનથી માને છે પણ વસ્તુતઃ તે પરવ. શજ છે, જે જીવે પરવશતાની બેમાં પડેલા છે. અને પોતાને ઉદ્ધતપણાથી સ્વતંત્ર માને છે તે જીવે આત્માનું અનંતું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. જે જે અંશે રાગદ્વેશને ઉપશમાદિભાવ થાય છે તે તે અંશે પરવશ પણું ટળે છે. અને તે તે અંશે પરવશપણું ટાળે છે. અને તે તે અંશે સ્વવશપણું પ્રકાશે છે, કર્મનાયેગે જીવ પરવશ થઈને આધિવ્યાધિ અને ઉપાધિનાં દુખે ભગવે છે, પણ જ્યારે આત્મા એમ વિચારે છે કે–જે હુ મેહ દશાને વારૂ તે સ્વવશ થાઉ, મારામાં મહદશા વારવાની શક્તિ છે. અનંત તીર્થંકરએ મહદશાને વારી સ્વતંત્રપણું મેળવ્યું છે. તેવી મારામાં શક્તિ છે. જેમ જેમ વિલાસથી હું આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કરું છું તેમ તેમ હું પરવશતાની બેને તેડું છું. પરવશતાની બે અજ્ઞાનથી મેં પ્રાપ્ત કરી છે અને તે પર
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી પરમાત્મ જ્યોતિ:
-
વશતાની બેડી જ્ઞાનથી હું તેડી નાખું છું. આત્મશક્તિથી શું નથી બનતું. “આત્મશક્તિની આગળ તે દેવતા પાણું ભરે, ” આત્મશક્તિની આગળ દેવતાઓ પણ પાણી ભરે છે. દેવતાઓ સંયમ આદરી શકતા નળી. મનુષ્ય સંયમ આદરી શકે છે. દેવતાઓ શપબ્રેણિ પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકે છે, દેવતાઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. દેવતાઓ દેવભવમાં મુક્તિ પામી શકતા નથી, મનુષ્ય મનુષ્યભવમાં મુક્તિ પામી શકે છે. મનુષ્ય જે ધારે તે કરી શકે છે. જ્યારે આમ છે ત્યારે આત્મશક્તિને ખીલવતાં પરવશપણું દુર જાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. આત્મા અજ્ઞાનગે બાવળીયાને બાઝેલા પુરૂષની પેઠે આચરણ કરે છે. એક પુરૂષ રાત્રીના સમયમાં વગડામાં ગયે. ત્યાં બાવળીયાનું હુંઠું દેખ્યું. તેને ભૂત માની લીધું. અને તેને ઝાલી રાખવા તેને બાઝી પડયે, અને બાઝીને બૂમ પાડવા લાગ્યો કે અરે લોકે દોડેરે દે, મને ભૂત પકડ છે. આસપાસના લેકે તેની બૂમ સાંભળી ભેળા થયા. પેલા મૂઢ પુરૂષને તેનું મૂઢપણું દેખીને કહેવા લાગ્યા કે અરે મૂઢ તે બાવળીયાને બાથ ભીડી છે. અને ફેગટ કેમ બૂમ પાડે છે. ત્યારે તે કહેવા લાગ્યું કે મને ભૂતે પકડે છે. તે માને છેડતું નથી, લેકે કહેવા લાગ્યા કે–તું જ તારા હાથ છેડતા નથી. એ દષ્ટાંતની પેઠે જીવ અનંત શકિતને સ્વામી છતાં પરવશપણું પિતે છેડતા નથી. પરવશપણું પિતે છે શકે તેમ છે. છતાં પિતે પરવશતામાં મુંઝાવાથી કરી સહજ સુખ પામી શકતો નથી. આત્મામાં અનંત સુખ છે પણ તે કર્મથી આરછાદિત થયું છે. જ્યારે કર્મરૂપ પરવશપણું ટળે છે. ત્યારે આત્મા સ્વવશ થઈને અનંત અનંત સુખ ભેગગે છે. સત્ય સ્વવશપણું ક્ષાયિકભાવે પરમાત્માને હોય છે. એવું સ્વવશ પણું સદાકાળ ઉપાસ્ય છે. આત્મા વીલ્લાસથી ધારે તે આવું સ્વવશપણું મેળવી શકે છે, માટે આત્મજ્ઞાનમાં મગ્ન થઈ એવું
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૪૯ સ્વવશપણું પ્રાપ્ત કરવું. જ્ઞાનમગ્નગિને જે સુખ ઉત્પન્ન થાય છે. તે વૈખરી વાણીથી કહેવાને કઈ શકિતમાનું થતું નથી. પ્રિયાના આશ્લેષ તથા તચંદન ઢથી પણ તે આત્મસુખ ઉપમેય નથી. આત્મજ્ઞાની શુદ્ધાપગને લક્ષી પ્રવૃત્તિ કરે છે. સવિ કલ્પ સમાધિથી નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરે છે તે સંબંધી કહે છે
તા. शुभोपयोग रूपोऽयं समाधिः सविकल्पकः शुद्धोपयोगरूपस्तु निर्विकल्प स्तदेकहा ॥ १ ॥ आद्यः सालमानो नाम, योगोऽनालम्बनः परः છાપાયા નામાવે, મુશિકિતનિમઃ || ૨ |.
શુભેપગરૂપ સમાધિને શાસ્ત્રકાર સવિકલ્પ સમાધિ કહે છે. અશુભ ઉપગને નાશ થતાં શુભપગ પ્રગટે છે. શુભ વસ્તુ સંબંધી જે ઉપગ તેને શુભેપગ કહે છે. શુભ વિચારવાળાને શુભેપગ હોય છે. પરવસ્તુના આલંબનથી મનમાં શુભપગ પ્રગટે છે. શુભપગ સમાધિ કરતાં નિર્વિકલ્પ સમાધિ અનંતગણું મોટી છે. પ્રથમ દરેક જીવને શુભગ સમાધિની પ્રાપ્તિ થાય છે. પશ્ચાત્ આત્મજ્ઞાનની પવદશાથી શુદ્ધ પગ સમાધિની પ્રાપ્તિ થાય છે. શુધ્ધ પગ સમાધિથી આત્માના અનંત. સુખને સાક્ષાત્ અનુભવ આવે છે. શુભપયોગ સાલંબન એગ છે. શુપયે નિરાલંબન સમાધિ છે. નિરાલંબન સમાધિની ખુમારીને જેણે અનુભવ કર્યો છે તેનું મન બાહ્ય પદાર્થોથી આકર્ષતું નથી. આત્માના ગુણ પર્યાયનું સ્વરૂપ વિચારતાં ચિત્તવૃત્તિને સ્વ સ્વરૂપમાં લય થાય છે. તે વખતે ધ્યાતા ધ્યેય અને યાયની ઐકયતા થાય છે ત્યારે પરવસ્તુના આલંબન વિનાની આત્મદ્રવ્યનાજ આલંબનવાળી સવિકલ્પ સમાધિ અનુત્તર શાશ્વત સુખને અનુભવ કરાવે છે. ત્યારે સિદ્ધનાં સુખનું તે શું કહેવું? સ્વદ્રવ્યના ગુણપર્યાયની વિચારણાના પ્રવાહમાં એકસરખી રમણતા થતાં નિર્વિકપ દશા
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી પરમાત્મ જ્યોતિઃ
વાળી સમાધિની ઉચ્ચ સ્થિતિ થતી જાય છે. તે સમયે આત્માને બાહ્ય વસ્તુમાં મારાપણાની બિલકુલ બુદ્ધિ હેતી નથી. તેમજ બાહ્ય જડ ક્રિયાઓમાં કરવા કારવવાપણાની બીલકુલ બુદ્ધિ રહેતી નથી બાહ્ય વસ્તુ દેખતાં પણ તેને આનંદ પ્રગટતું નથી. તેમજ બાહ્ય વસ્તુ ન દેખતાં પણ તેને આનંદ પ્રકટતું નથી. બાહા વસ્તુમાં ઈષ્ટપણુની વા અનીષ્ટપણાની બુદ્ધિ રહેતી નથી. બાહ્ય વસ્તુને પ્રારબ્ધયેગે સંગ છતાં પણ તે નિસંગી હોય છે. નિર્વિકલ્પદશાની સમાધિવાળા મુનિરાજની ચિત્તવૃત્તિમાં ઈનિષ્ટપણું હોતું નથી. અર્થાત્ તેમને કેઈ જડ વસ્તુ ઈષ્ટ અને અનીષ્ટ છે એમ લાગતું નથી. તેથી તે સ્વરૂપમાં રમણતા કરીને પરમ સમતારૂપ અમૃતને આસ્વાદ કરે છે. તેવી અધ્યાત્મદશાની ખુમારીમાં મુનિરાજને સંસાર સ્વમ સમાન લાગે છે. બાહ્ય જડ વસ્તુઓને જાણતાં તેઓશ્રી બાહ્ય ઈષ્ટ ના અનીષ્ટ વસ્તુઓમાં પ્રશસ્ત કષાય વા અપ્રસ્ત કષાયથી પરિણમતા નથી. શુદ્ધ પગ સમાધિવાળા મુનિરા. જને સ્વગુણ પર્યાયમાં ઉપયોગ રહેવાથી તેઓશ્રી રાગદ્વેષથી લેપાતા નથી. વળી શુદ્ધપગ સમાધિવાળા મુનિરાજ એક પર માણના વર્ણગધ રસપર્શને વિચાર કરતાં તેમાં ચિત્તવૃત્તિને લય કરે છે. શુદ્ધ પગ સમાધિવાળા મુનિરાજ સ્વવસ્તુને જાણતાં જેમ લેવાતા નથી. તેમ પરવસ્તુના ગુણપાય જાણતાં લેપાતા નથી. કારણ કે તેઓને હેય ફેય અને ઉપાદેયને સત્ય વિવેક થયે હેય છે. તેથી પરવસ્તુમાં હેયપણું ભાસતાં તેમાં રાગદ્વેષથી લેપાતા નથી. બાહ્ય સાંસારિક વસ્તુઓની પ્રવૃત્તિ જાળ એવા મુનિરાજને પારધીની જાળસમાન ભાસે છે. સ્વરૂપનું જ્ઞાન અને તેમાં રમણતા થતાં જરા માત્ર પણ બાહાદશા તેમને નડતી નથી. સર્પની દાઢાએ તેડી નાંખતાં સર્પ કરડવાથી ઝેર ચડતું નથી, પશ્ચાત્ દાઢા રહિત સર્પને ગમે તેટલું દુધપાન કરાવે તે પણ તે દુગ્ધ ઝેરરૂપ પરિ. શુમતું નથી, તેમ શુદ્ધ પગ સમાધિવાળાને રાગદ્વેષને તરતમ ગે નાશ થવાથી તે પુરવસ્તુમાં પરિણમત નથી. ચેસઠ ઈન્દ્રને
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧પ૧ ત્રણ કાલનાં સુખ ભેગાં કરીએ તો પણ નિર્વિકલ્પ સમાધિના એક બિંદુને પણ પહોંચી શકે નહીં, જ્યારે આવી આત્મજ્ઞાન ધ્યાનની ઉચ્ચદશાને પ્રાપ્ત કરે ત્યારે ઈન્દ્રાદિકનાં સુખ ઉપર બીલ કુલ રૂચિ રહે નહીં એમ બનવું સ્વાભાવિક છે. સવિકલ્પ સમાધિ પામીને ભવ્ય જીવો નિર્વિકલ્પ સમાધિ ગુણ સ્થાનકની ગ્યતાને પ્રાપ્ત કરે છે. જે ભવ્ય દ્રવ્યગુણ પર્યયનું વિશેષતઃ જ્ઞાન મેળવી તેમાં એકાગ્ર ચિત્તવૃત્તિથી રમણતા કરે છે. તે અનુક્રમે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ સમાધિને પામે છે, વસ્તુગત્યા વિચારતાં માલુમ પડે છે કે–પિતાના અનન્તગુણ પર્યાયસહિત ત્રણ કાલમાં “આત્મા છે. આત્મદ્રવ્ય વિના બાકીના દ્રવ્યના ગુણપર્યાય છે તે આત્માના નથી પરવસ્તુ તે આત્માની નથી. પરવસ્તુમાં પરિણમવું તે આ ત્માને ધર્મ નથી. આત્માને અનંતધર્મ સત્તામાં છે. આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર, સુખ વીર્ય આદિ અનંતગુણને ભેગ આત્માને ઘટે છે. શુદ્ધ નિશ્ચયનયથી વિચારતાં આત્મા પરદ્રવ્યને કતી ભક્તા નથી. જ્યારે વસ્તુસ્થિતિ એવી છે ત્યારે પુગલભાવનું કર્તતાપણું આત્મામાં આપવું તે યંગ્ય નથી. પરવસ્તુમાં કર્તા તાપણાની બુદ્ધિથી આત્મા પોતાનું કર્તકતાપણું મૂલ્ય અને તેથી ભવમાં દુઃખી થયે. જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે પુગલ વસ્તુને કર્તકતાપણને ઉપચાર આત્મા પિતાનામાં માનતે નથી. ત્યારે તે સ્વરૂપમાં લીન થાય છે અને નિર્વિકલ્પ સમાધિને પામે છે. છાયાને દર્પણના અભાવે મુખ વિશ્રાત સટશ અનાલંબન સમાધિયેગ પામીને ભવ્યાત્મા અનંત કમૅરાશિને ખપાવે છે. શાસ્ત્રમાં અનેકાંતનય પ્રરૂપિત અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરી ભવ્યાત્મા શાસ્ત્ર દષ્ટિદ્વારા ધ્યાન કરીને જ પોતાનું સ્વરૂપ પતે ભગવે છે, તે સંબંધી કહે છે.
માધાપચાવિ બ્રહ્મબ્રહ્મ શાસંદશ મુનિ स्वसंवेद्यपरं ब्रह्मा, नुभवैरधिगच्छति ॥१॥
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
શ્રી પરમાત્મ તિઃ સંપૂર્ણ શબ્દ બ્રહ્મને જાણ મુનિરાજ શાસ્ત્રદષ્ટિથી સ્વ એટલે પોતાની મેળવે જાણવા એવું પરબ્રહ્મ અનુભવથી જાણે છે. શબ્દબ્રહ્મનું જ્ઞાન કરીને પરબ્રહ્મને અનુભવથી સાક્ષાત્કાર કરવું જોઈએ. પરંબ્રહ્મને સાક્ષાત્ અનુભવ કરવા માટે અધ્યાત્મ શાસ્ત્રરૂપ શબ્દબ્રહ્મને સદગુરૂગમથી જાણવું જોઈએ. શબ્દ બ્રહ્મ થી પરમબ્રહ્મ જણાય છે. પરમબ્રહ્મને ભેગ અનુભવથી થાય છે. માટે સદાકાળ આત્મધ્યાનમાં રમણતા કરવી. પોતાનું સ્વરૂપ પોતાના જ્ઞાનથી જણાય એમાં અન્યની કશી જરૂર નથી. પિતાના સ્વરૂપને સાક્ષાત્કાર અનુભવ જ્ઞાનથી થાય છે. માટે પ્રથમ શાસ્ત્ર જ્ઞાન દ્વારા અન્તરમાં ઉતરવું જોઈએ, આત્મસ્વભાવ રમણતા તેજ “સ્વસમય સ્થિતિ છે એમ ઉપાધ્યાય જણાવે છે. અધ્યાત્મ પનિષદમાં.
વા. ये पर्यायेषु निरता स्तेह्यन्य समय स्थिताः आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥१॥
જે પર્યમાં આસકત છે તે પરસમયસ્થિતિવંત છે, જે ભબે આત્મ સ્વભાવમાં રમણતા કરનારા છે તે સમય સ્થિતિ વાળા જાણવા, તે સંબંધી શ્રી આનંદઘનજી પણ કહે છે કે
अरनाथ स्तवनम्. धर्म परम अरनाथनो, किम जाणु भगवंतरे। स्व पर समय समजाविये, माहिमावंत महंतरे. धर्म. १ शुद्धातम अनुभव सदा, स्त्र समय एह विलासरे परवडी छांयडी जेह पडे, ते पर समय निवासरे. धर्म. २ तारा नक्षत्र ग्रह चंदनी, ज्योति दिनेश मझाररे दर्शन ज्ञान चरण थकी, शक्ति निजातम धाररे. धर्म, ३ भारी पीलो चीकणो, कनक अनेक तरंगरे; पर्यायदृष्टिः न दीजीए, एकज कनक अभंगरे. धर्म. ४
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૫૩ ~~-~-~
-
~-
दर्शन ज्ञान चरणथकी, अलख स्वरूप अनेकरे। निर्विकल्प रस पीजीयें, शुद्ध निरंजन एकरे. धर्म. ५ परमारथ पंथ जे कहे, ते रंजे एकतंतरे व्यवहारे लख जे रहे, तेहना भेद अनन्तरे. धर्म. ६ व्यवहारे लखे दोहिला, कांइ न आवे हाथरे शुद्धनय थापना सेवतां, नवी रहे दुविधा साथरे. धर्म. ७ एक पखी लखी प्रीतडी, तुम साथे जगनाथरे; कृपा करीने राखजो, चरणतले ग्रही हाथरे धर्म. ८ चक्री धरम तीरथतणो, तीरथ फल ततसार तीरथ सेवे ते लहे, आनन्दघन निर्धाररे. ઘર્ષ. ૧
શ્રી અઢારમા અરનાથ ભગવાનને ધર્મ ઉત્કૃષ્ટ છે. તે શી રીતે જાણું? હે ભગવાન સ્વસમય અને પરસમયથી સમજાવશે. કારણ કે આપ મહિમાવંત કેવલજ્ઞાની છે. કેવલજ્ઞાનથી આપ સર્વ પદાર્થને એક સમયમાં જાણે છે, માટે મારા પ્રશ્નનું સમાધાન કરશે. શ્રી અરનાથ પ્રભુ સાક્ષાત્ જાણે ઉત્તર આપતા હોય તેમ સ્તવનમાં આનંદઘનજી પરમધદ્વારા સમાધાન કરે છે.
શુદ્ધાત્મવરૂપનો અનુભવ સદા કર તે “સ્વસમય” છે. મિથ્યાત્વ રાગદ્વેષના ઉપશમાદિ ભાવે સ્વ સ્વરૂપને અનુભવ થાય છે. મન વાણી કાયાથી “આત્મ સ્વરૂપ” ભિન્ન છે. તથા જ્ઞાનાવરણીયાદિ અષ્ટપ્રકારના કર્મથી અસંખ્ય પ્રદેશી આત્મા ભિન્ન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીયે, સુખ આદિ અનંતગુણથી આત્મા સદાકાળ શોભે છે. પરપુગલવસ્તુથી આત્મા ભિન્ન છે. આત્મા માં જ સચ્ચિદાનન્દપણું રહ્યું છે. આત્માનું કર્મ રહિત શુદ્ધ સ્વરૂપ તેને જે અનુભવ તેને “શુદ્ધાત્માનુભાવ” કહે છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું. શુદ્ધ સ્વરૂપના ઉપયોગી રહેવું. શુદ્ધાત્મ સ્વરૂપ વિના અન્ય સ્વરૂપ પિતાનું નથી એમ જે નિશ્ચય તેને શાસ્ત્રકાર “સ્વસમય” કહે છે. આ “સ્વસમય” ચારિત્રની અપેક્ષાએ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી પરમાત્મ તિઃ
જાણ. અને પરસમય પણ આત્મસ્વભાવ રમણતા વિનાની અપેક્ષાએ જાણવે. તેમજ જિનદર્શનની અપેક્ષાએ “સ્વ સમય” છે અને “એકાન્તમત” ની અપેક્ષાએ “પરસમય છે. અત્ર શુદ્ધાત્મ સ્વરૂપ રમણતારૂપ : સ્વ સમય’ માં રમતા કરવાથી અનંત ભવનાં કર્મ નાશ પામે છે. અને આત્મા તે પરમાત્મા થાય છે. આત્મ સ્વરૂપમાં રમણતા કરતાં જે સ્થિતિ થાય છે તે બતાવે છે.
en. योगात् प्रदेशबन्धः स्थितिबंधो भवति तु कषायात् ; दर्शन बोध चरित्रं, न योगरूपं न कषायरूपंच. ॥१॥
મન વસન અને કાયાના વ્યાપારથી પ્રદેશબંધ તથા પ્રકૃતિ બંધ પડે છે, અને કષાયથી સ્થિતિબંધ તથા રસબંધ પડે છે. પણ સમ્યક્ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે તે ગરૂપ પણ નથી તેમ કષાયરૂપ પણ નથી. શુદ્ધાત્મ રમણતાથી પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ તથા સ્થિતિબંધ તથા રસબંધને નાશ થાય છે. શુદ્ધા ત્મ રમણતાથી ચોગની ચંચળતા ટળે છે. તેમજ કષાયને પણ નાશ થાય છે. દ્રવ્યક્ષેત્ર કાલભાવથી આત્મ સ્વરૂપ સમજી તેમાં રમણુતા કરવી. દ્રવ્યાદિકનાં લક્ષણ કહે છે
दव्वं गुण समुदाओ, खित्तं ओगाहवणाकालो; गुण पज्जाय पवत्ती, भावो निअ वथ्थु धम्मो सो.॥१॥
ગુણને સમુદાય તે દ્રવ્ય જાણવું. અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્ર જાણવું. ગુણપર્યાયની પ્રવૃત્તિ તે કાલ જાણુ, તથા વસ્તુ ધર્મ અનંત પિતાને છે તે ભાવ જાણ. આવી રીતે વ્યક્ષેત્ર કાલ ભાવથી આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારતે છતે આત્મા સ્વ સ્વરૂપ માં લીન થાય છે. આવી શુદ્ધ રમણતારૂપ સ્વ સમયને ભેગી તેમ ભેગી આત્મા અનંત સુખને અનુભવ કરે છે. સ્યાદ્વાદનાયકથીત શુદ્ધાત્મ સ્વરૂપને ભેગી છમસ્થાવસ્થામાં આત્મા શ્રુતજ્ઞાનયેગે
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: થાય છે. શુદ્ધાત્મ સ્વરૂપથી ભિન્ન અશુદ્ધપણું તે આત્માને ધર્મ નથી. અર્થાત્ સ્વ સમય નથી. તેમજ જે દર્શનમાં અશુદ્ધાત્મ સ્વરૂપથી ભિન્ન શુદ્ધાત્મ સ્વરૂપનું અનેકાંતરીત્યા વર્ણન નથી. તેને સાતનય પૂર્વક યથાર્થ વિસ્તાર નથી એ એકાંતમત મિથ્યાત્વ રૂપ છે તે પરસમય જાણ. ત્રણ ત્રેસઠ પાખંડીઓના મત તે પર સમય છે. કારણ કે તેથી શુદ્ધાત્મ સ્વરૂપ યથાર્થ જાણું શકાતું નથી તેથી શુદ્ધાત્મ સ્વરૂપમાં શુદ્ધ રમણતા થતી નથી– જે પરવાદી એકેકનયના આગ્રહી છે તેમાં જૈનદર્શનના અનેક નય છે તેમાંથી એક નયની એકાંતે છાયા પડે છે, અર્થાત્ ભાસ થાય છે પણ તે “પરસમય છે, કારણ કે એકાંત તે મિથ્યાત્વ છે. માટે અનેકાંત જ્ઞાનદર્શન ચારિત્રની આરાધનામાં લયલીન થતું તે શુદ્ધાત્મ સ્વરૂપ છે. એવું શુદ્ધાત્મ સ્વરૂપ તે “સ્વસમય” છે. સ્યાદ્વાદ સિદ્ધાંત હેય સેય અને ઉપાદેય પૂર્વક આત્માનું સમ્યક્ સ્વરૂપ દર્શાવે છે માટે તે સ્વ સમય છે. અન્ય દર્શનમાં પરસ્પર સાપેક્ષતા નથી. સમ્યક્ ચેતનજ્ઞાન થયા બાદ શુદ્ધાત્મ સ્વરૂપની ચારિત્ર વડે પ્રાપ્તિ થાય છે, માટે શુદ્ધાત્મ સ્વરૂપમાં રમણતા કરવી તે “સ્વ સમય ” ની સદાકાલ સેવના કરવી. તેમાં લયલીન થવું તેથી અપૂર્વ શાંતિ અનંત છને થઈ વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે.
આનંદઘનજી કહે છે કે–તારાઓ, ગ્રહ નક્ષત્ર અને ચંદ્રની જેતિ સૂર્યની તિમાં સમાઈ જાય છે. સૂર્યના પ્રકાશમાં તારાદિકને પ્રકાશ સમાઈ જાય છે. તથા જ્ઞાનદર્શન ચારિ. ત્રની શક્તિ ગુણની અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે તે પણ શુદ્ધાત્મ સ્વરૂપમાં સમાઈ જાય છે. ત્રણ ગુણની શક્તિને આધાર અસંખ્યપ્રદેશી આત્મા છે. એકેક આત્માના પ્રદેશે અનંતજ્ઞાન દર્શન ચારિત્ર ગુણાદિ છે. સર્વ ગુણે પોત પોતાનું ભિન્ન ભિન્ન કાર્ય કરે છે પણ અનંત ગુણે આત્મામાં જ સમાઈ રહેલા છે. આત્માથી ભિન્ન જડમાં આત્માના ગુણે સમાતા નથી. પોતાના
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદે.
શ્રી પરમાત્મ જ્યોતિ:
~ આત્માના અનંતજ્ઞાનાદિક ગુણે આત્મારૂપ આધારને છેડી અન્યમાં કઈ કાલે સમાતા નથી. માટે આનંદઘનજી સ્વસમયનું સ્વરૂપ દશાવતા છતા કહે છે કે, આત્માના જ્ઞાનાદિ ગુણે આત્માના અસંખ્યાત પ્રદેશમાં છે માટે ત્યાં રમણતા કરવી જોઈએ.
- આત્માના જ્ઞાનાદિક ગુણોની શક્તિ છે તે અસંખ્ય પ્રદેશથી ભિન્ન નથી. જ્ઞાનાવરણીય કર્મના નાશથી જ્ઞાનગુણ પ્રગટે છે. દર્શના વરણીય કર્મના નાશથી દર્શનગુણ પ્રગટે છે, મોહનીય કર્મના નાશથી ચારિત્ર ગુણ પ્રગટે છે. વીતરાય કર્મના નાશથી અનંત વીર્ય પ્રગટે છે. જ્ઞાનાદિક ગુણોની પોતપોતાની પ્રવૃત્તિને તે ગુણેની શક્તિ કહેવાય છે. સર્વગુણેની શક્તિ આત્માના અસંખ્ય પ્રદેશરૂપ આધારમાં સમાય છે. આત્માના ગુણ અને પર્યાય આત્મામાં સમાય છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થતાં ક્ષપશમભાવે જ્ઞાન પ્રકાશે છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષાયિક ભાવ થતાં ક્ષાયિક ભાવે સાદિ અનંતમા ભંગે જ્ઞાન પ્રકાશે છે. તેમજ દર્શનાવરણીય કર્મને ક્ષયપશમ થતાં પશમ ભાવે દર્શન પ્રકાશે છે. અને ક્ષાયિકભાવ થતાં ક્ષાયિકભાવે પ્રકાશે છે. મોહનીય કર્મનો ઉપશમ ભાવ થાય છે. ક્ષાપશમ ભાવ થાય છે અને ક્ષાયિક ભાવ થાય છે. અંતરાય કર્મને પશમ અને ક્ષાયિક ભાવ થાય છે. શાનદર્શન ચારિત્ર વીર્ય ક્ષાયિક ભાવે થતાં આત્મા પરમાત્મારૂપ થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં સર્વ ગુણે પિત પિતાનું ભિન્ન ભિન્ન કાર્ય કરતા છતા પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અભિન્ન પણે રહ્યા છે. સર્વ ગુણની શક્તિ આત્મામાં સમાય છે. માટે પરપુદ્ગલ વસ્તુની રમણતાને ત્યાગ કરીને શુદ્ધાત્મગુણ રમણતામાં લયલીન થવું તે ચારિત્રની અપેક્ષાએ “સ્વ સમય” જાણ. પોતાના ગુણે પિતાનામાં છે. જ્યારે ત્યારે પણ શુદ્ધાત્મ રમણતાથી અનંત ગુણો પ્રગટ થશે. જ્યારે ત્યારે પણ શુદ્ધાત્મ રમણતાથી અનંત સુખ પ્રગટશે, શુદ્ધાત્મ રમણતાજ આત્માને ધર્મ છે. અને અશુદ્ધ
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૫૭
રમણતા અધર્મ છે. શુદ્ધાત્મ રમણતા અમૃત સમાન છે. અને અશુદ્ધાત્મ રમણતા વિષ સમાન છે. શુદ્ધાત્મ રમણતા મેક્ષની કુંચી છે. અને અશુદ્ધાત્મ રમણતા ચતુર્ગતિનું દ્વાર છે. આત્માના જ્ઞાનાદિક ગુણ આત્મામાં સમાય છે. માટે આત્મહષ્ટિથી આત્માના ગુણે આત્મામાં શોધવા, જેમ તારાદિકની તિ સૂર્યની જેતિમાં સમાઈ જાય છે, તેમ આત્માના ઉપશમાદિ ગુણ શક્તિ ક્ષાયિક ગુણોમાં સમાય છે, આત્માના ગુણની શકિત ક્ષાયિક ભાવે થતાં અન્યમાં પરિણમતી નથી. ક્ષાયિકભાવે સર્વ ગુણે પ્રગટ થતાં સિદ્ધ બુદ્ધ પરમાત્મારૂપે આત્મા બને છે. પુગર્લભાવથી દૂર રહીને આત્મ સ્વભાવમાં રમણતા કરવી તે જ પોતાના સ્વરૂપમાં સમાવાનું જાણવું. અને તેજ “ સ્વ સમય જાણુ. ગુરૂપણું, પીતવર્ણ, સ્નેહત્વ ઈત્યાદિ સુવર્ણના અનેક પર્યાય છે. અને તેથી સુવર્ણના અનેક ભેદ પડે છે. એ સર્વ પર્યાયાર્થિકનયની દ્રષ્ટિના ભેદ છે. પણ દ્રવ્યાર્થિકનની દ્રષ્ટિથી જોતાં સુવર્ણ એકરૂપ છે. તેમજ વ્યવહારનયથી જોતાં ઇન્દ્રિયેની અપેક્ષાએ ગતિની અપેક્ષાએ તથા ગુણગણની અપેક્ષાએ તથા જ્ઞાનદર્શન ચારિત્રની અપેક્ષાએ પર્યાયદષ્ટિથી અનેક ભેદ પડે છે. પણ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિની જોતાં જીવતત્ત્વ એકરૂપ જણાય છે. તેમાં ભેદ પડતું નથી. પર્યાયાર્થિકનય દષ્ટિથી આત્માનું અશુદ્ધરૂપ પરિહરીને શુદ્ધસ્વરૂપ અંગીકાર કરવું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઈત્યાદિ આત્માના અનંત ગુણ છે, તે ગુણોને પરસ્પર ભેદ પાડવે તે વ્યવહારનય અપેક્ષાએ જાણ. શુદ્ધાત્મ સ્વરૂપમાં રાગદ્વેષ રહી તરમતા કરવી તેને નિર્વિકપ રસ કહે છે. શુદ્ધ નિરંજન એક આત્મ સ્વરૂપમાં રમણતા કરવી તે જ નિર્વિકલ્પ રસ છે. તેને પરમપ્રેમથી પીતાં આત્મસુખની ખુમારી પ્રગટે છે. સુપયોગ સવિકલ્પક છે. અત્રે નિશ્ચયનયથી આત્માનું વર્ણન છે. તેથી શુભેપગમાં નહિ રમતાં શુધ્ધ પગમાં રમણતા કરવી તે જ પરમઆદેય માર્ગ છે. જ્ઞાનાદિક ગુણથી અભિન્ન શુદ્ધાત્મ સ્વરૂપમાં
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી પરમાત્મ જ્યોતિ: લયલીન થવું. શુધ્ધ પગ કાર્ય છે. કારણ સેવીને કાર્ય ઉત્પન્ન કરવું. નિર્વિકલ્પ અનુભવામૃતરસ પીતાં ભવ્ય જીવ અપૂર્વ સુખને ભક્તા બને છે. આત્મસ્વરૂપ સત્તાએ સર્વ જીવેનું એક સરખું છે, અભેદવૃત્તિથી ધ્યાન ધરી આત્મસુખ પ્રાપ્તિ કરવું. વિકલ્પ દશાના અનેક ભેદ છે, તેનું પૂર્ણ સ્વરૂપ શાસ્ત્રાધારે ગુરૂગમથી ધારીને નિર્વિકપ રસ પીવું જોઈએ. પરપુગલની ઈહટાળીને આત્મસન્મુખ ચેતના કરી આત્માના ગુણપર્યાય વિચારવા, આત્મતત્વમાં જ ધર્મ છે સુખ છે. અને તેજ આદેય છે એમ પરમાર્થપંથ જણાવે છે.
૬. પરમાર્થ પન્થ જે કહે છે તે સર્વ ને એક મેક્ષ માર્ગમાં ખરી રીતે જોતાં સ્થાપી શકે છે, અને એવી પરમાર્થ જીન વાણીના ઉપદેશથી અન્ય જીને ઉપદેશક સત્ય આનંદ આપી શકે છે. નિશ્ચયનયથી શુદ્ધાત્મસ્વરૂપમાં ભેદ નથી નિશ્ચયનયથી જોતાં સર્વ આત્માઓનું એક સરખું રૂપ છે. જરા માત્ર પણ ભેદ નથી. વ્યવહારનયથી જોતાં નિમિત્તે કારણેના અનેક ભેદને લીધે પરમાર્થપન્થના અનંતભેદ વિકલ્પની અપેક્ષાએ છે. વિકલ્પદશામાં ભેદ પડે છે. નિર્વિકલ્પ દશામાં ભેદ પડતું નથી. ગુમવ્યવહાર, પશુમવ્યવહાર, ગુવાર, શુદ્ભવ્યવાર, उपचरितव्यवहार, अनुपचरित व्यवहार,
ઈત્યાદિ વ્યવહારનયના ઘણું ભેદ છે. સાધનની અપેક્ષાએ તથા વસ્તુ ધર્મની વહેચણની અપેક્ષાએ વ્યવહારનયના ઘણા ભેદ પડે છે. વ્યવહારનયથી બાહ્ય સંયમ આદરી નિશ્ચયનયથી શુદ્ધાતમસ્વરૂપમાં રમણતા કરવી, વ્યવહાર સાધનગણી સાધ્યલક્ષ્ય શુદ્ધાત્મ સ્વરૂપ ધારવું.
૭ શુદ્ધનિશ્ચયકથીત આત્મસ્વરૂપધ્યાનજ્ઞાન વિના એકલા વ્યવહારને જ અગ્ર ગણ્ય ગણવામાં આવે તે નિશ્ચયનયથી જે
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નૈતિ:
૧૫૯
સ્વરૂપ કહેવાય છે તે વ્યવહારવાદી એકાંતે પામી શકે નહિ, વ્યવહારના રસિયા વ્યવહારનેજ ધર્મમાની આત્મલક્ષ્ય ન ધારે તા તેમના હાથમાં આત્મસ્વરૂપ પ્રાપ્તિ આવી શકે નહિ. વ્યવહારનય સાધન છે. તેમાં અનેક ભેદ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ શબ્દાદિક નયમાં છે, પણ જે જીવા વ્યવહારના એકાંતે રસીયા થઈ અધ્યા મજ્ઞાનનું ઉત્થાપન કરે છે. તેઓ અનેકાંતશૈલીના અજ્ઞ સમ જવા, વ્યવહાર ચઢવાના માર્ગ છે, નિશ્ચયઆત્મતત્ત્વષ્ટિ હૃદયમાં ધારણ કરી વ્યવહારે વર્તવું જોઇએ. એકલા વ્યવહારથી માક્ષ સુખ મળતુ નથી.
જે જીવા સાતનયજ્ઞાન પૂર્વક આત્મતત્ત્વ જાણવા પ્રયત્ન કરતા નથી. અને બાહ્ય ક્રિયામાં એકાંતે ધર્મ ગણીને નાચીમાચી રહે છે. તેવા જીવાના હાથમાં કંઈ આવતું નથી. કારણ કે તેવા જીવાના અન્તવૃત્તિ થતી નથી. અને બાહ્ય ક્રિયાભેદ્યમાં એકાંતે ખૂંચીને એક બીજાની નિંદામાં પ્રવૃત્તિ કરે છે. કારણકે માદ્યદ્ધિચાનું અજીરણ એ નિંદા છે, પણ જો અધ્યાત્મ શાસ્ત્ર તરફ લક્ષ જાય તા અધ્યાત્મજ્ઞાન હળવે હળવે થાય અને તેથી જડ વસ્તુથી ભિન્ન નયનિક્ષેપપૂર્વક આત્મતત્ત્વ જણાય. અને તેથી અહંમમતાની અશુદ્ધ પરિતિ ટળે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉતરે. અને તેથી જે જે અંશે દ્રવ્યક્ષેત્ર કાલભાવથી પાતાના શુદ્ધ સ્વરૂ૫માં ઉતર્યા. તે તે અંશે પરભાવથી દૂર થયા સમજવા; વ્યવહાર દૃષ્ટિથી એકાંતે લાભ થતા નથી. ગાડરીયા પ્રવાહણી પેઠે ખાદ્ય ક્રિયાની ધામધૂમમાં પડી આત્મતત્ત્વપ્રતિ જે વો લક્ષ આપતા નથી. તેમના હસ્તમાં કશું આવતું નથી. કહ્યું છે કે
ज्ञानदर्शन चरणगुणविना, जे करावे कूलाचाररे; लूंटी तेणे जग देखतां क्या करे लोक पोकाररे.
"
જે જીવા જ્ઞાનદર્શન ચારિત્ર વિના કૂળાચાર કરાવે છે. તેવા જીવાએ સેવાની રૂઢિ જગા દેખતાં ખરા બપોરે તૂટી, લાકે હવે ક્યાં જઈને પ્રકાર કરે સારાંશ કે ગાડરીયા પ્રવાહપ
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી પરમાત્મ ચૈાતિઃ
અશુભ અને અશુદ્ધ વ્યવહારમાંથી નિવૃત્તિ કરી શુદ્ધ વ્યવહાર જે આચરણરૂપ છે તેનેા અંગીકાર કરવા જોઇએ. અને શુદ્ધ નિશ્ચયકથીત શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. અને તેવા પ્રકારની યથાયેાગ્ય થવાને જોઈ દેશના દેવી જોઇએ, પરસ્પર નચેની સાપેક્ષતા ન ટળે એમ જિનવાણીને ઉપદેશ દેવા જોઇએ વ્યવહારમાં વ્યવહારની મુખ્યતા અને નિશ્ચયમાં નિશ્ચયની મુખ્યતા ધારવી જોઇએ. પણ ક્રિયાના ડંખર રૂપ એકલા ઉપચાગ શૂન્ય વ્યવહાર આત્માનુ હિત સાધી શકતા નથી. માટે શુદ્ઘનયથી માનેલી આત્માના અસંખ્યાત પ્રદેશ અને પ્રતિપ્રદેશે રહેલા અનંત ગુણપયાય તેની વ્યક્તિરૂપ જે સ્થાપના તેને સેવતાં રાગદ્વેષને તાપ રહે નહિ. શુદ્ઘનિશ્ચયનયનુ' સ્વરૂપ ધારીને તેથી આત્માના ગુણપયાયનુ· સેવન કરવામાં આવે તે જન્મજરા મૃત્યુનાં દુઃખ ટળે. અને આત્મા સમયે સમયે અનંત સુખને ભોક્તા થાય. શુદ્ઘનયસ્થાપનાની સેવના એ નિશ્ચયનયની વાત છે. પણ તેથી વ્યવહારનય કથીત જિન પ્રતિમા વિગેરેનુ ખંડન થતું નથી. કારણ કે પરસ્પર નયાની સાપેક્ષા છે. શ્રી સુવિધિના થના સ્તવનમાં વ્યવહારનયથી જિન પ્રતિમાની સેવાપૂજા સૂત્રની સાક્ષીએથી આનંદઘનજીએ દર્શાવી છે. માટે વીતરાગ વચનમાં જરા માત્ર શંકા કરવી નહીં. આત્માના અસંખ્યાત પ્રદેશેામાં અનંત સુખ છે. ચિત્તવૃત્તિ અસંખ્યાત પ્રદેશેશમાં રમાવ્યાથી અનંતકર્મની નિર્જરા થાય છે અને તે તે અંશે જ્ઞાનદર્શન ચારિત્રગુણા પ્રગઢ થતા જાય છે. અનંતગુણ પર્યાયને આધાર આત્માના અસંખ્ય પ્રદેશ છે, અને વસ્તુ ધર્મપણ અસંખ્ય પ્રદેશરૂપ આધારમાં રહે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ત્રણ કાલમાં નાશ પામતા નથી. આત્માના એકેકપ્રદેશે અનતવીર્ય છે. આત્માના પ્રદેશમાંથી અનંતજ્ઞાન પ્રગટે છે. આત્માવિના જડ વસ્તુ છે તે આત્માની નથીતથા જડ વસ્તુઓમાં ત્રણકાલમાં સુખ ગુણ રહ્યા નથી. આત્માની ધારણા કરવી આત્માનુ ધ્યાન ધરવું, આત્માની સત્ય
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નિ: સમાધિ વરવી. જે જે ક્ષણે આત્માના સ્વરૂપમાં લયલીન થવાય છે તે તે ક્ષણે અનંત સુખ ગુણને કંઈક જ્ઞાનિ પુરૂષને અનુભવ થાય છે. સર્વ જડવતુથી ભિન્ન આત્મતત્તવને જ્ઞાન થકી જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે તેને “સમ્યક્ત્વ” પ્રગટે છે. અને તેને ચારિત્ર પ્રગટે છે. અનંત શક્તિને સ્વામી આત્મા વાચક તથા લેખકના શરીરમાં વિરાજે છે. શોભે છે. માટે બાહ્યમાં કંઈ આત્માનું નથી એમ પૂર્ણ નિશ્ચય કરી અન્તરમાં ઉતરી આત્મ વરૂપને વિચાર કરે. આત્મામાં અનંત લક્ષમી છે, આત્માની સત્ય લક્ષ્મી પોતાનામાં છે.
वाहिर भटके जीवडा शुं करीले घटमां खोजरे, रत्न अमूल्य मांहि भरियां, देखंतां सुख मोजरे. भजन. अलख अरूपी आतमानी, झळके रूडी ज्योतरे; ज्ञान गुण ते जीवनो छे, करे सपर उद्योतरे. भजन. २
આત્માની અનંતિ રૂદ્ધિ આત્મામાં જ છે. માટે અરનાથ પરમાત્માએ પણ પોતાનામાંથી જ અનંત લક્ષમી સાદિ અનંતમા ભાંગે ઉત્પન્ન કરી છે. એવી રૂદ્ધિ આ દેહમાં રહેલા આત્મામાં છે, આત્મા પરમાત્મા થાય તેવી પ્રીતિ આત્મા ધારણ કરે તે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે તે સંબંધી કહે છે.
૮ ભગવાન શુદ્ધસ્વરૂપી છે, અને નિશ્ચયથી હું પણ શુદ્ધ સ્વરૂપી છું. પરંતુ પરમાત્મા નિરાગી છે અને હું તે રાગી છું. માટે નિરાગીની સાથે મારાથી શી રીતે પ્રીતિ થાય? પણ આ પના ઉપર થતી એવી પ્રીતિ અનેક સગુણોને પ્રગટાવે છે. મારી તમારા ઉપર પ્રીતડી છે, તે એક પખી છે. તે પણ આપના ઉપર કરેલી પ્રીતિથી આપના અનંત ગુણોને પ્રાપ્ત કરવા રૂચિ થાય છે, આપના સમાન મારૂ સ્વરૂપ છે તેને પ્રગટાવવા રૂચિ થાય છે, આપના ઉપર થએલી પ્રીતિથી જગમાં રહેલા જડ પદાર્થો ઉપર જે પ્રીતિ પ્રથમ હતી તેને નાશ થાય છે, આપના ૨૧
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી પરમાત્મ જ્યંતિ:
ઉપર કરેલી પ્રીતિ અનુક્રમે પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવાવાળી છે. માટે તે પ્રશસ્ય પ્રીતિ જાણવી. આપ સ્હાના સ્વામી છે. અને હું આપના સેવક છું. માટે સેવક ઉપર કૃપા કરીને હસ્ત ગ્રહી આપના ચરણકમલમાં રાખશે. આપશ્રીએ પ્રરૂપેલું અને આપનામાં પ્રગટેલું ચારિત્ર અદ્ભૂત છે. માટે તે ચારિત્રમાં મને અનુક્રમે સ્થિર કરશે, હું સેવક છું અને આપ સ્વામી છે. તેથી આપના ઉપર વસ્તુ ધર્મ સમાનતાથી પ્રેમ થાય તે પ્રેમ મને ઉચ્ચકોટી ઉપર ચઢાવશે. એમ ભક્તિ વચનથી પ્રભુની સ્તવના છે પ્રભુના ચારિત્રની યાચના તે ‘સ્વસમય’ છે. શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિમાં સદાકાળ રમણતા કરવી જોઇએ. અને તે આપના ઉપર થતી પ્રીતિ ભક્તિથી અનુક્રમે થાય છે, માટે આપના ઉપર પ્રીતિ ભક્તિથી શુદ્ધરમણતામાં ઉતરીશું. તમારી આજ્ઞા પ્રમાણે ચાલી શ, જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના શ્રી અરનાથ ઉપર ભક્તિ પ્રીતિ કરવાથી થાય છે. પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવાનુ` પ્રથમ પગથીયુ' પરમાત્માના ઉપર પ્રીતિ કરવી તેજ છે. પરમાત્માના ઉપર પ્રીતિ કરવાથી પરમાત્મ દશા પ્રગટ થાય છે. ધર્મતીર્થ ચક્રવર્તિ શ્રી અરનાથનું તીર્થ સ્યાદ્વાદ છે. તેને જે ભવ્યા યથાર્થ જાણે છે તે સમ્યજ્ઞાન મેળવી શકે છે. ધર્મતીર્થના આરાધનપણાથી આત્યા તીર્થપતિ અને છે, ધર્મતીર્થનું આરાધન કરવાથી શુદ્ધ રમ ભુતા પ્રગટે છે. અને શુદ્ધરમણતાથી આત્માની અનંત લક્ષ્મી પ્રગટે છે. એમ શ્રી આનંતઘનજીએ અનાથ સ્તવનમાં સ્વસમય નું આરાધન કરનાર અલ્પકાળમાં મુક્તિ પદ પ્રાપ્ત કરે છે. તે જણાવ્યું છે જે સ્યાદ્વાદ દર્શનને સમ્યગ્ જાણે છે તે ‘સ્વસમય ’ જાણે છે. ‘સ્ત્ર સમય ' તુ' સેવન સદાકાલ ભવ્ય જીવેએ કરવું ગીતાર્થજ્ઞાનિમુનીશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તનારને સ્વસમય ' ની પ્રાપ્તિ થાય છે. જે જીવા વ્યવહાર નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ સમજતા નથી. તે આને ‘સ્વસમય’તું જ્ઞાન થતું નથી. સ્વસમય કલ્પવૃક્ષ સ માન છે, છે. સ્વસમય ચિન્તામણિરત્ન સમાન
'
2
'
"
>
6
,
સ્વસમય
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
2
www.kobatirth.org
શ્રી પરમાત્મ ખ્યાતિ:
C સ્વ
'
સાળ આરાધન કરવા ચાગ્ય છે, જિન આગમરૂપ પણ સમય સદાકાળ આત્માને હિતકારી છે. આત્મગુણુરમણુતારૂપ સ્વસમય સદાકાળ જયકારી છે. સ્વસમય ના હેતુઓનુ જે ભગૈા સમ્યક્ અવલખન કરે છે તે પણ આત્મગુણુ રમતા કરી શકે છે આત્માના ગુણપચાયને જે ભવ્યા જાણે છે તે ‘સ્વ સમય ' માં પ્રવેશ કરે છે. શ્રી સદ્ગુરૂગમથી જેણે પરમસિદ્ધાંતનુ રહસ્ય ગ્રહણ કર્યું છે. તે પ્રમાદના ત્યાગ કરી સ્વસમય' પ્રાપ્ત કરે છે. ‘સ્વસમયરૂપ શુદ્ધબ્રહ્મ ’ નું સ્વરૂપ વાણીથી પણ કહી શકાય તેમ નથી. અનુભવ જ્ઞાનથી શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણી શકાય છે. ચતુઃ
*
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना; शास्त्रयुक्ति शतेनाऽपि, नैवगम्यं कदाचन ॥ १ ॥
For Private And Personal Use Only
·
૧૬૩
ઇન્દ્રિયાથી પર પરબ્રહ્મ, શુદ્ધ અનુભવ વિના શાસ્ત્ર યુક્તિશતથી પણ જાણી શકાતું નથી. શુદ્ધ અનુભવ આવતાં પરમપ્રભુનાં સહેજે દર્શન થાય છે. શુદ્ધ અનુભવ આત્મામાંથી પ્રગટે છે. અને શુદ્ધાનુભવથી આત્માને ભાસ થાય છે. સમ્યાનથી શુદ્ધાનુભવ ભિન્ન નથી. શુદ્ધાનુભવ માહાતીત હોવાથી સુષુપ્તિરૂપ નથી. તેમ સ્ત્રાપ અને જાગરાવસ્થારૂપ પણ શુદ્ધાનુભવ નથી. કલ્પના વિશ્રાંતિથી પ્રગટ થનાર તુર્ય અવસ્થારૂપ અનુભવ છે. શુદ્ધઅનુમત્રના ગુણ ાણાની અપેક્ષાએ ભેદ પડે છે. ભવ્ય, આત્મા, જો ત્યારે સ્વ સ્વરૂપની પ્રીતિ કરવી હોય તેા શુદ્ધ અનુભવાય અન્તરમાં ઉત્તર, અન્તર્દ્રષ્ટિથી જોતાં હારૂં સ્વરૂપ ગુણુસ્થાનથી પણ અતીત જગાશે, યતઃ
જ.
,
गुण स्थानानि यावंति यावत्यश्चापि मार्गणाः तदन्यतरसंश्लेषो नैवातः परमात्मनः ॥ १ ॥
ગુણસ્થાનક અને માગણુાથી અતીત એવુ' પરમાત્મ સ્વરૂપ
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રી પરમાત્મ ચૈાતિ:
છે, તેને કાઈના શુદ્ઘનિશ્ચયનયથી જોતાં સમધ નથી. હું આત્મા આ લાકમાં કહેલા ભાવાર્થ અપૂર્વ શુદ્ધસ્વરૂપ જણાવે છે. હારી અપૂર્વ અનંત શક્તિને તું પેાતાના બળથી પ્રાપ્ત કરીશ. હારૂ સ્વરૂપ નિરાકાર છે. બાહ્ય દેખાતા જડના પર્યાયે છે તે તારા નથી; હું ચેતન પુત્ર, ધન, રાય આદિ ાહ્ય પદાર્થોમાં તું મારાપણું કલ્પીશ નહિ. અનાદિકાળથી અજ્ઞાનચેાગે તે પરવસ્તુને પોતાની માની હતી હવે પરવસ્તુ તે આત્માની નથી. તે તેનુ કતાભાક્તાપણું ચેતનને કેમ ઘટે; જેણે જડ પાયાને પેાતાના માન્યા છે તેણે આત્મામાં રહેલુ પરમાત્મપણું જાણ્યુ નથી, યતઃ
कर्मोपाधि कृतान् भावान्, य आत्मन्यध्यवस्यति તેન સ્વામાવિદ ઉં, ન યુદ્ધ વર્માસનઃ ॥ ? ॥
કર્મ થકી ખનેલું શરીર છે. પાંચ પ્રકારનાં શરીર, સંસ્થાન, મન, વાણી આદિ સર્વભાવ કર્મના કરેલા છે, વસ્તુતઃ જોતાં તે આત્માના નથી, આત્મા અરૂપી છે, તેમ છતાં જે અજ્ઞ શરીર વિગેરેને આત્મામાં આાપ કરે છે; અર્થાત્ તે સર્વ આત્મા છે, આત્માથી ભિન્ન નથી એમ જાણે છે તેણે પરમાત્માનું સ્વરૂપ જાણુ' નથી, પરમાત્માનું સ્વરૂપ કર્મ અને કર્મથી લાગેલી સર્વ જડ ઉપાધિથી દૂર છે, એમ જે જાણે છે, તેણે પરમાત્મ સ્વરૂપ જાણ્યુ' છે, શુદ્ધાત્મસ્વરૂપમાં અવિવેકથી કર્મની ઉપાધિયાના આરેાપ થાય છે, તે દૃષ્ટાંત પૂર્વક જણાવે છે.
ફોજ. यथा भृत्यैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते शुद्धात्मन्यविवेकेन, कर्मस्कंधोर्जितं तथा ॥ २ ॥ मुषितत्त्वं यथा पान्थ गतं पथ्युपचर्यते तथा व्यवहरत्यज्ञ, विद्रूपे कर्मविक्रियाम् ॥ २ ॥ જેમ સેવકાએ કરેલું યુદ્ધ સ્વામિમાં આરોપાય છે તેમ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૬૫ શુદ્ધાત્મ સ્વરૂપમાં કર્મ સકની ઉપાધિને આરોપ થાય છે. જા. પાનની સરકાર અને રશિયન સરકારની સેના પરસ્પર લી. તેમાં જાપાનસેના જ્ય પામીતે એમ કહેવાયું કે જાપાન સરકાર જીતી અને રૂશીયન સેના હારવાથી એમ કહેવાયું કે રૂશિયન સરકાર હારી. બે રાજ્યના રાજાઓ પરસ્પર લડયા નથી તે પણ સેનાના જય પરાજયથી તેને આપ તેના સ્વામિઓમાં થયે. વસ્તુ ગત્યા તે આરોપ સરકારમાં ઘટતું નથી. તેમ કર્મલ્કથી બનેલી, ગતિ, શરીર, દુઃખાદિને આપ આત્મામાં કરે તે પણ અવિવેક છે. અર્થાત્ અશુદ્ધ આત્માથી રહીત એવા શુદ્ધ આત્મામાં કર્મને ઉપચાર ઘટતો નથી. રસ્તામાં માણસે ચોરોથી લુંટાયાં ત્યારે લેકે કહે છે કે અમુક વાટ લુંટાણી, તે ઉપચાર જેમ જૂઠો છે, તેમ શુદ્ધાત્મમાં કર્મને વ્યવહાર કરે તે પણ અસત્ય છે. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધાત્મસ્વરૂપ પિતાનું સ્વરૂપ કદી તજતું નથી આવી રીતે ચેગિ પુરૂષ રવસ્વરૂપ સમજી તેમાં લીન રહે છે. પિતાના સ્વરૂપમાં લીન થએલા વેગિ રાગદ્વેષની પરિણતિથી દૂર રહે છે. ભૂતકાલીન બાંધેલાં નિકાચીત કર્મરૂપ પ્રારબ્ધ - ગવે છે, છતાં તેમાં લેપાતા નથી. જેમ શંખ પંચવણની કૃતિકા ભક્ષણ કરે છે પણ પતે ઉજવલ રહે છે. તેમ શુદ્ધાત્મસ્વરૂપ જ્ઞાતાઓ કર્મના વિપાકને ભગવે છે, છતાં રાગદ્વેષના અભાવે અન્તરથી શુદ્ધ પરિણતિયેગે ઉજવલ રહે છે, મિથ્યાત્વ અને રાગદ્વેષ ગે બંધાતાં નવીન કમાનો જ્ઞાની પુરૂષ સમ્યાન ધ્યાનથી નાશ કરે છે. મિથ્યાત્વ અને રાગદ્વેષના અભાવે તે તે સંબંધી કર્મ બંધાતાં નથી. પ્રારબ્ધગે ખાય છે, પીયે છે, વિચરે છે પણ સંવરમાં સ્થિર રહેવાથી ગિઓ અન્તરથી
ન્યારા રહી શુદ્ધાત્મસ્વરૂપરૂપ અમૃતના ભેગી બને છે. ગિચેની શરીરાદિકની પ્રવૃત્તિ કર્મયોગે વિચિત્ર હોય છે, છતાં અન્તરમાં નિર્મલ: જલ સમાન હોય છે. એગિજ્ઞાનિયેની શરીરાદિક ચેષ્ટાથી તેમને કંઈ બાધ પણ થતું નથી, તે કહે છે. ચત્તર
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
શ્રી પરમાત્મ જ્યોતિઃ
જજ્ઞેશ. दारुयंत्रस्थपाञ्चाली, नृत्यतुल्याः प्रवृत्तयः योगिनां नैव बाधा, ज्ञानिनो लोकवर्तिनः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાકડાની પૂતળીયાના નૃત્ય જેવી લેાકમાં રહેતા એવા જ્ઞાનવાળા ચાગિયાની પ્રવૃત્તિયેા, ખાવા, પીવા, ગમનાર્દિકની કમની આધાને માટે થતી નથી, જલથી જેમ કમલ ન્યારૂ રહે છે.તેમ જ્ઞાની અન્તરથી ન્યારા રહે છે, તેથી તે રાગદ્વેષથી ખધાતા નથી જ્ઞાનયેગી સ્વસ્વરૂપમાં સ્થાપયેાગે રમણ કરે છે; અન્તરનેા આનદ ભેગવે છે. કર્મના વિપાકા ભોગવે છે, જ્ઞાનદષ્ટિથી શાતા અને અશાતાના ઉદયમાં આવેલા વિપાકે જાણે છે, તેને ભાગવે છે; છતાં અન્તરથી ભિન્ન દશા થવાથી કર્મ ખધન કરતા નથી. કહ્યું છે કે.
જાજ. संसारे निवसन् स्वार्थ, सज्जः कज्जलवेश्मनि लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥ १ ॥ लिप्यते पुद्गलस्कंधो, न लिप्ये पुद्गलैरहम् चित्रव्योमाञ्जनेनेव, ध्यायन्निति न लिप्यते ॥ २ ॥
સ્વાર્થમાં સજ્જ એવા સકલ લેાક સંસારમાં રાગદ્વેષરૂપ કાજલના ઘરમાં લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધ આત્મા ચેોગી રાગદ્વેષથી લેપાતા નથી, કારણકે તેને જડ વસ્તુમાં ઈષ્ટપણું ભાસતું નથી, તેથી રાગ થતા નથી. તેમ અનિષ્ટપણું જડમાં ભાસતું નથી તેથી તેને દ્વેષ થતા નથી, રાગદ્વેષ રહિત સકલ પ્રવૃત્તિ જ્ઞાનિની સસારમાં ગુણસ્થાનક સ્થિતિ પ્રમાણે થયા કરે છે, વિચારતાં જણાશે કે આત્મા નિરાકાર છે. તેથી તે સત્તાએ સિદ્ધ સમાન છે, નિશ્ચયનથી આત્મા લેપાતા હોય તે કદી નિર્લેપ થાય નહીં, શુદ્ધનિશ્ચયનયથી એક પરમાણુ સાથે ખીજો પરમાણુ ભળે છે, ત્યારે ચણુક કહેવાય છે, ત્રણ પરમાણુ ભેગા થાય છે, ત્યારે
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૧૬૭
:
ત્ર્યણુકક'ધ કહેવાય છે, એમ સખ્યાતા પરમાણુ ભેગા થાય છે ત્યારે ‘સંખ્ય તાણુકસ્ક ધ કહેવાય છે. અસંખ્યાત પરમાણુ ભેગા થાય છે, ત્યારે અસંખ્યાતાણુક કધ' પર્યાય કહેવાય છે, અ નંત પરમાણુ ભેગા મળી લેવાય છે ત્યારે અનત પરમાણુ સ્કંધ પર્યાય' કહેવાય છે, પુલકાની કર્મત્રગણાઓ તથા શરીરશ અનેલાં છે અને તે પાછાં વિખરી જાય છે; વસ્તુતઃ જોતાં આત્માના શુદ્ધ સ્વરૂપમાં પુલના જેવું મળવા વિખરવાપણું તથા લેપાવાપણું નથી, એમ જ્ઞાનદષ્ટિથી શુદ્ધ સ્વરૂપમાં લીન થએલે જ્ઞાની માહિદ્ધ પરિણિતમાં લેપાતા નથી, પુગ્ગલ સ્કધ લેપાય છે. પશુ પુલના જડ સ્ક ંધથી શી રીતે હું શુદ્ધ આત્મા લેપાઉ, જેમ આકાશ અ*જનથી લેપાતું નથી તેમ હું જડથી લેપાઉ નહીં એમ વિચારતા જ્ઞાની કર્મથી લેપાતેા નથી. જ્ઞાની શુદ્ધાત્મરમણુ તારૂપ ક્રિયા કરતા છતા અનંત કર્મની નિર્જરા કરે છે, જ્ઞાનીને ક્રિયા બંધન માટે થતી નથી. આત્મજ્ઞાની ક્રિયા કરતા નથી તે પણ સહજ ઉપયોગ વડે લેપાતા નથી અને, ક્રિયા કરનાર પણ તપપ શ્રુતથી મÀન્મત થએલ નિદા વગેરે પરભાવથી લેપાય છે, તે કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૉ. तपः नादिना मत्तः क्रियावानपि लिप्यतेः भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥ १ ॥
તપ: શ્રુતામિત્ત પ્રતિક્રમ, પ્રતિલેખના વિગેરે ક્રિયા કરનાર સાધ્ય શૂન્ય ઉપયાગી રાગદ્વેષયાગે લેપાય છે, અને તપજપ પ્રતિલેખના પ્રતિક્રમણ વિગેરે ખાદ્યક્રિયાને ન કરનાર એવે ભાવનાજ્ઞાન સપન્નજ્ઞાની મુનિ લેપાતેા નથી. કારણકે, લેખવાનું મનમાં ઉડતા રાગદ્વેષના કલ્ટલેથી છે, તે કલૈલાના નાશ થવાથી મન નિર્મલ થાય છે, તેથી જ્ઞાની અધતે નથી નિર્મલ પરભા રહિત અદ્વૈ તરૂપ આત્મા જ્ઞાનીને ભાસે છે, પાયાથક નયથી આત્માના અનેક ભેદ છે તે પણ દ્રવ્યાર્થિક નયથી જોતાં એકરૂપ આત્મા
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી પરમાત્મ જ્યોતિ: છે. આવી રીતે જ્ઞાની સદાકાળ આત્માને અખંડ આનંદ ભગવે છે, અને તેથી જ્ઞાનિનું મુખ પણ શાંત પ્રફુલ જણાય છે અને જ્ઞાનિ પુરૂષે ગિના સુખને જાણ શકતા નથી. વત:
कुमारी न यथा वेत्ति, मुखं दयितभोगजम्; न जानाति तथा लोको, योगिनां ज्ञानजं मुखं.
કુમારી છોકરી જેમ યુવાન સ્ત્રી પુરૂષ ગજ શાતા વેદનીય સુખને જાણે નહી, તેમ લોક ગયેના અન્તરમાં રહેલા સુખને જાણી શકતા નથી, ગિના હદયમાં ગગાના પ્રવાહની પેઠે અખંડ સુખની ધારા વહે છે. ગિની બાહ્યપ્રવૃત્તિ રાગછેષ વિનાની હોય છે. ચેગિના હૃદયમાં પરમાત્મા વિરાજે છે, ચેગિ બાહ્યરૂદ્ધિ માટે વિકલપ સંકલ્પ કરતા નથી, વિકલ્પ સંકલ્પ જેજે વસ્તુઓ સંબંધી થાય છે તે તે વસ્તુઓના નજીકમાં આત્મા આવી પડી છે, શુભ આચારોથી આત્મા દેવતાના ભવની પ્રાપ્તિ કરવા ધારે છે તે દેવતા પણ થઈ શકે છે, શુભ વિચારેથી પુણ્ય ગ્રહે છે અને અશુભ વિચારથી પાપ પણ રહે છે, જડ વરતની પ્રાપ્તિ માટે ઈષ્ટ સંક૯પ કરવાથી આત્માને તે વસ્તુની પ્રાપ્તિ થાય છે પણ તેનાથી બંધાય છે, માટે જડ વસ્તુને ઈષ્ટ જાણે તે સંબંધી સંકલ્પ કરે યુક્ત નથી.
પ્રશ્ન–હે સશુરૂ મહારાજ, આપને વંદન કરીને પ્રશ્ન કરૂ છું. કેટલાક આ દુનિયામાં ઈષ્ટ માનેલી વસ્તુઓની પ્રાપ્તિ માટે સંક૯૫ કરવા બતાવે છે. જેને સુવર્ણની ઈચ્છા હોય તે સુવર્ણને સંકલ્પ કરે. જેને સ્ત્રીની ઈચ્છા હોય તે સ્ત્રી પ્રાપ્ત કરવા દઢ સં. ક૯૫ કરે. જેને પુત્ર, વા ધનની ઈચ્છા હોય તે પુત્ર વા ધનના સંકલ્પ કરે. આપશ્રી તે એવી વસ્તુઓ સંબધી સંકલ્પ કરવાને નિષેધ કરે છે તેનું કેમ ?
ઉત્તર–હે ભવ્ય શિષ્ય, સમાધાન થઈને શ્રવણ કર, જે
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
લેકે દુનિયાની ઈષ્ટ વસ્તુઓ સંબંધી સંકલ્પ કરવાનું કહે છે. તે જે કે પુષ્યાદિ સામગ્રી સદૂભાવની યોગ્યતા હોય તે તેને તે મળી શકે છે. પણ તેથી મનુષ્ય સંકલ્પ કરી ઈછેલી વસ્તુઓમાં બધાય છે. અને તેથી પરભવમાં તે વસ્તુની પ્રાપ્તિ હેતુભૂત શરીરઆદિ સામગ્રીથી બંધાય છે. તેથી તે “પરમાત્મસ્વરૂપસન્મુખ” થઈ શકતો નથી. કેટલાક તપસ્વીઓ, રાજ્ય, ચક્રવર્તિ આદિ નિયાણાં રૂપ દઢ સંકલ્પથી ઉત્તમ ફલ હારી ગયા. સ્ત્રી, પુત્ર, ધન, આદિનાં ક્ષણિક સુખના માટે જે જીવે, ધર્મ ક્રિયાઓ વા સંક૯૫ કરે છે તે પ્રાયઃ તેટલું પામે છે, પણ તેથી તેઓ શાશ્વત સુખ પામી શકતા નથી. ક્ષણિક વસ્તુઓથી પ્રાતિ માટે સંકલપ કર ચોગ્ય નથી. સત્પરૂ આત્માને પૂણનન્દ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. પુરૂષે સાંસારિક કાર્ય કરે છે પણ તેમાં આશા રાખતા નથી. સાંસારિક વસ્તુઓ ક્ષણિક છે તેમાં ચિતવૃત્તિથી સંકલ્પ કરવાની જરૂર નથી. સાંસારિક વસ્તુઓ કે જે શાતા વેદની યહેતુભૂત છે તે પુણ્યને મળે છે. પણ તેનું સુખ ક્ષણિક હે. વાથી તે તરફ આશાથી જેવું એગ્ય નથી. કેઈ મનુષ્ય દેવક પ્રાપ્તિ માટે અથાગ્ય તપશ્ચર્યા કરેતે દેવલોકમાં જઈ શકે પણ દેવકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પશ્ચાતુ અન્ય અવતાર ધારણ કરે પડે છે. એમ શ્રી તીર્થંકર ભગવાને કહે છે. તથા વેદમાં કહ્યું છે કે “ક્ષણે પુણ્ય મૃત્યુલોક વિશક્તિ ક્ષીણ પુણ્ય થતાં મનુષ્ય લોકમાં આવવું પડે છે માટે ભવ્ય એ સજ્જ કર્મથી મુક્ત થવા માટે જ સર્વ પ્રકારની ધમ કિયા કરવી જોઈએ. સાંસારિક આશાઓના સંકલ્પ કરવાથી ઉચ્ચ કેટી ઉપર ભવ્ય જીવ આવી શકતું નથી, સમકિત જીવને શુભેપગે પુણ્યાનું બધી પુણ્ય બંધાય છે. તેથી તે દેવલોકમાં જાય છે. ત્યાંથી મનુષ્ય ભવ પામી મુક્તિ જાય છે. પણ સમકિતી જીવને સાં. સારિક સુખની વાંછા રહેતી નથી. સકલ કર્મના ક્ષય માટે ગુણ સ્થાનકની એગ્યતા મેળવવા પ્રયત્ન કરે. આમાના અસંખ્ય
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
૧૭૦
શ્રી પરમાત્મ ખ્યાતિ:
"
પ્રદેશ છે, પ્રતિ પ્રદેશે અનત કર્મની વર્ગણાથી આત્મા મુક્ત થાય છે ત્યારે તે પરમાત્મા ' કહેવાય છે, અનતશક્તિને ભોક્તા અને છે, માટે પુદ્ગલ વસ્તુની આશાના સ`કલ્પ પરિહરી પરમાત્મસ્વરૂપની માટે સંકલ્પ વિકલ્પ રહિત થવું ચેાગ્ય છે. અન્ય ધર્મવાળાઓ પણ નિષ્કામ કૃત્ય કરવું ઈત્યાદિ ઉદ્દેશથી જિન વાણીના આશ્રય કરે છૅ. જગમાં ક્ષણીક જડ વસ્તુએ આત્માની નથી. ત્રણ કાલમાં કાઇની થઈ નથી અને થવાની નથી. જડ વસ્તુએના આકાશ જેટલા ઢગલા કરીએ તેપણ તેમાંથી આનદગુણ પ્રગટવાના નથી. આનંદગુણ આત્મામાં રહેલા છે. તેથી આત્માની શોધ કરતાં આનંદ પ્રગટે છે. ખાદ્ય વસ્તુએમાં ઇષ્ટપણાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ય વિવેક પ્રગટયે કહેવાતા નથી. વ્યવહાર સંબધથી તે વસ્તુઓના વ્યવહાર કરતાં પણ જ્ઞાની પુરૂષ તેમાં ધૃષ્ટબુદ્ધિ ધારણ કરતા નથી. અને જડ થસ્તુઓના સબંધમાં પ્રારબ્ધયેાગે આવતાં તેમાં અનીષ્ટબુદ્ધિ ધારણ કરતે નથી. તેથી જ્ઞાની પુરૂષ માયા સમુદ્રને તરી જાય છે. આશાતૃષ્ણાનેા છેદ કરે છે. જ્યારે માહ્ય વસ્તુમાં સુખ બુદ્ધિ અને દુઃખ બુદ્ધિ થતી નથી. ત્યારે આત્મા આશાતૃષ્ણાના નાશ કરી શકે છે. આશાતૃષ્ણાયેાગે ક્ષણિક વસ્તુઓની પ્રાપ્તિ માટે મનમાં દૃઢ સકલ્પ વા સંયમ કરવાં ચેાગ્ય નથી. બ્રહ્મસત્યં જગત્ મિથ્યા ’ બ્રહ્મ સત્ય છે. જગત્ મિથ્યા છે. અર્થાત્ જગના પદાા ક્ષણીક છે. આત્માના નથી. એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આત્માસ્વરૂપ સન્મુખ થતા જાય છે. અને આાશાના વિકલ્પે વિષ સમાન લાગે છે. આશાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. અને મુખથી ઉચ્ચારે છે કે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
आशा ओरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजे. भटकत द्वार द्वार लोकन के, कुकर आशा धारी, आतम अनुभव रसके रसिया, उतरे न कबहु खुमारी. आशा,
For Private And Personal Use Only
આશા.
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૭ आशा दासी के जे जाया, ते जन जगके दासा; आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा. २ मनसा प्याला प्रेम मशाला, ब्रह्मअग्नि परजाली; તને માટ ચવટાફ વાસ, ગાજે નુમ સ્ટારી. યારા. ૩ अनुभव प्याला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा; आनन्दघन चेतन व्है खेले, देखे लोक तमासा. आशा. ४
પિગલિક વસ્તુની શી આશા કરવી જોઈએ. જ્ઞાનરૂપ અમૃત રસ પીવે એગ્ય છે. હે ચેતન! તું ચોરાશી લાખ જીવ પેનિમાં અનંતિવાર ભટ અનંતિવાર જન્મ મરણ કર્યું, પણ તેથી તું જરામાત્ર શાંતિ પામ્યા નહીં. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. તેના પ્રત્યેક પ્રદેશે અનંતિવાર જન્મ મરણ કર્યા, નિગદમાં અનંતિ કાળ ગુમાવ્યું. અનાદિકાળથી નિગદમાં રહ્યો. કર્મનાયેગે એક શ્વાસોશ્વાસમાં સાડાસત્તર ભવ ઝાઝેરા કર્યા. વનસ્પતિના ભવમાં અનેકવાર છેટા, ભેદાએ, સ્થાવરમાં પણ તે કશું સુખ દેખ્યું નહિ. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં પણ અનેક જન્મ ધારણ કરી અનંત દુઃખ વેઠયાં. પશુ પંખીના ભાવમાં છેદન, ભેદન, તાડન, તર્જન, તૃષા, સુધાનાં વિવિધ દુઃખ ભગવ્યાં. પણ તે ચેતન તેનો પાર આવ્યું નહિ. હવે તે વિચાર કર કે તું ક્યાંથી સુખ પામીશ. ધર્મની સામગ્રી પામી હવે આશા તૃષ્ણાને પરિહાર કર, વળી હે ચેતન વિચાર કે
ગાથા.. देवा विसय पसत्ता, नेरइया विविह दुह संसचा, तिरिया विवेग विगला, मणुआणं धम्मसामग्गी. ?
દેવતાઓ વિષયમાં આસક્ત હોય છે. નારકીના છ વિવિધ પ્રકારના દુઃખમાં આસક્ત હોય છે. તિર્યંચના છ વિવેક રહિત હોય છે. મનુષ્યને ધર્મ સામગ્રી છે. ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં દુર્લભ મનુષ્યભવ પામીને ચેતન હવે વિચાર કે,
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૨
શ્રી પરમાત્મ ખ્યાતિ:
परकी आशा सदा निराशा, ए हे जगजन पासा
ते काटनकुं करो अभ्यासा, लहो सदा सुखवासा ; आप. પરવસ્તુની આશામાં સદા નિરાશા છે. પર વસ્તુની આશા તેજ મેટામાં મેટો પાશ છે. માટે આશારૂપ પાશના નાશ કરવા હું ચેતન અભ્યાસ કરવા જોઇએ. હું ચેતન વિચાર કે, પરવસ્તુ થી ઝાંઝવાના જલની પેઠે કદી શાંતિ થઈ નથી અને થનાર નથી. જ્ઞાનરૂપ અમૃત રસ પીવે ચોગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂતરાં ઘેર ઘેર આશાથી ભટકે છે તેમ તું પણ પુદ્ગલ વસ્તુમાં સુખની આશાએ ભટકે છે. ત્યારે તારામાં અને ધૃતરામાં શે ક્રૂર. પુદ્ગલ વસ્તુની આશામાં કદી શાંતિ થઈ નથી અને થનાર નથી. જ્યારે ચેતન પાતાના શુદ્ધ નિરંજન અન્યામાધ સ્વરૂપને અનુભવ કરે છે ત્યારે તે અનુભવરૂપ અમૃતનુ ભોજન પામે છે. અને તેથી તેની ખુમારી ઉતરતી નથી. માટે ચેતન હવે તું શુદ્ધ રમણતારૂપ અમૃતનુ ભાજન કરીને અનંતાનંદનેા
ભાકતા થા.
આશારૂપી દાસીના જે પુત્ર બન્યા, તે જીવા જગના દાસ છે. અને આશારૂપ દાસીને જે વશ કરે છે એવા જીવા અનુભવ અમૃતની ચેાગ્યતાવાળા થાય છે. માટે આશાના અનેક વિકલ્પ સકલ્પના નાશકર, આશાના આવેશમાં જીવ અકૃત્ય કરે છે, અનેક પાપના વિચાર કરે છે; તેથી જન્મજરાનાં દુઃખ પામે છે. માટે હું ચૈતન આશાના વિચારેના વિકલ્પ સકલ્પ મનમાં કરીશ નહીં. જગમાં આશાના સમાન એક પણ મેટું દુ:ખ નથી. અનેક મનુષ્યા આશા ખાટી છે ખાટી છે એમ પાકારે છે પણ પણ આશાનું ખરૂ સ્વરૂપ જાણતા નથી. તેથી તે આશાથી દૂર નાસે છે તાપણ અંધ મનુષ્યની પેઠે શાના પાસમાંજ સાય છે. જ્યારે આત્માનુ સમ્યગજ્ઞાન થાય છે. ત્યારે આશાના ય કરી શકાય છે. આશાના અનેક ભેદ છે. પુદગલ વસ્તુઓના ભેદથી આશાના પણ અનેક ભેદ પડે છે. આત્માના સદ્ગુણી જાણતાં
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૧૯૩
જડ વસ્તુઓની આશા છૂટે છે, જડ વસ્તુઓની આશા છૂટતાં અહં અને મમત્વનું મૂળ મળે છે. અને તેથી આશાઓના અનેક ભેદ ટળતાં સંકલ્પ વિકલ્પ સ્વયંમેવ ટળે છે, મનરૂપી પ્યાલામાં પ્રેમરૂપી મશાલા ભરવે. સારાંશકે, આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રેમરૂપી મશાલા મનરૂપી પ્યાલામાં મૂકીને જ્ઞાનરૂપી અ ગ્નિને તન લાઠીમાં સળગાવવી. પશ્ચાત્ શુદ્ધ અનુભવ અમૃતરસ રહેશે. તેને અવટાઇને પીતાં અનુભવ સુખની લાલી પ્રગટશે. શુદ્ધ સ્વરૂપાનુ ભવરૂપ પ્યાલા હું ભયજીવા અધ્યાત્મજ્ઞાન વડે પીવેા, આનંદઘનજી મહારાજ કહે છે કે-અનુભવ પ્યાલા પીના રની દુનિયાર્થી વિપરીત સ્થિતિ થાય છે. તેથી જે લેાકેા અન છે તે તમાસા દેખે છે. અને અનુભવી અનંત સુખમાં ક્ષણેક્ષણે ખેલે છે—
આવું શુદ્ધાત્મરમણુનું સુખ મૂકી જે જીવો દુનિયાની રૂદ્ધિના સકલ્પ કરે છે તેમણ પરિહરીને કાચને અંગીકાર કરે છે, માટે હું શિષ્ય તું હવે સમજ્યેા હઇશકે પરમાર્થ પરમાત્મ શક્તિચેના પ્રકાશ માટે જે કંઇ વિચાર ક્રિયા કરવી તે ચેાગ્ય છે, આાત્માના પ્રદેશેમાં રહેલા સુખને જેણે અનુભવ કર્યા છે તે ચુક્તિશતથી પણ બાહ્યસુખ માટે વિચાર સ'કલ્પના હામ કરશે નહિ, નિષ્કામ બુદ્ધિથી આત્મશક્તિયાને પ્રકાશ કરવા ધર્મધ્યાન અને શુકલ ધ્યાનનું શરણું ગ્રહેવું. હવે પ્રસંગને અનુસરી ધર્મ ધ્યાનનું સ્વરૂપ બતાવે છે.
સદાકાળ
धर्मध्यान गणांगसूत्रपाठ
धम्मझाणे चउविहे चउप्पडोयारे पं तं आणाविजए अवाविजए विवागविजए संठाणविजए धम्मस्तणं झाणस्त्र चत्तारि लरकणा पं तं आणारूइ निसग्गरुइ सुत्तरुइ उगाढरुइ धम्मस्सणं जाणस्स चत्तारि आलंबणा पं तं वायणा पडिपुछणा परियहणा अणुपेहा धम्मस्सणं झाणस्स चतारे अणुपेहाउ पं तं एगाणुप्पेहा आणच्चाणुप्पेहा अशरणाणुप्पेहा संसाराणुप्पेहा.
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
શ્રી પરમાત્મ તિઃ
ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. “આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય, ધર્મધ્યાન, ચાર લક્ષણ કહ્યાં છે તે નીચે મુજબ, ૧ આજ્ઞારૂચિ, નિસર્ગરૂચિ, સૂત્રરૂચિ, અવગાઢરૂચિ, તેમજ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહ્યાં છે. તે નીચે મુજબ. વાચના, પ્રતિપૃચ્છા, પરિવર્તન, અનુપ્રેક્ષા, તેમજ ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે. “એકાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશર ણાનુપ્રેક્ષા અને સંસારાનુપ્રેક્ષા,” હવે તે સંબંધી વિશેષકિંચિત્ જણાવવામાં આવે છે. જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાને વિચાર કરે શ્રી તીર્થકરે ધર્મસ્તિકાયાદિ દ્રવ્યનું સ્યાદ્વાદ રવરૂપ કહ્યું છે. સ્યાદ્વાદનું લક્ષણ કહે છે. एकस्मिन् वस्तुनि विरुद्धधर्मद्वय समावेशः स्याद्वादः
એક વસ્તુમાં વિરૂદ્ધ બે ધર્મને સમાવેશ તેને “સ્યાદ્વાદ” કહે છે. જેમ એક મનુષ્ય પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. ત્યારે એકમાં પિતા અને પુત્ર એમ બે વિરૂદ્ધ ધર્મને સમાવેશ થયે તે “યાદ્વાદ” છે. ધર્મસ્તિકાયાદિક પદ્રવ્યમાં એમ ભાવના કરવીઃ અથવા.
विरूद्ध धर्मद्वय प्रतिपादनपरः वक्तुरभिप्रायविशेषः स्याद्वादः अथवावस्तुस्वरूपप्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वादः अथवा एकैकस्मिन् वस्तुनि सप्रतिपक्षानेक धर्मस्वरूप प्रतिपादनपरः स्याद्वादः एकस्मिन् जीवाजीवादी विरुद्धंयधर्मद्वयंनित्यानित्यास्तित्वनास्तित्वोपादेयानुपादेयाभिलाप्यनिभिलाप्यादिलक्षणं तत्प्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वाद.
વક્તાને વિરૂદ્ધ ધર્મદ્રય પ્રતિપાદનપર અભિપ્રાય વિશેષ તેને સ્યાદ્વાદ કહે છે. અથવા વસ્તુસ્વરૂપ પ્રતિપાદન પર એ શ્રત વિક૯૫ તેને સ્યાદ્વાદ કહે છે. અથવા ધર્માસ્તિકાય આદિ એકેક દ્રવ્યમાં સત્રતિપક્ષ અનેક ધર્મસ્વરૂપ પ્રતિપાદનમાં તત્પર હેય તેને સ્વીકાર કહે છે, જીવતત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્ત્વ, પાપ
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૧૭૫
તત્વ, આશ્રવતત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્વ, બંધતત્ત્વ, અને મેક્ષતત્તવ, તેમાં એક જીવતત્ત્વમાં વિરૂદ્ધ ધર્મ ઘટાવે છે. જીવદ્રવ્ય દ્રવ્યાર્થિક નય ની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે. જીવદ્રવ્યમાં પોતાના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની અપેક્ષાએ અસ્તિત્વ રહ્યું છે. અછવદ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ છવદ્રવ્યમાં નથી માટે જીવદ્રવ્યમાં જીવદ્રનું નાસ્તિકપણું રહ્યું છે. છવદ્રવ્ય ઉપાદેય છે. અછવદ્રવ્ય ઉપાદેય નથી. માટે
વદ્રવ્યમાં પિતાના સ્વરૂપનું ઉપાદેય અને પરની અપેક્ષાએ અનુપાદેયત્વ જાણવું. જીવદ્રવ્ય અભિલાય છે તેમજ અનભિલાષ્ટ્ર પણ છે જીવદ્રવ્ય ત્રણકાલમાં નિત્ય છે. “ગુણપર્યાયવત્ દ્રવ્યમ” ગુણપર્યાયવાળું હોય તે દ્રવ્ય જાણવું. “દ્રવ્યસ્ય નિયત્વાસકલકાલભાવિત્થાત્ એકરૂપ' દ્રવ્ય નિત્ય છે. ત્રણકાલમાં વર્તે છે. માટે એકરૂપ છે. પર્યાયનું લક્ષણ કહે છે.
पर्येति उत्पत्तिं विपत्तिच प्राप्नोति सपर्यायः જે ઉત્પત્તિ અને નાશ પામે છે. તેને પર્યાય કહે છે. કહ્યું છે કે
अनादि निधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणं, उन्मज्जति निमज्जति, जलकल्लोलवजले ॥ १॥
અનાદિ અનંત ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશસ્તિકાય, પગલાસ્તિકાય. જીવાસ્તિકાય અને ઉપચારથી કાલદ્રવ્ય છે. એ છ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. જેમ જલમાં કલ્લોલ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેમ દ્રવ્યમાં જાણવું તેમાં પર્યાયનું વિવેચન કરે છે.
पर्यायोद्विधा सहभावीच क्रमभावी सहभावी गुणः क्रममावीपर्यायः यथात्मनः सहभाविनः पर्याया विज्ञान व्यक्तिशक्त्यादयः १ क्रमभाविनः सुखदुःखहर्षशोकादयः पर्यायाः तस्माद्रव्य
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રો પરમાત્મ જ્યોતિ:
पर्याययोः स्वरूपभिन्नत्वात् व्यवहारनये भिन्नावेव द्रव्यपर्यायौ राहोः शिरोवत् कथंचिद् भेदाभेदरूपौ || निश्चयनयेतु गुणगुणिनोरभेदा दुपचाराभावात्स्वतः स्वरूपस्य नित्यत्वाद् द्रव्य पर्याया મિલાવેલ ।। થવુ
आत्मैव दर्शनज्ञान, चारित्राण्यथवायतेः यत्तदात्मक एवैषः, शरीरमधितिष्ठति || १ || क्षीरे दधि तिले तैलं वन्हिरूपल काष्ठयोः द्रव्य पर्यायता भेदाभेदस्तद्वन्निगद्यते ॥ १ ॥
ભાવાર્થ પયાયના બે ભેદ છે. સહભાવી. અને ક્રમભાવી. સહેલાવી પયાયને શુણ કહે છે, કમભાવી તે પાયજ કહેવાય છે, જેમ સહભાવિ પાચા આત્માના વિજ્ઞાન વ્યક્તિ શક્તિ વિગેરે જાણવા, અને તેમજ સ'સારી જીવના સુખ, દુઃખ, હર્ષ, શાક, ક્રમભાવિષયીયા જાણવા. તે માટે દ્રવ્ય અને પીય સ્વરૂપ ભિન્ન છે. તેથી વ્યવહારનયમાં દ્રશ્ય પર્યાય રાહુના શિરની પેઠે કથચિત્ ભિન્ન કહેવાય છે, ભેદાભેદરૂપ છે. નિશ્ચયનયમાં ગુણુગુણિના અભેદ છે. ઉપચારના અભાવ છે. માટે દ્રશ્ય અને પયાય અભિન્ન કહેવાય છે, કહ્યું છે કે યતિનાં જ્ઞાનદર્શન ચારિત્ર તે આત્માજ છે. અને તે આત્મા શરીરમાં રહયેા છે. જ્ઞાનદર્શન ચારિત્ર તે આત્મારૂપ છે. નિશ્ચયનયમાં આત્માથી ભિન્ન નથી. દૂધમાં દહી વ્યાપી રહેલુ છે. તિલમાં તેલ રહ્યું છે. ચકમક પાષાણુ અને અરિણકામાં અગ્નિ વ્યાપી રહ્યા છે. તે કથાચિત્ ભેદ્યાભેદપણે વર્તે છે. તેમ આત્મામાં જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણા ભેદ્યાભેદપણે નયેની અપેક્ષાએ જાણવા, જીવદ્રવ્યમાં પર્યાયની અપેક્ષાએ ષટગુણહાનિ વૃદ્ધિ સભવે છે. ગુણના સહભાવિ પદ્મચમાં સમાવેશ થાય છે તેથી · દ્રવ્યાર્થિક’ અને પયાયાથિક એ એ નયની સિદ્ધિ થાય છે. જીવ દ્રવ્યમાં અનતછુપાય છે. જીવ દ્રવ્ય તે ઉપાદેય છે.
*
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નૈતિ
૧૭૭
काल ओणं जीवे न कदाइ आसी, न कयाइ भविस्सर, जावधुत्रेनंतर, सासए, अख्खए, अन्वर, अवद्विए, णिच्चे, णथ्थि पुण से अंती भावओणं जीवे, अनंता णाणपज्जा, अनंता दंसण पज्जवा, अनंता, चारित पज्जवा, अनंता गुरुलहु पज्जवा, अनंता अगुरुलहु पज्जत्रा.
દ્રવ્યક્ષેત્રથી જીવદ્રશ્ય સુગમ છે. કાલથી જીવદ્રશ્ય કદાપિ थयुं नथी, ने उद्यापि थशे नहि, ध्रुव अस३५ छेत्र કાલમાં આત્મદ્રવ્ય એકરૂપ છે. કદાપિ થએલુ નથી માટે આમદ્રશ્ય શાશ્વત છે. આત્મદ્રવ્ય અક્ષય છે. અથાત્ અવિનાશી છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. અન`તગુણુ છે, પણ તેમાંથી એક પ્રદેશ વા એકગુણુ પણ કદી નાશ પામ્યું નથી અને પામશે નહિ માટે આત્મદ્રશ્ય અવ્યય છે. આત્મદ્રશ્ય અસ્થત છે. નિત્ય છે. ભાથકી આત્મદ્રવ્યમાં અનતજ્ઞાન પર્યાય છે, તે જ્ઞાનપર્યાય છે તે જ્ઞાન વિશેષ છે. બુદ્ધિકૃત વિભાગ પરિચ્છેદ્ર છે આત્મદ્રશ્યમાં અનંતદર્શન પર્યાય છે, તેમજ અનંતચારિત્ર પર્યાય છે. તેમજ આત્મદ્રવ્યમાં અન તગુરૂ લઘુ પર્યાય છે.
औदारिकादि शरीरापाश्रित्य । इतरेतु कार्मणानि द्रव्याणि जीवस्वरूपं चाश्रित्येति भगवती शतक द्वितीय उद्देश ? गुरुलघुपर्यवाः कियंतः घनोदधि १ घनवात २ तनवात ३ अन्यवात ४ आकाश ५ पृथिवी ६ सागर ७ वैक्रिय ८ तैजस शरीर ९ पुद्गल द्रव्य १० द्रव्य कृष्ण लेश्या ११ द्रव्य शुक्ल लेश्या १२ औदारिक शरीर १३ आहारक शरीर १४ काययोग १५ एते ॥
के अगुरु लघवः पर्यायाः आकाश ? कार्मण शरीर २ धर्माfeast ३ अधर्मास्तिकाय ४ काल ५ पुद्गल ६ जीव ७ समय ८ कर्म ९ भावलेश्या १० भावशुक्ल लेश्या ११ दृष्टि १२ ज्ञान १३ अज्ञान १४ संज्ञा १५ कार्मण १६ मनोयोग १७ वचनयोग
૧૩
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી પરમામ જાતિ: १८ सागारोवयोगा १९ भ्रमणचित्त २० अणाकारोवओग २१ परमाणु २२ अतीताद्ध। अणागताधा २३ राजमनिवृत्तौ सिद्धक्षेत्र २४ ज्योतिष्क विमानादीनि २५ एते अगुरुलघवः भ. १ श. उ.९।
સંસારી જીવમાં દારિકાદિ શરીર આશ્રયી અનતગુરૂ લઘુ પર્યાય જાણવા, ઈતર કાર્માદિ દ્રવ્ય અને જીવસ્વરૂપ આશ્રી કહે છે. ઘોદધિ પ્રમુખ ગુરૂ લઘુપર્યાય ગણાવ્યા છે. અને આકાશાદિ અગુરૂ લઘુપર્યાય ગણ્યા છે. એને વિશેષ ખુલાસે વિરતા રના ભયથી અત્ર લખ્યું નથી તેથી ગુરૂમુખ સમજી લે. અનાદિકાળથી આત્માની સાથે કર્મવર્ગ લાગી છે તેથી આત્મા - રાશી લાખ જીવનમાં પરિભ્રમણ કરે છે. જ્યારે આત્મા મનને જીતે છે ત્યારે રાગદ્વેષ શમવાથી કર્મને સહેજે નાશ થાય છે. માટે મનની ચંચળતાને રોકવી. મનની ચંચલતાથી શુદ્ધ સ્વરૂપને પ્રકાશ થતો નથી તે સંબંધી કહ્યું છે કે – गाथा-चित्ते बद्धे बद्धो, मुक्के मुक्कोत्ति नथ्यि संदेहो;
अप्पा विमल सहावो, मयलिज्जे मयलिए चित्ते ॥ १॥
મનથી બંધાતાં કર્મને બંધ છે મનથી મૂકાતાં કર્મના બંધ નથી મુકત થાય છે, આત્મા નિર્મલ સ્વભાવવાળે છે, પણ ચિરની મલીનતાથી મલીન બને છે માટે ચિત્તની મલીનતાને નાશ કરે, આત્મ સન્મુખ મન થતાં સાંસારિક વાસનાઓને નાશ થાય છે, આત્મા અશુદ્ધ પરિણતિથી જ્યારે છૂટે છે ત્યારે તે પરમાત્મા કહેવાય છે, મહાદિભાવમાં પરિણમવું તે અશુદ્ધ પરિણતિ કહેવાય છે. અને આત્માના શુદ્ધ ધર્મમાં પરિણમવું એ શુદ્ધ પરિણામ કહેવાય છે. અત્ર કે શંકા કરે છે. થા: ___ अथ केचन वदंति यदात्मा अशुद्धत्वेन परिणमतीत्युल्लेखेन कथं नात्मनोऽशुद्ध परिणामोप्यात्म स्वभाव इति तन्न स्वभावस्य र्पयायः परिणामो न भवति यदुक्तं भगवत्यां १२ शतके २ उद्देशे
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૭૯ भव सिद्धियत्तणं भंते किंसभावओ परिणामओ जयंती सभावओ नो परिणामओ एतवृत्तिः सभावओत्त स्वभावतः पुद्गलानां मूर्तत्ववत्-परिणामओत्ति-परिणामेन अभूतस्यभवनेन पुरुषस्य तारुण्यवत् इति । एतेन स्वभावः जीव सहचारि अविष्वम् भाव संबंशेन सर्वेदानुथ्थानरूपः परिणामस्तु परमाणु संयोगजन्योथ्था नरूपः पनवणायां पदे परिणामोह्यर्थान्तर गमनं तच्चसंयोगविशषः संयोगजन्योपाधिः यथानीरोपरि बुद्बुदः नीरपरिणामः कथं शुद्ध परिणामः स शुद्धस्वभावः इति सतु कथनमात्रं जीवस्य भव्य त्वं स्वभावतः न परिणामतः ॥
કેટલાક કહે છે કે, જ્યારે આત્મા અશુદ્ધત્વ વડે પરિણમે છે એ ઉલ્લેખથી અશુદ્ધ પરિણામ એ આત્માને સ્વભાવ કેમ ગણાય નહીં? જ્ઞાની સમાધાન કરે છે કે એ શંકા યેગ્ય નથી. સ્વભાવને પર્યાય પરિણામ હેતે નથી. ભગવતીના બારમા શતકના બીજા ઉદ્દેશે કહ્યું છે કે, ભવસિદ્ધિત્વપણું ભગવાન શું સ્વભાવથી હેય છે કે પરિણામથી? ભગવાન કહે છે કે જયંતી સ્વભાવથી હેય છે. પરિણામથી નહીં. પુદ્ગલને મૂર્તત્વ સ્વભાવ છે. તેની પેઠે. પરિણામ એટલે ન થએલાનું થયું. પુરૂષની તારૂયાવસ્થાની પેઠે. અત્ર જીવથી ભિન્ન નહિ પડનાર સહચારિ તે સ્વભાવ જાણુ સ્વભાવ અનુચ્છાનરૂપ છે. અને પરિણામ ઉથ્થાન રૂપ છે. જેમ પાણીમાં પરપોટા થાય છે તેમ અત્ર જાણવું. શુદ્ધ પરિણામ તે શુદ્ધ સ્વભાવ શી રીતે કહેવાય ? ત્યારે કહે છે કે, શુદ્ધ પરિણામ ત શુદ્ધ સ્વભાવ કહે એ તો કથન માત્ર છે. જીવનું ભવ્યપણું સ્વભાવથી છે. પરિણામથી નહીં, કર્મના સંબંધથી આત્મ પિતાની શુદ્ધ પરિણતિથી પરિણમતું નથી, અનંત છે જ્ઞાન પામી શુદ્ધ પરિણતિએ પરિણમીને સિદ્ધબુદ્ધ થયા. થાય છે. અને થશે. અત્ર કોઈ શંકા કરે છે કે, કર્મ અને આત્માને જ્યારથી સંબંધ થયે, તે સંબંધી શંકા ઉડાવી નીચે મુજબ વિકલપ કરે છે.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૦
શ્રો પરમાત્મ જ્યંતિઃ
ननुबंधोजीवकर्मणोः संयोगाभिप्रेतः स खल्वादिमानादिरहितो वास्यादितिकल्पनाद्वयं तत्र यद्यादिमानिंतिपक्षस्तदा किं पूर्वमात्मा पश्चात् कर्म अथ पूर्व कर्म पश्चादात्मा उत युगपत् कर्मात्मानौ संप्रसूयेतामिति त्रयोविकल्पास्तत्रन तावत् पूर्वमात्मसंभूतिः संभाव्यते निर्हेतुकत्वात् खरविषाणवत् अकारण प्रसूतस्य वा अकारणत एवो परमः स्यात् अथानादिरेवात्मा तथाप्यकारणत्वात् नास्यकर्मणा योगः उपपद्यतेनभोवत् अथाकारणेऽपिकर्मणा योगः स्यात्तर्हिसमुतस्यापिस्यादिति अथासावात्मानित्यमुक्त एवतर्हि किंमोक्ष जिज्ञासया बंधाभावेच मुक्त व्यपदेशाभाव एवाकाशवदिति नापिकर्मणः प्राक्प्रसूतिरिति द्वितीयो विकल्पः संगच्छते कर्तुरभावात् नचाक्रियमाणस्य कर्म्म व्यपदेशोऽभिमतः अकारणमसूतेश्चाकारणतएवो परमः स्यादिति युगपदुत्पत्तिलक्षणः तृतीयपक्षोऽपि न क्षमः अकारणात्वादेव नचयुगपदुत्पत्तौ सत्यामयंकर्त्ता कर्मेदमिति व्यपदेशो युक्तः सव्यतरं गोविषाणवदिति अथाविरहितोजीवकर्मयोग इति - पक्षस्ततश्चानादित्वादेव नात्मक वियोगः स्यात् यच्चादिरहित जीवकर्मयोगे अभीयमाने अनादित्वान्नात्मकर्मवियोग इति तद युक्तं । अनादित्वेऽपि संयोगस्य वियोगोपलब्धेः, जह कांचणोवल संजोगो, णादिसंतगयावि, वोच्छिज्जइ सोवायं, तहजोगो जीव कमाणं || १ || तथानादेः संतानविनाशः दृष्टो बीजां कुरसंतानवत्.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गाथा.
अन्नयरमणिवत्तिय, कज्जबीयंकुराण जंविहियं, तथ्थ संताणो, कुकुटि अंडाइयाणंच || २॥ अनादि समावेsपि भव्यात्मनो मोक्षोभवतीति ॥
જીવ અને કર્મના સચૈાગ સબધ છે. ત્યારે જીવ કર્મના સબધ આદિવાળા છે કે અનાદિ છે? તત્ સ ́બધી જીવ કર્મના
For Private And Personal Use Only
.
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૮૧ સંબંધ આદિવાળે માનશે તે પ્રથમ આત્મા કે પશ્ચાત્ કર્મ? વા પ્રથમ કર્મ અને પછીથી “આત્મા” અથવા આત્મા અને કર્મ બે સાથે છે? તેમાં પ્રથમ આત્મા થયો એમ તે છે જ નહીં. કારણ કે તેમાં કઈ હેતુ નથી. કેટલાક એમ કહે છે કે ઈશ્વરે આત્માને બનાવ્યું પણ આ કહેવું સમજ વિનાનું છે. “ આત્મા નિત્ય છે તેથી કેઈન બનાવ્યું તે બનતું નથી. આત્મા અરૂપી છે. અરૂપી વસ્તુ આકાશની પેઠે કેઈની બનાવી બનતી નથી. તે સંબંધી વિશેષ વર્ણન અમારા બનાવેલા આત્મપ્રકાશ ગ્રંથ માંથી જોઈ લેવું, વળી આત્માને અકારણ પ્રસૂત માનશે તે
અકારણ” તેને નાશ થશે. અનાદિ આત્મા માનીશું અને પશ્ચાતુ કર્મ લાગ્યાં એમ પક્ષ સ્વીકારતાં પણ આકાશની પેઠે આત્માને પાછળથી કર્મ લાગવાનું કારણ સિદ્ધ થશે નહીં. અને અનાદિ આત્માને કારણ વિના પણ જે કર્મ લાગે એમ માનવામાં આવે તે સિદ્ધ પસ્માત્માને પણ કારણ વિના કર્મ લાગશે. માટે તેમ માનવું પણ ગ્ય નથી કેટલાક લેકે કર્મ રહિત થએલે જીવ મુકિતમાંથી પાછો આવે છે એમ માને છે તે પણ યુક્તિયુક્ત નથી. મુક્તિમાંથી પાછા આવવું એમ માનવું એ મિથ્યાત્વવચન છે. કર્મવિના પણ જે ગમનાગમની ક્રિયા થતી હોય તે આકાશનું પણ ગમનાગમન થવું જોઈએ. પણ તેમ થતું નથી તેથી કર્મ રહીત એવા સિદ્ધબુદ્ધ પરમાત્માને સંસારમાં અવતાર થત નથી. વેદાંતમાં પણ કહ્યું છે કે, “ન તસ્ય પુનરાવૃત્તિ’ મેક્ષમાં ગયા બાદ આત્મા સંસારમાં પાછો આવતો નથી. અને તે જન્મ જરા મરણનાં દુઃખને પામતે નથી.
આત્મા નિત્ય મુક્ત છે. એમ જે માનીએ તે મોક્ષની જિજ્ઞાસા કરવાથી શું લાભ છે; આત્મા કોઈ વખત બંધાયે નથી તે મોક્ષ થયે એમ કહેવું તે પણ અસત્ય ઠરે છે. આકાશની પેઠે જેમ આકાશ કઈ વખત બંધાતું નથી તે તેને મોક્ષ કહે તે પણ કલ્પના માત્ર ઠરે છે તેમ આત્મા પણ કર્મથી
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: બંધાએલે ન માનવામાં આવે તે મુક્ત આત્મા થયે એમ કહેવું તે “આકાશ કુસુમ' ની પેઠે અસત્ય કરે છે. માટે નિત્ય મુક્ત
આત્મા” પણ કહી શકાય નહીં. જે લોકે આત્માને નિત્યમુક્ત માને છે. અને આત્મામાં કઈ જાતને વિકાર થતું નથી એમ માને છે તેને પુછવાનું કે હે ભવ્યે, નિત્યમુક્ત આત્માને વિકારની ભ્રાંતિ પણ હેય નહીં ત્યારે તમે શા માટે ભણે છે. શા માટે ધર્મ ક્રિયા કરે છે, પ્રથમથી મુક્ત છે તે શા માટે આત્માનું ધ્યાન ધરો છે. પ્રથમથી નિત્યમુક્ત આત્મા માને છે તે શા માટે પુણ્ય પાપ માને છે. નીતિને માર્ગ પણ પાળવાથી નિત્ય મુક્ત આત્માને શું લાભ થવાને છે. નિયમુક્ત આત્માને ભ્રાંતિ પણ કયાંથી હોય.
प्रकृतेः क्रियमाणानि, गुणैः कर्माणि सर्वशः अहंकारविमूढात्मा, कर्ताहमितिमन्यते ॥ १ ॥
ભવ્ય વિચાર છે કે અહંકારથી મૂઢ થએલો આત્મા હું કર્તા છું એમ માને છે. વસ્તુતઃ પ્રકૃતિનાં કૃત્ય છે. ભવ્ય વિચારે કે પ્રકૃતિ સાકાર છે કે નિરાકાર છે? જે સાકાર કહેશે તે સાકાર એવી પ્રકૃતિનું પ્રતિબિંબ નિયમુક્ત નિરાકાર આત્મામાં પડી શકે નહીં. જે પ્રકૃતિને નિરાકાર માનવામાં આવે તે નિરાકાર એવી પ્રકૃતિનું આકાશની પેઠે પ્રતિબિંબ પડી શકે નહીં. જે નિરાકાર છે તેનું પ્રતિબિંબ પડતું નથી. વળી નિત્યમુક્ત આત્મામાં અહંકારને વિકાર થાય તે અહંકારથી બંધાયે એમ થાય અને એમ થયું તે અહંકારથી છૂટેલે કહેવાય નહીં. તેથી “નિત્ય” અને મુક્ત એ વિશેષણ વ્યર્થ ઠરે છે. જ્યાં સુધી અહંકારથી મૂઢ આત્મા છે ત્યાં સુધી મુક્ત નથી. અહંકાર પણ ભાવ કર્મ છે તેથી આત્મા બંધાએલે છે. તેથી મુક્ત કહેવાય નહીં. એ ઉપરથી સિદ્ધ ઠર્યું કે, “આત્મા નિત્યમુત” કહેવાય નહીં. આત્મા કર્મની સાથે બંધાએલે છે એમ તે માન્યા વિના છૂટકો નથી.
કર્મ પહેલું અને પશ્ચાત્ આત્માને સંબંધ થયે એમ
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૮૩. બીજો વિકલ્પ પણ કરે એગ્ય નથી, કારણ કે કર્તા વિના કર્મ હોઈ શકે નહીં. પ્રથમ કર્તા અને કર્તિથી થાય તે કર્મ એમ સંભવે પણ કર્તાના અભાવથી પ્રથમ કર્મ એમ માની શકાય નહીં. અક્રિયમાણ કર્મની અકારણ ઉત્પત્તિ થાય તે અકારણ તેને નાશ પણ થાય.
આત્મા અને કર્મએ બેને સાથે સબંધ થયે એમ તૃતીય વિકલ્પ પણ અકારણ પણાથી સમર્થ નથી. આત્મા અને કર્મ એ બેની સાથે ઉત્પત્તિ થાય તે આત્મા કર્તા અને કર્મ એમ પણ વ્યપદેશ થઈ શકે નહીં. ગાયનાં બે શીંગડાં સાથે થયાં તેમાં એક કર્તા અને એક કર્મ એમ એમ કહેવું ભૂલ ભરેલું છે તેમ આત્મા અને કર્મ બે સાથે ઉત્પન્ન થયાં એમ માનીએ તો કર્તા અને કર્મને વ્યવહાર જાયે કરે છે. હવે એમ માનીશું કે, આમા અને કર્મએ બે અનાદિકાળથી સંબંધવાળાં છે એમ માનતાં પણ શંકા થાય છે કે, અનાદિકાળથી આત્માની સાથે કામે લાગ્યાં છે તે તેને વિગ શી રીતે થઈ શકે, એ શંકાનું સમાધાન કરતા છતા શ્રી તીર્થંકર ભગવાન કહે છે કે હે ભવ્ય, એવી શંકા કરવી
ગ્ય નથી. આત્માની સાથે અનાદિકાળથી કર્મ લાગ્યું છે. પણ પણ તેને વિગ થઈ શકે છે. જેમ ખાણુમાં સુવર્ણની સાથે મૃત્તિકા ભળેલી હોય છે. પણ તેને વિયેગ જેમ સની વિગેરે કરે છે, તેમ અનાદિકાળથી આત્માની સાથે લાગેલાં કર્મને પણ જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધનાથી વિયેગ થાય છે. તથા અનાદિકાળ બીજ અને અંકુરની સંતતિ ચાલી આવે છે. તો પણ બીજને નાશ થયા બાદ અંકુરની ઉત્પત્તિ થઈ શકતી નથી. તેમ અનાદિકાળથી આત્માની સાથે કર્મ લાગ્યું છે. પણ રાગદ્વેષને નાશ થયા બાદ આત્માને કર્મ લાગતું નથી. અર્થાત્ કર્મની અશુદ્ધતા ટળવાથી આત્મા શુદ્ધ બને છે. અને શુદ્ધ થયા બાદ કર્મ લાગતું નથી. જેમ કુકડી અને તેનું ઈંડું. ઇંડામાંથી કુકડી અને કુકડીમાંથી ઇંડું એમ અનાદિકાળથી પરંપરા ચાલી આવે
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ; છે. પ્રથમ કુકડી કહેવાતી નથી. કારણ કે ઈંડા વિના કુકી હોય નહીં. તેમ પ્રથમ ઇંડું હોય નહીં. કારણ કે કુકડી વિના ઈંડું હાય નહીં. માટે કુકડી અને ઈંડાનો સંબંધ અનાદિકાળથી માનતાં કઈ જાતને દોષ આવતું નથી. કુકડી અને ઈંડાને અનાદિકાળને સંબંધ છે તે પણ ઇંડાંને નાશ થતાં પશ્ચાત્ કુકડે થતી નથી. તેમ આત્મા અનેક કર્મને અનાદિકાળને સંબંધ છે તે પણ કર્મને વિગ કુકડીના ઈડાના સંતાન વિયેગ પેઠે થઈ શકે છે. આ પ્રમાણે સિદ્ધ થયું કે અનાદિકાળથી આત્માની સાથે કર્મ લાગ્યું છે તે પણ ભવ્ય જીવ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી કર્મને નાશ કરે છે. કર્મથી મુકત થએલો આત્મા સિદ્ધબુદ્ધ પરમાત્મા કહેવાય છે. આત્મા જે જે કર્મ કરે છે તેનું ફળ પણ
તે ભેગવે છે. કેટલાક એમ માને છે કે–જીવ કર્મ કરે છે અને ઇશ્વર ન્યાય કરી કર્મફળ આપે છે. આ પણ જિનેન્દ્રની આશા નથી. જીવ કર્મ કરે છે અને તેનું પણ પિતે ભેગવે છે. ઈશ્વર કાંઈ ન્યાય કરી ફળ આપતું નથી. કહ્યું છે કે
વા. यः कर्त्ता कर्म भेदानां, भोक्ता कर्म फलस्यच; संसर्ता परिनिर्वाता, सह्यात्मा नान्यलक्षणः ॥ १॥
આ લેથી ભવ્ય વિચારશે કે–આત્મા કર્મ કરે છે તેનું ફલ પણ આત્મા ભેગવે છે તે સંબંધી આત્મપ્રકાશ નામના અમારા બનાવેલા ગ્રન્થમાં વિશેષ વર્ણન છે.
કેટલાક એમ માને છે કે-ઈશ્વરે આ દુનિયા બનાવી છે. પણ તે વાત સત્ય નથી. “જગત્ ” અનાદિકાળથી છે. એમ વેદાંત જ્ઞાનમાર્ગમાં પ્રતિપાદન કર્યું છે. “ બ્રહ્મ સત્યં જગત મિચ્યા” આ શ્રુતિ કહે છે કે-બ્રહ્મ સત્ય છે અને જગત્ મિથ્યા છે તે મિથ્યા જગતને બનાવનાર ઈશ્વર પણ મિથ્યા કરે. જ્યારે સ્વમવત્ જગત્ અસત્ માનવામાં આવે તે અસત્ વસ્તુ કે જે છે જ નહીં તેને બનાવનાર ઈશ્વર શી રીતે સિદ્ધ કરે. માટે પક્ષ
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ
૧૮૫
પાત બુદ્ધિ ત્યાગ કરીને ભવ્ય વિચારશે તે માલુમ પડશે કેપરમાત્મા જગત્ બનાવનાર નથી. એમ શ્રી તીર્થકર સર્વજ્ઞ ભગવામની આજ્ઞા છે તે યથાર્થ છે. રાગદ્વેષ રહીત એવા સર્વજ્ઞ ભગવાન અસત્ય કહે નહીં. જ્યાં સુધી સંસારી આત્મા કર્મ સહિત છે ત્યાં સુધી તે કર્મના ગે શરીરરૂપ જગતને બના વનાર માનવામાં આવે તે અશુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ સિદ્ધ ઠરે છે. કારણ કે શરીર પણ જગત્ છે. અને તેને કર્તા આત્મા તે ઈશ્વર ગણાય છે. એમ અપેક્ષાએ સિદ્ધ કરે છે. શરીરરૂપ જગત પણ કર્મનાયેગે અનાદિ કાળથી છે. પ્રોફેસર મણિભાઈ નભુભાઈ પણ જગત્ અનાદિકાળથી છે. બ્રહ્મ પણ અનાદિ છે એમ સિદ્ધાંતસારમાં એક ઠેકાણે કહે છે. શરીર જગત્ કરતાં ચઉદરાજ લેક અને અલેક પણ જગત્ છે. ચઉદરાજલક દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત અને પાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત છે. કાલેકરૂપ જગને બનાવનાર કેઈ નથી. લલેક અનાદિ અનંત છે, આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા છે. અભિા પિતાનું સ્વરૂપ સમજી શકે તે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. માટે સમ્યક્ આત્મસ્વરૂપ સમજવું ચોગ્ય છે. શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે શુદ્ધાત્મ જ્ઞાનની આવશ્યકતા છે. શુદ્ધા- જ્ઞાનવડે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. અને તેથી સત્ય સુખની ખુમારી પ્રગટે છે. આત્માનું સમ્યક સ્વરૂપ સાતનય અને સપ્ત સંગીથી જણાય છે. પદ્રવ્યને જે સમ્યગ જાણે છે તેને આત્મતત્વની શ્રદ્ધા થાય છે, આત્મશકિતના વિશ્વાસની જરૂર છે, ભવ્ય જીએ આત્મતત્ત્વનું અવલંબન કરવું. સારામાં સાર અને ગ્રાહ્યમાં ગ્રાહ્ય આત્મતત્વ છે. આત્મ શક્તિને પ્રકાશ ધ્યાનથી થાય છે. આમ જ્ઞાનથી સદાકાળ અન્તર્મુખવૃત્તિથી સ્વસ્વરૂપમાં રમણતા કરવી તેને રાજગ અથવા સહજગ કહે છે. હઠાગ દ્વારા રાજગમાં પ્રવેશ કરે જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિથી આત્માની પરમાત્મા
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
શ્રી પરમાત્મ ન્યાતિઃ
સ્થિતિ કરવી જોઇએ. આત્માની શકિતયેના ચમત્કાર આત્મામાં રહે છે. પુદ્ગલની શક્તિાના ચમત્કાર પુદ્ગલમાં રહે છે. આત્મ શક્તિયેાની પરિપૂર્ણતાથી આત્મા પરમાત્મા અને છે. આત્મા પરમાત્મા થાય તેજ જગમાં સારમાં સાર નૃત્ય છે. આત્માની શક્તિયેા ટાઇએ ખીલવી કે કેમ તે શરીર જોતાં માલુમ પડતું નથી, શ્રી વીરપ્રભુએ વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્રની પ્રરૂપણા કર્મ ક્ષય કરવા માટે કરી છે. ચતુર્વિધ સ'ઘની સ્થાપના પણ આત્માની સમ્યક્ આરાધના કરવા માટે કરી છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની પ્રરૂપણા પણ આત્મ ધર્મની પ્રાપ્તિ માટે કરી છે. અસંખ્ય યોગ પરમાત્મ સ્વરૂપ પામવામાં ઉપયોગી છે. અસંખ્યમાં પણ જ્ઞાનદર્શન ચારિત્રની મુખ્યતા છે. જેમ જેમ આત્મા ઉચ્ચ ભાવનામાં ચઢતા જાય છે તેમ તેમ તે પરમાત્મ સન્મુખ જતા જાય છે. સ્વસ્વરૂપાવસ્થાન એ પરમાત્મ પ્રાપ્તિના સરલ ઉપાય છે. હૅઠ, કદાગ્રહ, ક્રિયા માર્ગની આહ્ય ઉપાધિયાના ભેદોની ખટપ ટમાં જે જન મુંઝાતા નથી અને પરમાત્મપણું આત્મામાં રહ્યું છે. એમ દૃઢ શ્રદ્ધાનથી જેએ માને છે તેઓ રાત્રીમાં કે દીવસમાં જંગલમાં કે ગામમાં હોવા છતાં પરમાત્માની પૂર્ણ કલાને અંશે અંશે પ્રગટાવતા જાય છે. પરમાત્મત્વ ખાદ્યચક્ષુથી દેખાતું નથી. પરમાત્મત્વ જ્ઞાનથી પરખાય છે. સૂર્યનુ એક કિરણ પણ સૂર્યનુ છે તેમ પરમાત્મદશાનું જ્ઞાન તે પણ પરમાત્મપણાનું છે. જિન આગમ સિદ્ધાન્તાના સાત નયાની શૈલીથી આત્મા અપે ક્ષાએ ઉચ્ચભાવના અધિકારી થાય છે. અને નયાની અપેક્ષાએ તે પરમાત્મા કહેવાય છે. અન્તર્દ્રષ્ટિ, પરમાત્મપણું પ્રગટાવે છે. અન્તર દૃષ્ટિનું અપૂર્વ સામર્થ્ય છે. અન્તર દૃષ્ટિ અનન્ત શક્તિને ખીલવે છે. સ્થિર ઉપયોગમાં વીર્યની પ્રેરણા સ્ફુરણા થાય છે તેમ તેમ આત્મા અપૂર્વ સ્વરૂપ અનુભવતા જાય છે. પરાક્ષ જ્ઞાનથી પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે શુદ્ધ રમણતામાં પ્રવેશ કરવા જોઇએ, મે' અમુક શક્તિ પ્રાપ્ત કરી વા હું અમુક ગુણુઠાણામાં
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ આવ્યું કે નહીં તે તરફની ચિંતા ન કરતાં શુદ્ધ રમણુતાના નિર્ભય આનંદમાં લીન થવું જોઈએ. શુદ્ધ રમણતા ગુણઠાણાના શિખરે અને ચંદ ગુણસ્થાનકની પેલી પાર કરશે. ધ્યાનમાં હું કયાં સુધી ચઢ. હું કયા ગુણઠાણે છું એમ જેવાની જરૂર નથી. ધ્યાન કરતાં કરતાં મારા કર્મની કેટલી પ્રકૃતિ ખરી અને કેટલી બાકી રહી એમ વિચારવાની જરૂર નથી, ધ્યાનથી શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરું છું. મારા શુદ્ધસ્વરૂપમાં હું છું. તેવા શુદ્ધ વિચારોમાં સ્થિરતા કરવી જોઈએ. વીર્યના પ્રાબલ્યથી ભવ્ય આમામાં વાયુ રહિત દીપક જતિની પેઠે સ્થિર થાય છે. તે પિતાની જાગતી જ્યોતિનાં દર્શન કરી શકે છે. કેટલાક લેકે આત્માના આનંદની ખુમારીને સ્વાદ ચાખી દુનિયાની ખટપટ છોડી દઈ એકાંત વાસ સેવે છે. શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી મહારાજે સાધુના વેષમાં એકાંત વાસ ઘણે સે હતો તેનું કારણ આત્મપ્રભુની એકાંત વાસમાં સારી સેવના થતી હતી તેજ હતું. નિંદા, વિકથા, વેર વિગેરે દેને નાશ થવાથી ભવ્ય જીવ આત્માની ઉચ્ચ કેટી પર આવી શકે છે. પુગલની મમતા પરભાવ દૂર કરીને આત્મદષ્ટિથી વર્તવું જોઈએ. આત્મ વર્તનથી સદા વર્તવું જોઈએ, અમુક આવે અમુક બેટ છે. અમુકનામાં કંઈ નથી. ઈત્યાદિ પર વાત દૂર કરીને આત્મસ્વભાવમાં ૨મણુતા કરવી જોઈએ. આત્મા પરમાત્મા છે એવી દઢ શ્રદ્ધાથી ઉચ્ચ ભાવના ભાવવી જોઈએ. નિષ્કામ ભક્તિથી આત્માના અનંતગુણમાં લીનતા કરવી જોઈએ. બાહ્યનાં ગમન, ભક્ષણ, આદિ કૃત્ય કરતાં પણ અતર્દષ્ટિ ધારણ કરવી જોઈએ. સાલંબન આજ્ઞાઓનું સ્વરૂપ વિચારવું જોઈએ. ઉપશમાદિ ભાવથી ક્ષાયિક ભાવની સિદ્ધિ કસ્વી જોઈએ. જે ભવ્યજી અહંમમત્વનાં મૂળ બાળી સ્વરૂપ ભાવનાથી સ્વસ્વભાવમાં વર્તે છે. તેઓ અ૫ભવમાં યથાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જેમ જેમ જીવ જ્ઞાનની વિશેષતા પ્રાપ્ત કરે છે તેમ તેમ ધ્યાનની વિશેષતા પ્રાપ્ત કરે
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
છે. બાહ્ય વસ્તુઓની ખટપટમાં નહીં પડતાં ઉદાસીન ભાવથી ઉત્સાહ દ્વારા આત્માના શુદ્ધસ્વભાવમાં રમણતા કરવી જોઈએ. અન્તર ત્રાટક દ્વારા નિષ્કામ ભકિતથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાથી દેવતાઓ ઈદ્ર પણ વશમાં થાય છે. જ્ઞાનના તીક્ષણ ઉપગમાં સ્થિરતા ધારણ કરવાથી વીર્ય શકિત વૃદ્ધિ પામે છે. મનગની સ્થિરતા થવાથી આત્મવીર્ય કુરાયમાન થાય છે અને તેમ તેમ જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ વૃદ્ધિ પામે છે. પુગલના વર્ણ ગધરસ સ્પર્શમાં હું અંશમાત્ર પણ નથી. પુદગલના સ્કથી બનેલા શરીર ઢગલામાં આત્મતિરૂપે હું વ્યાપી રહ્યો છું. ધૂળના ઢગલામાં જેમ ખાંડ વેરાણું હોય છે તેને કીડીઓ વેણી ખાય છે. તેમ શરીરરૂપી ઢગલામાં અસંખ્ય પ્રદેશથી આત્મા વ્યાપી રહ્યું છે તેને ધ્યાનપુરૂષે જિનેન્દ્ર ભગવાનની વાણું થી પ્રાપ્ત કરે છે. આત્માના અસંખ્ય પ્રદેશ મગની ચંચ લતાથી પરિસ્પદ કિયાવાળા રહે છે. જ્યારે મનેયેગની સ્થિરતા થાય છે. ત્યારે આત્માના પ્રદેશની પરિસ્પદ ક્રિયા વિરામ પામે છે. મનના વિકલ્પ સંકલ્પ રાગદ્વેષગે ઉઠે છે તેને લય કરે જોઇએ. આવી આદmત્મિક સ્થિતિમાં સ્થિર થનાર મનુષ્ય બાધમાં આનંદ માનતા નથી. તેને બાહ્યમાં રમવું સારૂ લાગતું નથી. પ્રારબ્ધયેગે બાહ્યની ક્રિયાઓ કરે છે તે પણ તેમાં અહં અને મમત્વથી બંધાતું નથી. જે જે ઠેકાણેથી અજ્ઞાનિયે બંધાય છે તે તે ઠેકાણેથી જ્ઞાનિયે છૂટે છે. જિનેન્દ્ર ભગવાનનાં સૂત્રો જાણ્યા અનુભવ્યા વિના સમ્યક્ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાન શિવાય આત્મા સત્ય સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. અધ્યાત્મ જ્ઞાનવિના સત્ય શાંતિની પ્રાપ્તિ પણ થતી નથી. મોહાદિક ભાવની ચંચલતાને નાશ અધ્યાત્મ જ્ઞાનથી થાય છે. ભવ્ય જીવેએ સત્તા, લમી આદિથી નહિ મુંઝાતાં સારમાં સાર એવું અધ્યાત્મજ્ઞાન વર્તન પ્રાપ્ત કરવું જોઈએ. બાહા કિયાઓની મારામારીના દુરાગ્રહમાં નહિ પડતાં યથાયોગ્ય વ્યવહાર કિયા
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જતિઃ
એનું અવલંબન કરી શુદ્ધપાગમાં રહેવું. સર્વ જીવોને શુદ્ધ પગ મુક્તિને એક માર્ગ છે. પન્નરભેદે સિદ્ધ થનાર પણ શુદ્ધપગવિના સિદ્ધ થતા નથી. શુદ્ધપગ માટે વ્યવહારનયનું અવલંબન કરવું કારણ કે વ્યવહારનયથી પર ઉપકાર અને ચતુર્વિધ સંઘ નિર્મલ રહે છે, નિશ્ચયનયથી આત્માની ખરેખરી શુદ્ધિ થાય છે. એમ પ્રત્યેક જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓ વિચારવી તે “આજ્ઞાવિચધ્યાન' જાણવું. ધર્મ ધ્યાનને “અપાય વિચય” નામને બીજે પામે છે, અષ્ટ પ્રકારનાં કર્મ તે અપાય છે, રાગદ્વેષથી જીવ ચોરાશી લાખ જીવનિમાં વારંવાર ભ્રમણ કરે છે. જગમાં સર્વ જીવો રાગદ્વેષના વશમાં પડ્યા છે. રાગ શ્રેષને નાશ કરનારા જી અપ હોય છે. ઈષ્ટ વસ્તપર રાગ અને અનિષ્ટ વસ્તુપર હૅષ થાય છે, મનમાં કોઈ વસ્તુ ઈષ્ટ જ. થાય છે તે તે ઉપર રાગ થાય છે અને તે વરતું કારણ પ્રસંગે અનિષ્ટ જણાય છે તો તે ઉપર દ્વેષ થાય છે. અનિષ્ટ વસ્તુ પર પણ ઈષ્ટ બુદ્ધિ થવાથી રોગ થાય છે. જગમાં કઈ વસ્તુ પર કેઈને રાગ હોય છે તે તે વસ્તુ પર અન્યને દ્વેષ હોય છે. અને કઈને કઈ વસ્તુ ઉપર દ્વેષ હોય છે તે તે વસ્તુ પર અન્યને રાગ હોય છે. ઈષ્ટબુદ્ધિ અનિષ્ઠ બુદ્ધિથી જીવ રાગ દ્વેષ કરી મહા દુઃખી થાય છે, શ્રી સર્વ ભગવાને નિર્ણય કર્યો છે કે, પુગલ વસ્તુ પર થતા ઈષ્ટભાવ અને અનિષ્ટભાવ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. જ્યારે પુગલ વસ્તુઓ ક્ષણિક છે ત્યારે પગલિક વસ્તુઓ ઉપર ઇકબુદ્ધિ ધારણ કરવી તે અવિવેકજ ગણાય, તેમ જ પિગલિક વસ્તુઓ પિતે દુઃખ આપવા સમર્થ નથી તેથી તે વસ્તુઓ ઉપર દ્વેષ કરે તે પણ અગ્ય ગણાય, દાખલા તરીકે અફીણ, સેમલ વિગેરે વિષ છે તે કઈકને ઈ પણ દવા વિગે. રેથી લાગે છે. અને કેઈકના પ્રાણ જાય તેથી તેને અનિષ્ટ પણ લાગે છે. પણ વસ્તુતઃ જઈએ તે તેના ઉપર ઈષ્ટ વા અનિષ્ટ બુદ્ધિની કલ્પના કરવી તે વ્યર્થ છે, તેમજ કેઈને લાડુ ઈષ્ટ
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી પરમાત્મ જ્યોતિ
લાગે છે તેા કોઇને લાડુ અનિષ્ટ લાગે છે. તેથી લાડુ ઇષ્ટ વા અનિષ્ટ નથી. તેમજ મનુષ્યને વિષ્ટા ખરામ લાગે છે અને તેજ વિષ્ટા ભૂંડ ગધેડાંને સારી લાગે છે માટે તેથી વિષ્ટા ઈષ્ટ વા અનિષ્ટ ગણાતી નથી કદને મરવું ઈષ્ટ લાગે ત્યારે અન્યને અનિષ્ટ લાગે છે તેથી મરવું ઈષ્ટ વા અનિષ્ટ નથી. ઉપયેગ કરનારની બુદ્ધિમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું કલ્પાએલુ છે અને તે ઇષ્ટપણું અને અનિષ્ટપણું પણ કારણ પામી કરે છે, માટે તે પણ સત્ય નથી. માટે રાગદ્વેષ કરવા ચેાગ્ય ઠરતા નથી. જે ઢબુડી પર નાના પાળકને કાગ હતા તે માટા થઇ સ્ત્રી પરણે છે ત્યારે ઢબુડી ઉપર રાગ રહેતા નથી. માટે રાગ ક્ષણિક છે. રાગ અને દ્વેષ, આત્માના ધર્મ નથી. આત્માના ધર્મ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે. જ્ઞાનદર્શન ચારિત્ર તેજ મેક્ષ માર્ગ છે. તેમાં હરકત કરનાર રાગ અનેદ્વેષ છે. જગત્માં જડ વસ્તુઓ સદાકાળ એક રૂપે રહેતી નથી. સારમાં જે પદાર્થે। દેખાય છે તે પદાર્થા મધ્યાન્હ કાલમાં અન્યરૂપે દેખાય છે. સૂર્યાસ્ત સમયે અન્યરૂપે દેખાય છે. તેથી જગના પદાર્થે ઉપર રાગથી અહુ અને મમત્વ ધારણ કરવું ચેાગ્યું નથી. ક્ષણિક પદાર્થો આત્માના થયા નથી અને થવાના નથી. આત્મા રાગદ્વેષયાગે પરપદાર્થને સારા ખોટા માની માટી ભૂલ કરે છે. કાઇ મનુષ્યને શીતતુમાં તાપ સારા લાગે છે તેજ મનુષ્યને ઉષ્ણુરૂતુના તાપ અરૂચિકર લાગે છે. પેાતાના શરીરને સુખ દુઃખના હેતુભૂત પદાર્થોમાં આત્મા રાગ અને દ્વેષ ધારણ કરે છે. આત્મા રાગદ્વેષ ધારણ ન કરે તો પણ તેનાથી શાંતિમાં રહી શકાય છે. અને આત્માના આનંદ ભોગવી શકાય છે તે શા માટે રાગદ્વેષ કરવા જોઇએ. રાગદેષ કરવાથી આત્માની ઉચ્ચસ્થિતિ થતી નથી. રાગ અને દ્વેષથી મનુષ્ય અનેક વિકલ્પ સકલ્પ કરે છે. અને જ્યારે રાગદ્વેષના નાશ થાય છે ત્યારે વિકલ્પ સંકલ્પ ટળી જાય છે. રાગ વિના ગમના ગમન થઇ શકે છે. રાગ વિના આત્મા રહી શકે છે. રાગ
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૯ી
વિના નવીન કર્મ બાંધતે નથી માટે રાગ કર એગ્ય નથી. આત્મા રાગદ્વેષની જંજાળમાં પઢને જ્ઞાનદર્શન ચારિત્ર ગુણેને ખીલવી શકતું નથી. ક્ષણિક જડ વસ્તુઓમાં રાગ કરે ચેષ્યિ નથી તેમ દ્વેષ કર પણ નથી. પણ સમભાવથી આત્માના ઉપગમાં રહેવું ગ્ય છે. આત્માવિના અન્ય વસ્તુઓ આત્માની નથી ત્યારે તે અન્ય વસ્તુઓ માટે કપટ કરવું. હિંસા કરવી, અસત્ય વદવું. ચેરી કરવી, મૂછા કરવી. વિશ્વાસ ઘાત કર, આદિ દુર્ગણે સેવવા એગ્ય નથી. આત્માની સાથે કઈ વસ્તુ આવનાર નથી ત્યારે તે વસ્તુઓની પ્રાપ્તિ માટે નાહક કેમ રાગ ધારણ કરે. ક્ષણિક વસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ઉઠાવી લેતાં આત્મા રાગ અને દ્વેષથી બંધાતો નથી. પરવસ્તુમાં ઈષ્ટ કલ્પના અને અનિષ્ટ કલપના કરી હર્ષ શેક મેહમાયા ધારણ કરવાથી આત્મા અજ્ઞાનથી પોતે સંસારમાં બંધાય છે. પણ જડ વસ્તુઓ આત્મા ને સ્વયમેવ પકડી રાખવા સમર્થ નથી. જેમ કે મનુષ્ય અજ્ઞાનથી સર્પને પકડવા ગયે તો પોતે દુઃખ પામે તેમ આત્માજ મેહનાયેગે પરવસ્તુને પોતાની માની દુઃખ પામે છે. સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન, કુંટુંબને મારાં માનવાથી જીવ રાગથી દુઃખ પામે છે. અને જે મારાપણાની બુદ્ધિ પરિહરે તે દુખ ટળી જાય, જ્યારે આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપના ઉપગથી ચૂકે છે ત્યારે તે રાગ દ્વેષરૂપ અપાયમાં ફસે છે. પણ જ્યારે આત્મા. સુગુરૂસંગતિ પામે છે ત્યારે તેને રાગદ્વેષ પડતા નથી. સંસારમાં ક્ષણે ક્ષણે રાગદ્વેષ થવાના પ્રસંગે આવી પડે છે, તેવા પ્રસંગે જ્ઞાની પુરૂષ સ્વાર્થ બુદ્ધિને ત્યાગ કરીને આત્માને શુદ્ધ ધર્મરૂપ પરમાર્થ આગળ કરીને રાગદ્વેષની સામે ઉભું રહી યુદ્ધ કરે છે. અને તે આત્માના પરાક્રમથી વિજય મેળવે છે. અનંત છ રાગદ્વેષને જીતી મુક્તિમાં ગયા. અનંત જશે અને જાય છે, રાગદ્વેષની સામે તેથી, ભાલાથી, વા તરવારોથી વા, મુષ્ટામુષ્ટિ યુદ્ધથી લડવાનું નથી પણ રાગદ્વષની સામે તે મૈત્રીઆદિ ભાવનાથી
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
કો પરમાત્મ
તિ:
લડવાનું છે. જ્યારે કઈ વસ્તુ પર રાગ થવાને પ્રસંગ આવ્યું કે તુરત સમજી લેઈ તે વખતે તુરત વૈરાગ્યનું સ્વરૂપ પૂર્ણ જેસથી ચિંતવવું. ખરા અંતઃકરણથી વૈરાગ્ય સ્વરૂપ ચિંતવવાથી રાગને વેગ શમી જશે. કેઈ એક મનુષ્યને સ્ત્રી ઉપર વિશેષ રાગ ધારણ કરતા હતા. ખુબસુરત સ્ત્રીને દેખી તેના મનમાં રાગ પ્રગટતે હતો. અને તેથી તે કામથી પીડાતા હતે એક દીવસ એક મુનિરાજ પાસે તે ગયે, મુનીશ્વરને પોતાની હકીકત જણાવી અને પુછયું કે હે સદ્દગુરૂ, મને એ ઉપાય બતાવે કે જેથી મને સ્ત્રી ઉપર થતો રોગ અટકે, મુનિરાજે કહ્યું જ્યારે સ્ત્રી દેખી તને રાગ થવા આવે કે તુર્ત સ્ત્રીના અવયની મલીનતા ક્ષણિકતા, ચિંતવવી, ભેગની અસારતા પૂર્ણ વૈરાગ્યના ભરપૂર વેગથી ચિંત. વવી, એમ કરીશ તો તારૂ મન વૈરાગી બનશે અને તેથી સ્ત્રીના ઉપર થતે રાગ પ્રતિદિન કમી થતો જશે. અને પૂર્ણ વૈરાગ્ય અને જ્ઞાન બળથી રાગ અંતે નાશ પામશે. પેલા મનુષ્ય મુનિરાજના કહેલા વિચારે અમલમાં મૂક્યા. તેથી તે વૈરાગ્ય બળથી અભ્યાસ એગે વિજયી બન્યા. માટે મનુષ્યોએ ઉપયોગમાં રાખવું કે, જે જે દુર્ગણે ઉત્પન્ન થાય. તેના પ્રતિપક્ષી સદ્ગ
ની ભાવના કરવી. એક મનુષ્યને વારંવાર કાર્ય પ્રસંગે કોધ થયા વિના રહેતો નહોતો. તેથી તે જગમાં મિત્ર વગરને થઈ પડયે હતે. એક વખત તેને કોઈ મુનિરાજ મળ્યા. ત્યારે તેણે મુનિરાજને વંદન કરી કહ્યું કે, હે મુનિવર્ય આપ ભાવ વૈદ્ય છે. આપશ્રી તરે છે. અને અન્યને તારો છે. આપનું જીવન સફળ છે. આપને એક ઉપાય પુછું છું તે કૃપા કરીને જણાવશો. મને સ્ત્રીના ઉપર કાંક પડતાં કે બહુ થાય છે. તેમજ પુત્રના ઉપર પણ મારા કહ્યા પ્રમાણે ચાલતું નથી તેથી કેધ ઉત્પન્ન થાય છે. તેમજ મારા કહ્યા પ્રમાણે કરો કામ કરતા નથી તેથી નેક ઉપર તપી જાઉં છું. કેઈ મને કેધી કહે છે તે તેના ઉપર પણ તપી જાઉં છું. સહેજ વાતમાં મિત્રે પર તપી જાઉં
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તઃ
૧૯૩
છું તેથી મિત્રો પણ દુશ્મન બન્યા છે. માબાપના ઉપર પણ કઈ વખત ગુસ્સે કરૂ છું. દેરાસરમાં જાઉ છું તે ત્યાં પણ કેઈની સાથે લડી પડું છું, માલીને ઠપકો આપતાં તે સામું બોલે છે તે તેના ઉપર પણ ધગધગી જાઉ છું, તેથી ઉલટું દેરાસરમાં પાપને બાંધું છું. વ્યાખ્યાન સાંભળવા જાઉં છું તે કઈ બેસવા માટે સ્થાન ન આપે તો તેના ઉપર પણ તપી જાઉ છું, કેઈ વખત તે હિત શિક્ષા આપતાં મુનિરાજ ઉપર પણ તપી જાઉં છું. વ્યાપાર કરતાં પણ અન્યની સાથે તપુ છું. તપશ્ચર્યા કરીને પણ કોઇ વારંવાર કરૂ છું. વિશેષ શું કહું હે મુનિરાજ જેમ સર્પને રહેવાનું થાન રાફડે છે તેમ ક્રોધરૂપ સર્પને રહેવાનું સ્થાન મારૂ મન બન્યું છે. માટે રામબાણ જે એવે સારો ઉપાય બતાવે કે જેથી મને થતું કે શમી જાય, આપ જ્ઞાની છે. લાગે દુર્ગુણોરૂપ રેગેને નાશ કરવાને અનેક ઔષધિયેની દવા રાખે છે તે મારી પણ દવા કરશે. આ પ્રમાણે તે ભવ્ય જીવ ની વિનતી સાંભળીને મુનિરાજે વિચાર કરીને કહ્યું કે હે ભવ્ય જીવ હું કહું તે સાંભળી અને તે બરાબર સમજી તે પ્રમાણે ખરા અંતઃકરણ પૂર્વક સદાચરણ રાખ. હે ભવ્ય તું સંસારમાં રહે છે. સંસારમાં જલમાં કમલ જેમ ન્યારૂ રહે છે તેમ વર્ત. વાનું છે. સંસારમાં કેઈને પુણ્યને સારી સ્ત્રી પ્રાપ્ત થાય છે અને કેઈને નારી સ્ત્રી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે સ્ત્રીની ભૂલ આવે ત્યારે તેના ઉપર પૂર્ણ જેસથી ક્ષમા ચિંતવવી. તેને કંઈ ગુન્હો કર્યો નથી, તેમાં કર્મને દોષ છે. સ્ત્રીને દેવા નથી. એમ ભાવના કરવી. સ્ત્રીને આત્મા મારા આત્મા સમાન છે તેથી તેના ઉપર કેધ થાય જ નહીં એમ પૂર્ણ જેસથી ભાવના ઘણા વખત સુધી ભાવ્યા કરવી. કેધને જુસ્સો જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં ક્ષમાની ભાવના તેજ વખતે પૂર્ણ જેસથી કરવી. જેમ જેટલા પ્રમાણમાં અગ્નિ બળ હેય છે તેટલા પ્રમાણમાં જે પાણી રેડવામાં આવે તે અગ્નિ શાંત
૨૫
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ થઈ જાય છે, તેમાં જેટલા પ્રમાણમાં કોઇને જુસે પ્રગટ હોય તેથી અધિક ક્ષમની ભાવનાનો વેગ રાખવાથી તે કોધ શાંત થઈ જાય છે. સ્ત્રીના ઉપર કેધ થતાંની પહેલાં તુર્ત તેને વાંક નથી. કર્મને વાંક છે ઈત્યાદિ વાક્યથી ક્ષમાની ભાવના ભાવવી. તેમજ પુત્રે પણ કંઈ ગુન્હો કરે વા સામું બોલે છે તે પ્રસંગે કોધના પ્રસંગે વિચારવું કે હે ચેતન, પુત્ર ઉપર કોધ કરવાથી પુત્રે કંઈ સા થવાના નથી. તેમ જ કેપ કરવાથી મારા સામું તે બેલ્યા વિના રહેવાના નથી. પુત્રો સમજતા નથી તેથી અજ્ઞાનદોષથી તે ક્ષમાને પાત્ર છે. પ્રસંગ આવતાં યુક્તિ સહ મીઠા વચનથી તેમને બોધ દે એગ્ય છે. અગર તેમનું જેવું કર્મ, મારે તે તેમનું ભલું ચિતવવું આવી ઉચ ભાવના રાખતાં કેપ થતો અટકશે. જેમ જેમ ક્રોધ થાય તેમ તેમ ક્ષમાના વિચારને પૂર્ણ જોસથી હદયમાં તે તે પ્રસંગે પ્રગટાવવાથી પુત્ર ઉપર થતે કેધ શમી જશે. અને પુત્રો પણ પ્રસંગ પામી સુધરતા જશે. સાપની પેઠે સાપેક્ષબુદ્ધિથી કુંફવાડો રાખવાનું તો એકાંતે નિષેધું સમજાતું નથી. તેમજ હે ભવ્ય, જ્યારે તેને કરો ઉપર પણ કોઈને આવેશ આવે ત્યારે ક્ષમાની ભાવના જેસની ભાવજે. નેકરો અ૫ક્સ છે તેથી તે દયાને તથા હિતશિક્ષાને પાત્ર છે. નેકરે પર ગુસ્સો કરવાથી મારા આત્માની હિંસા થાય છે. કારણ કે ક્રોધ કરવાથી આત્મા ના ગુણોનો નાશ થાય છે. અને નેકના મનમાં પણ ક્રોધ થવાથી તેમના આત્માની હિંસા થશે. અને તેથી રવ પર કલ્યાણ થતું નથી. માટે કરો પર કોઈ પ્રસંગે ક્ષમાની ભાવના કરવી. ક્ષમાની વિચારેથી હૃદય ઉભરાઈ જવાથી કોઇને હૃદયમાં રહેવાનું સ્થાન મળશે નહીં. અને તેમ પ્રતિદિન કરવાથી હે ભવ્ય તું કેધના જુસ્સાને શાંત કરી શકીશ. ક્ષમાનું ચારિત્ર નેકરે પ્રતિ કોઈ પ્રસંગે વારંવાર ધારણ કરવું. તેમ જ હે ભવ્ય, તને કઈ કેદી કહે તે કહેનાર ઉપર કેધના બદલે ક્ષમાની દષ્ટિથી જેજે. કેવી છે એમ તને કહ્યું તે તેના વાક્યમાંથી સાર ગ્રહણ
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિઃ
૧૯૫
કરજે. જો તું ક્રોધી હાય તો તેને હિતવક્તા માની ક્રોધ ટાળવા પ્રયત્ન કરજે. અને જો તું ક્રોધ ન કરતા હોય તે કાધી કરનાર ઉપર ક્ષમાદષ્ટિથી જેજે. દોષી જીવા ક્ષમાને પાત્ર છે એ મહા વાક્યરૂપ ક્ષમા મત્રનું પ્રસગે ધ્યાન કરજે, કહ્યું છે કેજો.
क्षमा खड्गं करे यस्य, दुर्जनः किं करिष्यति; अतृणेपतितो वन्हिः स्त्रयमेवोपशाम्यति.
ક્ષમારૂપ તરવાર જેના હાથમાં છે તેને દુર્જન શું કરશે ? તૃણુ વિનાના સ્થાનમાં પડેલા અગ્નિ પેાતાની મેળે શાંત થઈ જાય છે. ક્ષમારૂપ સાવરમાં જે ભળ્યુ ઝીલે છે તેને ક્રોધરૂપ તાપ લાગતા નથી. ક્ષમારૂપ મિત્ર જેની પાસે છે તેની આખી દુનિયા મિત્ર છે, ક્ષમારૂપ મત્રનુ' જે ધ્યાન ધરે છે તે સર્વને વશ કરી શકે છે. ક્ષમારૂપ દેવતાનું જે આાધન કરે છે તેને કાઇના ભય રહેતા નથી. હું ભન્ય મિત્રાપર તને ગુસ્સા થવાના પ્રસંગ આવે ત્યારે મિત્રાના ગુન્હાને વિસારી દેજે. મિત્રાનાં સારાં આચરણ મળે. મિત્રોએ ગુન્હો કર્યા તેમાં અજ્ઞાન જ કારણ છે. મટે મિત્રપર રાષ કરવા ચેગ્ય નથી. એમ ક્ષમાની ભાવના પૂર્ણ જોરથી કરજે. અને વિચારજે કે
देखे सो चेतन नहीं, चेतन नहि देखाय;
रोप तोप किशस्युं करे, आप हि आप बुजाय. ॥ १ ॥
આ લેાકતું તે પ્રસંગે પૂર્ણ વેગથી મનન કરજે, ક્રોધના પ્રસંગે કહેલા ઉપદેશ ખરા અંતઃકરણથી અમલમાં મૂકજે, હું સભ્ય માબાપના ઉપર ક્રેાધ કરવા એ માટુ પાપ છે. જનનીએ માલપણામાં જે જે ઉપકાર કર્યા છે તેના ઉપકાર કદી વળે તેમ નથી. નવ માસ પેટમાં રાખી તારૂ પેષણ કર્યું છે, તેના ઉપકાર એધિ મીજની પ્રાપ્તિ કરાવ્યા વિના વળી શકે તેમ નથી. પિતાના ઉપકાર પણ તેવા છે તેથી ગમે તેવા અન્યાયના પ્રસંગે
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી પરમાત્મ
તિ:
પણ કોધ કર યુક્ત નથી. જે સમયે માબાપ ઉપર કોધ થવાને ગમે તેવા કારણ પ્રસંગથી આવે ત્યારે સર્વ બાબત ભૂલી જઈને માબાપના ઉપકાર ઉપર જ લક્ષ્ય અને વિચારવું કે તેમને હું દાસ છું. તેમના ઉપકારને બદલે વાળવા અસમર્થ છું. ગમે તે રીતે પણ તેમનું ભલું થાઓ. એમ પૂર્ણ જેસથી ઉપકાર આદિની ભાવના ભાવવી. ખરા અંતઃકરણથી આ ઉપાય અમલમાં મૂકતાં જે જે દુઃખ પડે તે સહન કરવું. મેરૂ પર્વતની પેઠે ધૈર્ય રાખવું. એમ સત્ય ઉચ્ચ દષ્ટિ ધારણ કરવાથી કેપની શાંતિ થશે, અને છેડા દીવસમાં
ધના વિકારોને મેં ઘણા અંશે જીતી લીધા છે એવો અનુભવ થશે. વળી હે ભવ્ય ! તું જયારે દેરાસરમાં જાય ત્યારે પરમાત્માના ગુણે ચિંતવવામાં મનને રેક જે, માળી પુજારા વિગેરેની ભૂલે આવતાં સહન શિલતા રાખજે, પૂજારી વિગેરે ક્ષમાને પાત્ર છે. એમ દઢ ભાવના ક્ષમાની ભાવજે, મનુષ્ય ભૂલ કરી શકે છે. મનુષ્યમાં અનેક દુર્ગુણ ભરેલા હોય છે તેથી દેરાસરમાં પણ કોઈનાથી દેષ સેવી શકાય તેથી તું પારકી પંચાતમાં પડશ નહિ. જે કંઈ કહેવાનું હોય તે મિg વચનથી કહેજે, એક ચિત્તથી પરમાત્માની પૂજાના ભાવમાં લીન થજે. પરમાત્માની પૂજા કરતાં નાગકેતુની પેઠે પ્રાણુ પરમાત્મપદ પામે છે. અન્યસ્થાને કરેલાં પાપ તીર્થરથાનમાં છેડી શકાય છે. અને જ્યારે તીર્થસ્થાનમાં પાપ કરીએ તે કયાં છેડી શકાય માટે હે ભવ્ય ! દેરાસરમાં ક્ષમાને ધારણ કરજે. કેઈ કારણ પ્રસંગે કેધ થવા આવે કે તુરત ક્ષમાના વિચારેને જેસથી હૃદયમાં પ્રગટાવજે, તેથી અવશ્ય તું ક્રોધને શમાવી શકીશ. ઘણા છે આ ઉપાયથી કેધને જીતી શક્યા છે. જીતે છે. અને જીતશે. હે ભવ્ય ! તું ઉપાશ્રયમાં જાય ત્યાં ક્રોધ થાય ત્યારે ત્યાં પણ ક્ષમાની ભાવનાને ધારણ કરજે. કેઈ તને બેસવા જંગ્યા ન આપે તે ઉપગ રાખી બેસજે, ગુરૂ મહારાજ શિખામણ આપે ત્યારે રીસ કરીશ નહીં. આભવમાં ગુરૂના સમાન કેઈ ઉપકારી નથી, ગુરૂ મહારાજ
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
નિ:
૧૯૭
બોધિ બીજની પ્રાપ્તિ કરાવે છે. માટે તેમને ઉપકાર માબાપના કરતાં અનંત ગણે છે. પિતાના હિત માટે ગુરૂરાજ હિત શિક્ષા આપે તે પ્રસંગે તેમની વાણી અમૃતસમાન માની તેનું પાન કરવું. હે ભવ્ય તને ગુરૂ શિખામણ આપે ત્યારે તે તેને અંગીકાર કરજે, પણ તમારામાં અમુક અમુક દે છે, તમારા કરતાં હું ડાહ્યો છું તમારા કરતાં અમે સારૂ સમજીએ છીએ એવી ખરાબ ભાવના ભાવીશ નહિ, ગુરૂ ઠપકો આપે તે અમૃતસમાન માની લેજે, ચંડરૂદ્ર આચાર્ય નવા કરેલા શિષ્યને ડાંડે ડાંડે માર્યો હતો. પણ તે શિષ્ય જરા માત્ર કેવાતુર થયે નહોતે, ગુરૂ તે માર મારે એ ચઉદમું રત્ન કહેતા હતા પણ આ સમજુ શિષ્ય ગુરૂનો ઉપકાર માની ક્ષમાનું વિશેષતઃ અવલંબન કર્યું. સમતાના અવલંબનથી શિષ્ય કેવલજ્ઞાન પામે. માટે ગુરૂની આજ્ઞા માનવી. ગુરૂના ઉપર જરા માત્ર પણ ફોધ કરે નહીં. ગુરૂના ગુણો અને ઉપકાર ચિંતવવાથી કે નાશ પામશે. થોડા દિવસમાં આ પ્રમાણે ચારિત્રથી વર્તીશ તે નકકી માને છે કે તું ક્રોધને સહેલાઈથી નાશ કરી શકીશ. અને તે નિર્ભય થઈ રહીશ, વ્યાપાર કરતાં ક્ષમાને હૃદયમાં ધારણ કરજે, કોઈ તેને પજવે. કેઈ આડું અવળું બોલે તે પણ ચીડાઈ જઈશ નહીં. ચીડીયા સ્વભાવથી ક્રોધ હૃદયમાં દા૨ કરીને રહે છે. કેધનું મૂળ કલેશ છે. વ્યાપારમાં સ્વાર્થના લીધે કલેશ થવાને સંભવ છે પણ સંભાળથી વર્તજે અને કોઈ પ્રગટે કે તુર્ત ક્ષમાના વિચારોને પૂર્ણ જેસથી હૃદયમાં પ્રગટાવજે, ભૂલને પાત્ર જગતમાં મનુ છે તેથી કેઈનું અસભ્ય વર્તન દેખી તપી જઈશ નહીં. કોધાગ્નિથી હદય તપાવવામાં પિતાને તથા અન્યને કંઈ પણ ફાયદો થવાને નથી. ધ કરવાથી શરીરનું લેહી ઉકળી જાય છે. મગજના રોગ પેદા થાય છે. અને જ્ઞાનને નાશ થાય છે, જે કંઈ અન્યનું તું ભલું કરીશ તો માથી જ કરીશ એમ નક્કી માનજે. મેતાર્યમુનિને સનીએ વાધરડીથી બાંધ્યા હતા તો પણ
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
મેતાર્યમુનિએ સની ઉપર જરા માત્ર ક્રોધ કર્યો નહીં, મેતાર્યમુનિ સમતાસાગરમાં ઝીલી સદ્ગતિ પામ્યા તેમને દુઃખ ઘણું પડયું તે પણ સમતા રાખી તેમ હે ભવ્ય તું પણ ક્ષમાને વિશેષતઃ ધારણ કરજે, શ્રી વીરપ્રભુએ ઉપસર્ગ કરનાર શલપાણિયક્ષ ચંડકેશિક સર્પ સંગમ વિગેરે ઉપર જરા માત્ર કેધ કર્યો નહિ. તે પ્રસંગે તેમનું હૃદય સમતાસાગરથી ઉભરાઈ જતું હતું. તેમના જેવી ક્ષમા રાખવામાં પ્રયત્ન કરવા જોઈએ. હે ભવ્ય તું
જ્યારે ક્ષમાને ધારણ કરીશ અને ગુન્હેગારને કેપથી મારીશ નહિ ત્યારે દુનિયા કહેશે કે એ બાયલે છે. કંઈ રામ નથી. એમ ખરાબ શબ્દથી વધાવી લે તો પણ મારા કહેલા વચન ઉપર વિશ્વાસ રાખી ક્ષમાના વિચારે આચારમાં મૂકવા ખરા અંતઃકરગથી પ્રવૃત્તિ કરજે, હે ભવ્ય દુનિયા દેરંગી છે. આજ કંઈ કહેશે અને કાલ કંઈ કહેશે. તું સત્ય ક્ષમાના માર્ગથી શિવપુર તરફ ચાલવા પ્રયત્ન કરજે, હે ભવ્ય તપશ્ચર્યા કરીને તે વિશેષતઃ કોધના આવેશને આવતાં રેકજે, તપશ્ચર્યા કરનારને કેપ વિશે. ષત થાય છે. તપશ્ચર્યા કરનાર ચીડાઈ જાય છે. સમરાદિત્યનું ચરિત્ર વાંચી કોને વિશેષતઃ તજે, કુરગડુની પેઠે ક્ષમાના ભાવને ધારણ કરજે, ક્ષમા એ મોટામાં મેટું તપ છે. ક્ષમાથી અનંત કર્મ ખરી જાય છે અને આત્મા નિર્મલ થાય છે. શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહર્ષિ કહે છે કે, क्रोध ते बोध निरोध छे, क्रोध ते संयम घातीरे, क्रोध ते नरकनुं बारj. क्रोध दुरित पक्षपातीरे. पाप १ पापस्थानक छठं परिहरो, मन धरी उत्तम खंतीरे. क्रोध भुयंगनी जांगुली, एक कही जयवंतीरे. पाप २ पूरव कोडी चरण गुणे, भाव्यो छे, आतम जेणरे, क्रोध विवश हुतां दोय घडी, हारे सविफल तेणरे. पाप ३ વારે ગાશ્રમ માળ, મગના મને સાદ,
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૧૯૯
क्रोध कृशानु समान छे, टाले प्रशम प्रवाहेरे. पाप ४ नहोय ने होय तो चिर नहि, चिर रहेतो फल छेहोरे। सज्जन क्रोध ते एहवो, जेहवो दुर्जन नेहोरे क्रोधी मुखे कटु बोलणा, कंटकीया कूट शाखीरे; अदिठ कल्याणकरा कह्या, क्रोधना तरुशत शाखीरे, पाप, ६ कूरगडु चउ तप को चरित्र सुणी सम आणोरे; उपशम सार छे प्रवचने, सुनश वचन ए प्रमाणोरे. पाप. ७
- હે ભવ્ય, શ્રવણ કર, શ્રીયશવિજયજી મહર્ષિ ભગવાન ધને પાપનું સ્થાનક કહે છે. ધમાં મનુષ્ય જીવને ઘાત કરે છે. કેધથી અગ્નિમાં પડે છે. ધિથી ઝેર પીવે છે, કેપથી ગળે ફાંસો ખાય છે. તેથી જીવ કુવામાં પડે છે. કોઇથી કેટલાક જીવો પોતાને અને પોને નાશ કરે છે. ક્રોધથી કેટલાક જી. બીજાનું ઘર સળગાવી મૂકે છે. ક્રોધથી વિશ્વામિત્રે બુરામાં બુરૂ કૃત્ય કર્યું હતું. ક્રોધ ચંડાલ કરતાં પણ ભંડે છે. તે ઉપર એક દૃષ્ટાંત કહું છું તે સાંભળ.
શોધ વંકાર.. માનસપુરમાં બહશુચિ નામને બ્રાહ્મણ વસતે હતે. તે રાજાને પુરહિત હતો તેથી રજા પણ તેને સારી પેઠે માન આપતો હતો. બહુશુચિ બ્રાહ્મણ ધન સંપત્તિથી સુખી હતું. તેનું કુટુંબ પણ બહાળું હતું. દરરોજ બહુશુચિ પુરોહિતનાં કર્મ કરતે હતે. જલથી પવિત્રતાઈ માનવાની તેની એકાંત અંધશ્રદ્ધા હતી. તે બાહિરૂની પવિત્રતાઈ ઉપર બહુલક્ષ્ય રાખતો હતે. પણ અન્તરની પવિત્રતાઈ ઉપર જરા માત્ર લય આપતે નહોતે. જે કે નદીમાં સ્નાન કરે તેના ઉપર બહુ ખુશ થતો. એક દિવસમાં બહુશુચિ બ્રાહ્મણ ઘણીવાર સ્નાન કરતો હતો, જે લેકે તેની પેઠે સ્નાન ન કરે તેના ઉપર તિરસ્કાર દષ્ટિ રાખતું હતું. જે મુનિયે અધ્યાત્મજ્ઞાન જલમાં સ્નાન કરતા હતા. તેને તે તે
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦.
શ્રી પરમાત્મા તિ:
વારંવાર નિંદતો હતો. જલ વિના પવિત્ર થવાતું નથી એવી તેની માન્યતા હતી. તે દરરોજ પ્રાતઃકાલમાં શિવની પૂજા કરતે હતે. તત્ત્વજ્ઞાનમાં વિશેષતઃ સ્યાદ્વાદનય વિના સમજતે નહે. બહુ શુચિ બ્રાહ્મણમાં કેધને માટે દોષ હતા. પુત્રને વાંક આવતાં પાટુ અને ચપેટાથી તેને મારતો હતો. પુત્રીને વાંક આવતાં માર મારવામાં કચાશ રાખતો નહોતો. નાકરો ઉપર પણ તેવી જ રીતે કેધથી ધગધગાયમાન થતું. સ્ત્રીને પણ કેધથી મારને દૂધપાક પીરસતે હતે. પૂજાપાઠ કરતાં કંઈ જ ગરબડ કરે તે હઠ પીશી દશબાર ગાળો તો દે ત્યારે તે શાંત થતો. કેઈ વખત તે ગાયત્રીનું પુરતક પણ હાથમાંથી પછાડતા હતા. કેદ ના મેટા દૂષણથી લેકો પણ તેને “ગરમ પુરોહિત” નામથી બેલાવતા હતા. બહુશુચિને કઈ ભૂલમાંથી અડી જાય તે તેના બાર વાગી જતા. આમ બહારની પવિત્રતા ઉપર બહુ લય રાખતે. પણ શાસ્ત્રોમાં અન્તરની આ કલેક પ્રમાણે પવિત્રતા કહી છે તે સમજતા નહોતે.
आत्मा नदी संयमतोय पूर्णा, सयावहा शीलतटादयोमिः तत्राभिषेकं कुरु पांडु पुत्र,न वारिणा शुद्धयति चान्तरात्मा.॥२॥
આત્મરૂપ નદી સંયમજલથી પૂર્ણ ભરેલી છે. સત્યાવહ છે. શીલરૂપતટથી શોભાયમાન છે. અને આત્મારૂપ નદીમાં દયાની ઉર્મિ ઉછળી રહી છે. તે આત્મારૂપ નદીમાં છે પાંડુ પુત્ર સ્નાન કર. કારણ કે જલથી આત્માની શુદ્ધિ થતી નથી. જે લેકે જલથી આત્માની શુદ્ધિ માને છે અને આત્માના સંયમ, સત્યશીલને અંગીકાર કરતા નથી તે છે હે પાંડુપુત્ર કદી નિર્મલ થતા નથી. નદીમાં સદાકાળ માછલાં, મગર, દેડકાં રહે છે તેની શુદ્ધિ થતી નથી. તેમ જે જી નદીમાં સ્નાન કરવાથી શુદ્ધિ માને છે તે જ ખરેખર ભૂલે છે. જલની પવિત્રતાઈ ખરેખરી નથી. કારણ કે જલમાં લેકે અશુચિ ધુવે છે. લાખે
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૦૧ જીવન કલેવરો હોય છે. માટે આત્મનદીમાં ચેગિ મુનિવરો સ્નાન કરે છે એમ કૃષ્ણ અર્જુનને કહે છે. પણ આ બધ “બહુશુચિ ” જાણતો નહે. બહુશુચિ” બ્રાહ્મણના ઘેર “વિવેકા” નામની ભંગીયે ઝાડુ કાઢવા આવતી હતી. બ્રાહ્મણની એક તરફની પવિત્રતા અને એક તરફ કે આમ પરસ્પર વિરૂદ્ધ વર્તન જોઈ તે મનમાં દિલગીર થતી હતી. અને વિચારતી કે, અહો આ બ્રાહ્મણ બ્રહ્મને જાણ નથી. યજ્ઞકર્મના અગ્નિની પેઠે તેના હદયમાં ધરૂપી અગ્નિ દયા, ક્ષમાદિ ગુણોને બાળી ભસ્મ કરે છે. અહે તે ક્યારે સુધરશે. એક દીવસ આ ચંડાલણ ઝાડુ વાળતી હતી. તેવામાં બ્રાહ્મણને કઈ વાંક આવવાથી “બહુશુચિ ” બ્રાહ્મણ, બ્રાહ્મણીના કેશને એટલે પકડી પાટુથી મારવા લાગ્યા. અને મુખથી “શિવ, શિવ” બોલતા હતે. ચંડાલીના મનમાં સંકલ્પ થયે કે ગમે તે રીતે પણ આ બહુચિ બ્રાહ્મને હું સુધારૂ તે મારૂ વિવેકા નામ ખરૂ કહેવાય. “બહુશુચિ પુરોહિત” જલ, ચંદન, પુષ્પ, ધૂપ, વિગેરે પૂજાપ લેઈ ગામની બહાર એક શિવાલયમાં પૂજા કરવા માટે ઘરમાથી નીકળે વિવેકા ચંડાલ માર્ગમાં બહુશુચિ બ્રાહ્મણની પાસે પાસે ચાલવા લાગી. ચંડાલણીના આવા કૃત્યથી આ બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢ અને ધના આવેશથી કહેવા લાગ્યો કે, અરે રાંડ દુષ્ટા, કમજાત જરાપણ નથી દેખાતી. આંખે આંધળી થઈ છે કે શું. જેમ આ બ્રાહ્મણ ગાળેની વૃષ્ટિ કરવા લાગ્યા તેમ તેમ ચંડાલણી પણ ઠેઠ નજીક આવવા લાગી. બ્રાહ્મણે ઘણા ગુસાથી એક ઇંટ એવી તે મારી કે તેના મરતકમાંથી રૂધિરની ધાર નીકળવા લાગી. ચંડાલણીએ ઉછળી બ્રાહ્મણને હાથ પકડ. બ્રાહ્મણે ચંડાલણને ખૂબ મારી તે પણ મડામૂઠની પેઠે તેને હસ્ત છેડે નહિ. એવામાં ચાટાના હજારો લોકે ભેગા થયા. બ્રાહ્મણ, વણિક, સોની, સુતાર, પાટીદાર, કંસારા વિગેરેની જેવા ઠઠ જામી, આથી બ્રાહ્મણ લાલચળ બની ગયે. અને ચંડાલણીને
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
દાંત પીસીને મારવા લાગ્યા. ત્યારે ચંડાલની પણ હજારે લેકે ના દેખતાં કહેવા લાગી કે તું મારો ધણી છે તેથી તને છોડવાની નથી. ચંડાલણનું આવું વચન સાંભળી કેટલાક લેકે વહેમી બન્યા અને વિચારવા લાગ્યા કે, ભાઈ દાળમાં કાળું હોય એમ લાગે છે. કારણ વિના ચંડાલણ બ્રાહ્મણને વળગે નહિ. બ્રાહ્મણના ઘેર દરરોજ આ ભગીએણ વાળવા જાય છે. રૂપવંતી છે. માટે કામનાયેગે આડે વ્યવહાર હોય તે જ્ઞાની જાણે, કેટલાક એમ કહેવા લાગ્યા છે. બ્રાહ્મણ બહુ પવિત્ર છે માટે આડા વ્યવ. હારની શંકા સંભવતી નથી કેટલાક એમ કહેવા લાગ્યા કે આમાં કંઈ ગુઢ રહસ્ય છે. ઝઘડાનું પરિણામ જણાશે ત્યારે નિશ્ચય થશે. કેટલાક અશુચિ બ્રાહ્મણને અપરાધ કાઢવા લાગ્યા. કેટલાક ચંડાલણને વાંક કાઢવા લાગ્યા, વિશેષ શું કહેવું. દુનિયા દેરંગી છે તેથી જેના મનમાં જે આવે તે કહેવા લાગી. બહશુચિ બ્રાહ્મણ રાજ્ય દરબારમાં ચંડાલણી સાથે ગયે. રાજા પિતાના પુરોહિતની વિચિત્ર દશા જોઈ ખેદાતુર થયે. પણ ન્યાય કર્યા વિના કંઈ પણ કરી શકાય નહીં. એમ રાજ્ય નીતિ છે. રાજા આ બનેને શે ન્યાય આપશે તે જોવાને હજારો લોકો ભેગાં થયાં હતાં. બહુશુચિ બ્રાહ્મણના મનમાં એ વિચાર આવ્યું કે અરે મેં જે આ ચંડાલણીને સતાવી ન હોત તો મારી અવસ્થા થાત નહીં. મારે જ વાંક છે. મેં નકામે ક્રોધ કર્યો. તેથી મારી ફજેતી થઈ. એમ વિચારી શાંત થઈ ચંડાલણને કહેવા લાગ્યું કે, અરે તું મારી કેમ ફજેતી કરાવે છે. મારો વાંક છે. હું ભૂલ્ય. તને મારી, માટે મારે ગુન્હો માફ કર, એમ કહી શાંત થયે. ત્યારે ચંડાલણએ બ્રાહ્મણને હાથ છેડી દીધે, અને કહ્યું કે આ બ્રાહ્મણ મારે ધણી નથી. રાજાએ તેનું કારણ પુછ્યું ત્યારે ચંડાલણીએ કહ્યું કે જે આપ પૂજ્ય મને અભયદાન આપે તે હું સર્વ વાત સત્ય કહું. રાજાએ અભયદાન આપ્યું. ત્યારે ચંડાલણ હજારો મનુષ્યની સભા સમક્ષ કહેવા લાગી કે, હે રાજનું
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
શ્રી પરમાત્મ જ્વાતિ આ બ્રાહ્મણુ આપ પુરોહિત છે. તેનામાં કેટલાક સદ્ગુણ છે. પણ ક્રોધરૂપ અગ્નિ તેના હૃદયમાં બન્યા કરે છે. હું તેના ઘેર ઝાડુ વાળવા જાળું. તેથી તેને ક્રોધ હું જાણુંછું, તેના કુટુંબમાં ક્રોધના લીધે તે રાક્ષસ જેવા ભયંકર થઈ પડયા છે, કાઇની ખરી પ્રીતિ તેના ઉપર નથી. પેાતાને તે જલસ્નાનથી પવિત્ર માને છે પણ ક્ષમા સ્નાનની તે જરૂર સમજતા નથી. તેના ક્રોધની અપવિત્રતા જોઇ હું બહુ વિચાર કરતી હતી આજ રાજ તેણે પેાતાની સ્રીને ક્રેાધથી એવી મારી કે તે મરી જાય એવી સ્થિતિમાં આવી. આવી પવિત્ર તેની વર્તણુક જોઈ મને દયા ઉત્પન્ન થઈ, મે તેને સુધારવાના સકલ્પ કર્યા. આજરાજ ગામની મહાર શિત્રની પૂજા કરવા જતા હતા. ત્યારે મે તેને ક્રધ થવાના ઉપાયે ચે.જયા અને તેમજ થયું, તેના હૃદયમાં ક્રેાધરૂપ ચડાલ પ્રગટતાં હું તેને વળગી પડી, ચંડાલની સ્ત્રી ચાલણી. ક્રોધ તેના હૃદયમાં પેઠા તે ચંડાલ હતેા તેની અપેક્ષાએ મે' એને મારા ધણી કો. પણ જ્યારે અત્ર આવતાં તેનામાંથી કેધરૂપ ચડાલ ગયા ત્યારે તે મારા ધણી નથી, એમ મે' હ્યું, ફક્ત મે' હિતશિક્ષાને માટે આ સર્વ પ્રયત્ન કર્યેા છે, ાજા ચાલણીના ભાષણથી ખુશી થયા, અને કહ્યું કે તારૂ નામ ત્રિવેકા છે તે યથાર્થ છે, ‘ બહુચિ પુરોહિત પણ સદુપદેશ સાંભળી બહુ ખુશ થયા, અને તેણે ચંડાલણી ઉપકાર સભા સમક્ષ માન્ય અને કહ્યું કે આજથી આત્મખળથી ક્રોધને થતાં વારીશ. ક્ષમાની પવિત્રતાઇને હું માન્ય કરૂ છું. ચંડાલણી પણ ખડુશુચિ બ્રાહ્મને ખમાવવા લાગી, હજારે મનુષ્યા પણ ત્રા મનાત્રથી ક્રોધની ખુરી અસર વારવા માટે હિત શિક્ષા લેવામાં લાગ્યશાળી અન્યાં, રાજાએ ‘ વિવેકા ચંડાલણીને શિરપાત્ર આપ્યું, સર્વ મનુષ્યા ખુશીથી પોતપોતાને ઘેર ગયાં.
"
બહુશુચિ બ્રાહ્મણુ અને વિવેકા ચ’ડાલીનેા વૃત્તાંત સાંભળી હું ભળ્યે ક્રોધને વારવામાં ક્ષમાના વિચારને મનમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર૪
શ્રો પરમાત્મ જ્યોતિ
ધારણુ કરજે, શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે, તે ધ્યાનમાં લેજે, ‘ ક્રોધ તે સંયમઘાતીરે ' ક્રોધ સંયમના નાશ કરે છે. આત્મ શક્તિયાનેા પ્રકાશ સંયમથી થાય છે. પણ ક્રેધ કરતાં સંયમના નાશ થાય છે. તેથી આત્મા નીચગતિને ધારણ કરે છે. साधु घणो तपियो हुतो, धरतो मन वैराग्य;
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिष्यना क्रोध थकी थयो, चंड कोशीयो नाग. कडवां
.
એક સાધુ તપશ્ર્વયા કરતા હતા, અને મનમાં વૈરાગ્ય ધારણ કરતા હતા, પણ તે શષ્યના ઉપર ક્રેાધ કરી મરી ચંડકેશિક સર્પ થયે, અને તેને શ્રી વીરપ્રભુએ હું ચંડકોશિક સર્પ મુધ્યસ્ત્ર, બુધ્ધસ્વ' હૈ ચંડકૈંશિક સર્પ બાધ પામ, એધ પામ, એમ ઉપદેશી આધ આપી દેવલેાક ભજનારા કર્યા,માટે હે ભવ્ય ક્રોધથી સંયમના નાશ થતાં ચંડકાશિક સર્પના જેવી ખુરી અવસ્થા થાયછે.હે ભન્ય કે ધ નરકનું બારણું છે. પાપના પક્ષપાતી પણ ક્રોધ છે. ક્રોધરૂપ સર્પના વિષને નાશ કરવા ક્ષમા ઉત્તમ જા'ગુલી મંત્ર છે. માટે હે ભવ્ય, ક્ષમારૂપ જાગુલીનું સદા સ્મરણ કરજે, હે ભવ્ય, ક્ષમાના પાંચ ભેદ કહ્યા છે. કોઇ પોતાના ઉપકારી હાય તે કઈ કડવાં વચન કહે તે ખમવાં પડે તે ‘ ઉપકાર ક્ષમા ' જાણવી. સામેા મનુષ્ય જોરાવર છે જે તેના સામા થઈશુ તે ઉલટું અનેકરીયા તિરસ્ટાર આદિ દુઃખ પાત્ર ખનીજી' એમ જાણી સહનશીલતા રાખવી તે ખીજી ' અપકાર ક્ષમા ' જાણવી. કાદિના ભયથી જે કઈ ખમવું પડે. વિપાકે ભાગવા પડે તેને ખમવા તે ત્રીજી ‘વિપાક ક્ષમા જાણવી. કોઇને કર્કશ વચનથી દુહુવવું નહિ. કોઈની આં તરડી જિનાજ્ઞા ધારી સમ્યક્ વચન મેલીને દુ:ખવવી નહિ. તે ચાથી વચન ક્ષમા ’ જાણવી. ગજસુકુમાલની પેઠે તથા સ્કંધક સૂરિના શિષ્યાની પેઠે આત્માના સ્યાદ્વાક ધર્મ સમજી પોતાનુ સ્વરૂપ ક્ષમામય વિચારી મૂળ ધર્મમાં સ્થિર રહે, પેાતાને આ ત્મિક સૌંપૂર્ણ ધર્મ આરાધન કરે, તેરમા ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તેને પાંચમી ધર્મ ક્ષમા આ પચ
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયંતિઃ
૨૦૫
ક્ષમામાંથી “ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, ” અને ત્રીજી “વિપાક ક્ષમા” એ ત્રણ લિકિક ક્ષમા છે અને “વચન ક્ષમા તથા ધર્મ ક્ષમા લોકોત્તર ક્ષમા” જાણવી. હે ભવ્ય, “વચન ક્ષમા” અને “ધર્મ ક્ષમા” નું આરાધન વિશેષતઃ કરજે. જ્યારે ત્યારે પણ અનેક ઉપાધિયાના પ્રસંગે કેાધ ન થાય તેમ સંભાળ રાખજે. કેધ કરવાથી ત્રણ કાલમાં આત્માની ઉન્નતિ થઈ નથી. થવાની નથી. અને થશે નહિ. આત્માની ઉન્નતિમાં ક્ષમાનું વિશેષ સામર્થ્ય છે. અનેક ઉપાધિના પ્રસંગે સહજ સ્વભાવમાંથી ભ્રષ્ટ થઈ તપી જવાય એમ બનવા પેશ્ય બીના છે. પણ હે ભવ્ય, ક્ષમાના અભ્યાસથી ઘણું છે કેધને જીતી શકયા છે. આત્માનું અપૂર્વ સામર્થ્ય છે. ચંદ્ર, હારા આત્માની સમસ્થિતિ જાળવી રાખજે, બારીક ઉપાધિના સમયમાં પણ સહનશીલતા રાખજે. સંસારની ક્ષણિક સ્થિતિ ચિંતવી વૈરાગ્ય ભાવનામાં તત્પર રહેજે. શુદ્ધ આત્મ ધર્મ તરફ લક્ષ આપજે. આ સંસારની ઉપાધિમાં લીન થઈશ નહીં. હે ભવ્ય, આ સંસાર અસાર છે. દુઃખમાં સમભાવ રાખજે. સારા વિચારેથી નઠારા વિચારોને નાશ થશે. હે ભવ્ય જે તે વિચાર કરીશ તે સત્ય તત્વ પામી શકીશ. આત્મારૂપ હરે દેહની અંદર રહેલું છે તે ક્ષમાની દ્રષ્ટિથી દેખાઈ આવશે. “ભય ચંદ્ર’–સગુરૂનાં વચનામૃત શ્રવણ કરી અત્યા. નંદ પામ્ય અને પદકમલમાં નમન કરી કહેવા લાગ્યું કે, હે કૃપાળુ દેવ. આપનાં વચન સદાને માટે હું હદયમાં કતરી રાખું છું. આપનાં વચન મારા હૃદયમાં વ્યાપી રહ્યાં છે. આપને મહેપકાર છે. સમકિત દાતા આપે છે, સમકિત ચંદ્રનાં દર્શન કરાવી અનુભવામૃતને સ્વાદ કરાવનાર આપે છે, તે ગુરૂમહારાજ હું એક વાત પુછવાની આજ્ઞા લઉ છું. આપની આજ્ઞા હોય તે પુછું. શ્રી ગુરૂરાજે કહ્યું છે. ભલે જે પૃચ્છા કરવી હોય તે કરે. ભવ્ય ચંદ્ર કહે છે કે, હે કૃપાળુ દેવ અપશ્રી અનેક જનના સંસમાં આવે છે. નાસ્તિકે આદિ અનેક લેકે ધર્મની ચર્ચા માટે
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શ્રી પરમાત્મ ાંતિ:
આપની પાસે આવે છે, સર્વ દુનિયા આપના ઉપર ધર્મબુદ્ધિથી જોઈ શકતી નથી. કોઇ આપના વિચારથી વિરૂદ્ધ મતવાળા આપની નિન્દા કરેછે, આપના ખનાવેલા ગ્રંથોની કોઈ ભૂલા કાઢેછે, આપનાં છિદ્ર કાઈ કાઢેછે, આપની હલકાઈ કેટલાક દુર્જના કરેછે તેથી આપશ્રીના મનમાં ક્રોધની લાગણી પ્રગટતી હશે કે કેમ તે જણાવશે,
શ્રી સદ્ગુરૂ ચંદ્રની પૃચ્છાને ઉત્તર આપતાં કહે છે કે, હે ભવ્ય, દુનિયા દોરંગી છે. કોઈ પશુ વ્યકિત માટે એક સરખા વિચાર જગત્ના હાતા નથી. શ્રી તીર્થંકર સરખાને પણ દુનિયાએ એક મતથી માન્યા નહોતા. તેા ખીજાની તેા શી વાત. હું ભવ્ય, મારા માટે સારા વિચાર ધરાવે તેા તેનુ તેને ફળ છે. નારા વિચાર ધરાવે તે તેને તેનુ ફળ છે, હર્ષ અને શેક રહીત સ્થિતિમાં રહેવાના અભ્યાસ હુ કરૂ છું. કેટલાક લેાકા સાધુની નિ'દા કરે તે તેથી મને ક્રોધ થતા નથી. કારણ કે, જે નિદ્યા કરે છે તે અજ્ઞાનથી કરે છે ઉલટી તે લેાકેાની દયા આવે છે. હું ભવ્ય, કેટલાકત માા સાંભળતાં મારી નિંદા કરે છે તા પણ અહંન્રત્તિથી હું તે મારી નિંદા કરે છે તેમ માની લેતા નથી. મૈત્રી ભાવનામાં સદાકાળ મસ્ત રહું છું. વળી કેટલાક આ કાળમાં સાધુ નથી એમ માનનારાએ મારી પાસે આવીને કહે છે કે, તમે સાધુ નથી સાધુતા નગ્ન રહે ઈત્યાદિ વાણી બાલે છે તે પણ હું શાંત મગજથી ઉત્તરમાં કહું છું કે, હું ભળ્યે નમ્ર રહેવાથી સાધુપણું કંઇ આવતું નથી, જિનેન્દ્ર ભગવાનની આરામાં મુનિપણું છે, શ્વેતાં ખર માર્ગમાં તેવું વાસહિત સાધુપણું સંભવે છે, જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરનાર સાધુએ હાલમાં વર્તે છે. એવું મારૂ વચન તે લાક માનતા નથી, વળી કેટલાક માને છે કે હર્ષ તો પણ તેથી મને ક્રોધ ઉત્પન્ન થતા નથી. હે ભવ્ય કેટલાક ગૃહસ્થ ગુરૂને માની સાધુની નિન્દા કરનારા ઘણા લેાકેા મારી પાસે આવે છે તેમને પીસ્તાલીશ આગમ વિગેરેની સાક્ષી પૂર્વક સમજાવું છું. છતાં કેટલાક ષ્ટિ રાગના જોરે પોતાના કક્કા ખરા કરવાં કુયુક્તિયેા કરે છે તે
ጾ
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૦૭
દેખી તેમના ઉપર કરૂણા આવે છે પણ ગુસ્સા ઉત્પન્ન થતા નથી, કાઇક અજ્ઞાતા કહે છે કે, સંસારમાંથી કાયર થયા એટલે સાધુ થયા. એમ કહેછે તેપણ ગુસ્સે થતા નથી. તે લેાકેા એમ ખેલે છે ત્યારે દયા લાવી સમળવુ છું કે, હું ભવ્ય ક્ષણિક સસારમાં સુખની આશા ન દેખવાથી અને છકાયની હિંસા આરંભથી નિવૃત્તિ પામવા સાધુપણું અંગીકાર કર્યું છે, સાધુપણામાં નિરૂપાધિદશાયેાગે સહજાનંદની ખુમારી પ્રગટે છે, પંચમહાવ્રત ધારણ કરી પાલવાથી અનેક પાપ કર્મની રાશિ શકાય છે, સાધુ. પણું ગ્રહણ કરી વિચરતાં સ્વપરના ઉપકાર થાય છે, ચાવીસ તીર્થંકર પણ ગૃહાવાસના ત્યાગ કરી સાધુ થઇ વિચર્યા, માટે હે જીવા ભાગવતી દીજ્ઞા અંગીકાર કરવાથી આત્મ હિત થાય છે એમ શ્રદ્ધા કરી, એમ ઉપદેશ દેઉલ્ટું, હે ભવ્ય કેટલાક શુષ્કજ્ઞાનિચે તે મારી આગળ કહે છે કે, આનંદઘનજી જેવાએ પેાતાનામાં સાધુપણું ન દેખી વેષ છેાડી દીધા તેા તેના કરતાં તમે કેવા ચઢીયાતા છે કે, સાધુના વેષ રાખેા છે. આવું આગમજ્ઞાનની બહારનું તેમનું વચન સાંભળી હુ ક્રોધ કરતા નથી, અને કરૂણા ભાવનાથી ઉત્તર આપુ છું કે, હું લબ્યા તમા આનદઘનને જોયા છે કે જેથી કહે છે કે તેમણે સાધુના વેષ ાડી દીધા હતા, ત્યારે તેઓ ખેલે છે કે, આન'ધનજીએ વેષ છેડયા એવુ' કેટલાક ખેલ્યા કરે છે. તેઆને પ્રેમથી કહું છું કે હે ભબ્ય જીવા, આનંદઘનજીએ વેષ ત્યજ઼્યા નથી, તે વિશેષમાં વનવાસ મઠમાં વિગેરે અલ્પજન પરિચયસ્થાનમાં રહેતા, લઘુતા ભાવતા, આત્મધ્યાન પરાયણ રહેતા, તેમણે ગૃહસ્થના વેષ ધારણ કર્યેા નહાતા તેમણે માલજીવાના હિત માટે છેલ્લીવારના સ્તવનમાં ગભીરષ્ટિથી ખાલજીવા ભ્રમિત ન થાય તે માટે કહ્યું છે તે તપાસે,
चूर्णि भाष्य सूत्र नियुक्ति वृत्ति परंपर अनुभवरे समय पुरुषनां अंग कलां ए छेदे ते दुर्भव्परे.
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०८
શ્રી પરમાત્મ જ્યોતિઃ બાળ છ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાના આરાધક બને તે માટે “સૂત્ર ચૂર્ણિ, નિયુક્તિ, વૃત્તિ, પરંપરા અને અનુભવ એ સમય પુરૂષનાં અંગ દેખાડયાં, તેની જે વિરાધના કરે છેદ કરે તે દુર્ભવ્ય જાણ. એમ છેલલામાં છેલ્લી નમિનાથના સ્તવનમાં શિક્ષા આપી છે. શ્રી યશોવિજ્યજી જેવા ગીતાર્થ જગત્ પ્રસિદ્ધ ઉપાધ્યાયજીએ શ્રી આનંદઘનજીની સાંભળવા પ્રમાણે અષ્ટપદી બનાવી છે. અને આનદઘનજીએ શ્રી યશવિજય ઉપાધ્યાયની અષ્ટપદી બનાવી છે. માટે એ બે પુરૂષએ કેઈ ઠેકાણે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ કરી નથી માટે બરાબર સમજ્યા વિના આડુ અવળું બોલવું તે આત્માને હિતકર નથી એમ હું તેઓને સમજાવું છે. જે દણિરાગ દૂર કરીને સમજે છે તે સત્ય તત્ત્વ ગ્રહણ છે. અને કેટલાક ઉલટા ટણિરાગથી સત્ય સમજી શકતા નથી, તે પણ હું ભાષા સમિતિથી યથાગ્ય ઉપદેશ આપું છું. ક્રોધના પ્રસંગે અત્તરમાં ક્ષમાના વિચારો કરી શોધ થવા દેતો નથી, સાધુપણામાં પણ અનેક કારણે ક્રોધ થવાનાં બને છે. પણ સંભાળથી વર્તી ને શમાવું છું. કદાપિ ક્રોધ પ્રસંગવશાત્ થાય છે તો પણ પ્રતિક્રમણ કરી કોઈને પરિહરૂ છું. અનંતાનું બંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજ્વલન એમ ચાર ભેદે ધિ છે. ધના નાશ માટે ઉપયોગથી ક્ષમાનું અવલંબન કરૂ છું હે ભવ્ય ચંદ્ર. ક્રોધના આવેશમાં પૂર્વ કેટી વર્ષ પર્યત પાળેલું સંયમ પણ સાધુ બે ઘડીમાં હારી જાય છે કે જ્યાં વસે છે. તેને નાશ કરે છે. અને પ્રાયઃ અન્યને પણ બાળે છે. ક્રોધ આ ગ્નિના સમાન છે તેને સમતારૂપ જલથી શમાવી શકાય છે. ક્રોધ કદાપિ થઈ શકે છે. પણ પાછો ક્ષમાથી શમાવા જોઈએ. લાંબા કાળ સુધી ધ રહે તે તેનું ફળ સારૂ આવતું નથી. દુર્જનના સ્નેહ સમાન શોધ છે. ફેધ કરનાર પિતાને બહાદૂર સમજે છે. પણ
ધનાં ફળ ભેગવતાં મહા દીનતા પ્રાપ્ત થાય છે. લોધી જીના આગળ કટુ વચન કહેવું તે નથી. કુરગડુની ક્ષમાને દાખલો લેઈ ક્ષમાનું અવલંબન કરવું. હે ભવ્ય ચંદ્ર, આ પ્રમાણે
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૨૦૯ પ્રસંગનુસાર કહેલી હિતશિક્ષાનું સમરણ કરજે. તે પ્રમાણે વર્તજે. આ પ્રમાણે સદુપદેશ સાંભળી ભવ્યચંદ્ર પિતાને ઘેર ગયે.
એક “જીવનચંદ્ર” નામના પુરૂષ શ્રી સશુરૂ મહારાજ પાસે વિનયથી વંદન કરી પુછવા લાગ્યા કે, હે ગુરૂમહારાજ મને ધનની ઠકુરાઈથી અહંકાર ઉત્પન્ન થાય છે. અન્યની મોટાઈ મને ખમાતી નથી. જ્ઞાતિમાં પણ મારું અપમાન કેઈ કરતું નથી. તેથી મને અભિમાન થાય છે કે મારા જેવા અન્ય કોઈ દુનિયામાં નથી. લક્ષ્મીની સત્તાને અહંકાર પ્રસંગ પામીને મારા હૃદયમાં ઉત્પન્ન થાય છે. માટે માનને નાશ થાય એવા સદુપાયો કૃપા કરી બતાવશે.
બુદ્ધિનાનિધાન એવા શ્રી સદગુરૂ પણ ભક્તની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લેઈ બોલ્યા કે-હે ભ ય, જીવનચંદ્ર. પ્રથમ તો હદયમાં વિચારવું કે, આ જગત્ના પાર્થે ક્ષણિક છે. આયુષ્ય, લક્ષમી, સત્તા ચંચલ ક્ષણિક છે, દુનિયામાં કોઈ જડ પદાર્થ આત્માનો થયું નથી અને થવાનો નથી. રાજા રાવણ તથા કેરે જેવાનું અભિમાન પણ આ જગતમાં છાન્યું નથી.
ક્ષણભંગુર શરીર છે, પાણીના પરપિટાની પેઠે કાયાનો મહેલ અમર રહેવાને નથી. નાતજાત પણ આંખ મીંચાયા પછી પિતાની નથી, બાજીગરની બાજી સમાન દુનિયાના પદાર્થો છે, તેમાં છે અહંકાર કરે. હે ભવ્ય ! પાપને શિરદાર અહંકાર છે. પ્રજ્ઞામદ, તાપમદ, ગેત્રમદ, આજીવિકામદ આદિ આઠ માનના ભેદ છે તેથી આત્મરૂપ સૂર્યનું દર્શન થતું નથી. વિનય, શ્રુત, તપ વિગેરે સદ્ગણોને નાશ કરનાર માને છે. જડ વસ્તુ પિતાની નથી તે તે સંબંધી અહંકાર કરે તે પણ ઘટતું નથી. જ્ઞાનથી પણ અહંકાર કરવો ઘટત નથી. કારણ કે જ્ઞાન આમને સ્વાભાવિક ગુણ છે. કેવલજ્ઞાન પણ આત્માનું જ છે, પિતાની ઋદ્ધિ અનાદિકાળથી આત્મામાં હતી ત્યારે તે માટે કેમ મકલાવું જેઈએ. આત્માને ગુણ આત્મામાંથી પ્રગટ થાય તેમાં અભિમાન
૨૭
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી પરમાત્મ ચૈાતિ:
કરવે યુક્તિયુક્ત નથી. વળી હું ભાગ્ય ! સમજ્ગ્યા કે, માનથી ઘણા જીવા નરનિગોદમાં પડયા છે. માનર્થી ત્રિનયના નાશ થાય છે અને વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી માટે માનની મન વચન અને કાયાથી સદાકાળ ત્યાગ કરવા.
मान त्याग करवानी कुंची.
હૈ ભવ્ય ! જીવનચંદ્ર. વિવેક દૃષ્ટિથી માનત્યાગ કુચી લક્ષમાં રાખશેા. જ્યારે કૈાઈ વિષયના મનમાં અહુકાર ઉત્પન્ન થાય તે સમયે ત્વરિત મનમાં લઘુતા ભાવવી. પૂર્વ પુરૂષોની આગળ હું હીસાબમાં નથી, એમ ભાવના ભાવવી. હજી હું સપૂર્ણ શુાને પ્રગટાવી શકયા નથી. વળી લઘુતાના બીજી રીતે અર્થ વિચારવા કે, જેમ કાદવથી ભરેલું તુંબડુ પાણીમાં નીચે જાય છે, અને જ્યારે હલકુ થાય છે ત્યારે તે જલ ઉપર આવે છે. તેમ મારા આત્મા છે તે તુંબડા સમાન છે તે માનરૂપ કાદવથી નીચ ગતિમાં જાય છે અને માનરૂપ કાદવને નાશ થતાં આત્મારૂપ તુંખડું. ઉચ્ચગતિમાં આવે છે. હું આત્મા આકાશની પેઠે છુ. હું પરવસ્તુને સંગી નથી. તેા પરસંગથી કેમ અહુંકાર કરૂ. પરવસ્તુથી હું કદી પરિપૂર્ણ થવાના નથી. પોતાની વસ્તુથી પરિ પૂર્ણ થવું તેજ મારે સ્વાભાવિક ધર્મ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
જોશે. अपूर्ण: पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं, अगदद्भूत दायकः || १ ||
॥
પેાતાના જ્ઞાનદર્શન ચારિત્ર ગુણથી અપૂર્ણ છે એમ જે ભાવના ભાવે છે તે જ્ઞાનદર્શન ચારિત્ર સુખ આદિ અનંત ગુણાની પરિપૂર્ણતાને પામે છે. અને જે એમ ધારે છે કે હું તન ધન સત્તા કુંટુંબાદિથી પરિપૂર્ણ છું, પર જડ વસ્તુથી પૂર્ણ છું' એવી જડ ભાવની પૂષ્કૃતાને પેાતાની માને છે તે પાતાના સદ્ગુણૈાથી હીન થાય છે. માટે પૂર્ણાનન્દ જે આત્માના સ્વભાવ છે તે જગ
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: તમાં આશ્ચર્યકારક છે. તે આત્માના અનંત ગુણે છે. તેની પૂર્ણતા માટે પ્રયત્ન કરે. અને પર વસ્તુથી સદાકાળ અપૂર્ણતા માનવી અર્થાત્ મનમાં વિચારવું કે પર વસ્તુથી આત્મા પૂર્ણ થતું નથી. માટે જડની પૂર્ણતા વા અપૂર્ણતાથી સર્યું. મારે તે પોતાના સદ્ગુણોની પૂર્ણતા કરવી જોઈએ. સત્તાએ મારા જ્ઞાનદર્શનાદિ અનંત ગુણોથી હું પરિપૂર્ણ છું મારા ગુણે સ્વાભાવિક છે અન્ય વસ્તુમાંથી ખેંચીને લાવવાના નથી, પિતાનામાં જ છે તેથી તેનું
સ્મરણ કરતાં તે ગુણેને લાગેલાં કર્મનાં આચ્છાદને તુરત દૂર થાય છે. માટે હવે મારે તે બાહ્યાની મેટાઈ નાકનાં મેલ જેવી છે એમ ધારી અન્તરના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ત્યારે પણ આત્માના ગુણેને પ્રાપ્ત કર્યા વિના પરમપદ મળવાનું નથી. શ્રી બાહુબલીને અહંકારે કેટલું દુઃખ દીધું હતું. એમ સદાકાળ ભાવના ભાવવી. અહંકાર આવતાં લઘુતાનું સ્મરણ કરવું. જે ભવ્ય પર વસ્તુ સંબંધી લઘુતા ધારણ કરે છે તે પ્રભુતા પામે છે. માનને નાશ કરવામાં લઘુતા રામ બાણ સમાન છે. લઘુતા ધારણ કરવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે. દુનિયામાં અનેક મનુષ્ય છે. તેમની પાસેથી ઘણું શીખવાનું મળે છે પણ માન દશા આડે આવવાથી આંધળાની પેઠે કંઈ દેખાતું નથી, જેમ પર્વત ઉપર રહેલે મનુષ્ય નીચેના મનુષ્યને નીચા દેખે છે. તેમ અહંકારરૂપ પર્વત ઉપર ચઢેલે
જીવ અન્ય જીવોને પિતાના કરતાં હલકા દેખે છે અને તેથી પિતે જ હલકે થાય છે. માટે માનને હૃદયમાં પ્રવેશ થવા દે નહિ. સ્વરૂપ ઉપયોગ અને લઘુતા ભાવનાથી માનને જલદી નાશ થાય છે. માટે હે ભવ્ય ઉપર કહેલા ઉપાયો પ્રસંગ પામી અમલમાં મૂકવા ચકીશ નહિ, હું ધારું છું કે તેથી અ૯પ કાલમાં આત્મજીવન ઉચ્ચ દેખાશે. આંતર જીવનનું અનંત સુખની ખુમારી પ્રગટશે. માયાના પ્રદેશમાં અનંત દુઃખ છે તેને નાશ કરે હોય તે અહંભાવના દૂર કરી અન્તરમાં ઉતરશે. હે ભવ્ય !
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર
શ્રી પરમાત્મા તિઃ ગૃહાવાસમાં અનેક પ્રકારના સગામાં આવતાં અહંકારને ટાળવા પ્રયત્ન કરશે. હે ભવ્ય સદૂગુરૂને પણ તે બાબતથી સાવધાન થઈ વર્તવું પડે છે. કેટલાક લેકે અમારી પાસે આવીને કહે છે કે, તમે જ્ઞાનના અભિમાનમાં ચડ્યા છે એમ દેખાય છે કારણ કે અમે તમારી પાસે આવીએ છીએ તો પણ તમે અમારા સામું જોતા નથી, તેમનાં એવાં વચન સહન કરીને પ્રત્યુત્તરમાં હું બોધ દઉ છું કે, હે ભવ્ય ધર્મ કાર્યમાં ચિત્તવૃત્તિ લાગવાથી તમને ધર્મ લાભની આશીઃ દેઈ શક્યું નથી. તેથી મનમાં વિકલ્પ સંકલ્પ કરશે નહીં, સાધુ મહારાજને સર્વ જી સમાન છે. અત્તર દષ્ટિથી જોતાં કઈ વસ્તુથી અભિમાન ઉત્પન્ન થતું નથી. પોતાના સ્વરૂપમાં રમણતા કરતાં બાહ્ય સ્થિતિનું ભાન ભૂલી જવાથી ધર્મ લાભ ન દેવાય તે આક્ષેપ કરવો યોગ્ય નથી.એમ હું સમજાવું છું ત્યારે કેટલાક સગુણ ગ્રાહક જીવોના હૃદયમાં ઉપદેશની અસર થાય છે. હે ભવ્ય વિદ્યા મદથી અમારે ઘણું સંભાળવાનું રહે છે. હું પણ માનને નાશ કરવા અતર પ્રદેશમાં ઉતરૂ છું. અભ્યાસથી સારૂ થશે એમ માની પ્રવૃત્તિ કરૂ છું. બ હ્ય વરતુમાં પૂર્ણતા ભાસતી નથી. તેથી બાહ્ય વસ્તુગે આ ભિમાન, ઉપગદશાએ ઉત્પન્ન થતું નથી, દુનિયાં દીવાની છે છે કઈ કહે અને કઈ કંઈ કહે તે ઉપર લક્ષ્ય ન આપતાં હું તો મારા સ્વભાવમાં રમું છું, જગતમાં નિષ્કામ બુદ્ધિથી ધર્મ પદેશ આદિ ધર્મકૃત્યમાં પ્રવૃત્તિ કરતાં કેટલાક જ અભિમાની છે એવા આક્ષેપ કરે છે તે પણ હું જરા માત્ર ખેદ ધારતા નથી. જે મનમાં અભિમાન છે તે કોઈ નિરાભિમાની કહે તેથી શું થયું. તેમ જ જે નિરભિમાની છું તે કઈ અભિમાની કહે તેથી મારૂ કાંઈ જવાનું નથી, એમ ભાવના ભાવવાથી અને
તરમાં હું ઉપગે કરી અહંકારથી લેપાત નથી. તેમ હે ભવ્ય, તમો પણ પ્રવૃત્તિ કરશે. અભિમાન, અનુપયોગદશાએ મારામાં અને તમારામાં આવે એમ બનવાગ્ય છે તે પણ લઘુતાનું
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યતિઃ
૨૧૩ સેવન કરવાથી આત્મા ઉચ્ચ કેટીમાં પ્રવેશ કરશે, પ્રથમ આત્મજ્ઞાન થાય ત્યારે અભિમાન જાય છે. માટે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે સદ્ગુરૂના દાસના દાસ બનવું જોઈએ. સદ્દગુરૂના દાસને દાસ ભક્તિયેગે હદયની શુદ્ધિ કરે છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મજ્ઞાનને ઉપદેશ મારુષમાનુષ રૂષિની પેઠે ઘણી અસર કરે છે, આ પ્રમાણે શ્રી સદ્દગુરૂની વાણી સાંભળીને “જીવનચંદ્ર” બોલ્યા કે હે સશુરૂ, આપની સદુપદેશ વાણી હું હૃદયમાં ધારણ કરૂ છું. માનને ટાળવાને ક્ષણે ક્ષણે લઘુતાનું સેવન કરીશ, મારા આત્માથી ઉન્નતિ કરવાને માટે ઉત્સાહ ધરીશ, આપશ્રીનાં વચનોની અસર વીજળીની પેઠે મારા હૃદયમાં થઈ છે. સંસાર વ્યવહારમાં વર્તીને મારાથી બનશે તેમ અભિમાનને ટાળવા પ્રયત્ન કરીશ. આપને અપૂર્વ ઉપદેશ સદાકાળ આરાધ્ય છે, મને એમ લાગે છે કે અભિમાન હવેથી મારા હૃદયમાં લાંબા સમય પર્યત રહેશે નહીં, આપ મારા સદ્દગુરૂ છે, આપના બેધથી અભિમા. નરૂપ દોષ ટાળીશ, અને અન્તર પ્રદેશમાં ઉતરીશ, એમ કહી વંદન કરી જીવનચંદ્ર રથસ્થાનકે ગયે, ગુરૂવર્ય ધ્યાન કરે છે એવામાં વાડીલાલ નામના એક ભક્ત આવી બેહસ્તથી વંદન કરી શાંત રીતે બેસી રહ્ય, ગુરૂ ધ્યાન કરતા હતા તેથી સ્થિર રહ્યા, સુભકતો સશુરૂને ગ્ય સમયે વિધિપૂર્વક વંદન કરે છે. ગુરૂ આહાર પાણી વાપરે ત્યારે ગુરૂને વંદન કરવું નહીં. ગુરૂ કોઈ શિષ્યને તાડનાદિ શિક્ષા કરતા હોય ત્યારે અભુઠિયાના પાઠપૂર્વક વંદન કરવું એગ્ય નથી. તેમજ સ્વાધ્યાય કરતા હોય. નિદ્રા લેતા હોય. કંડિલ બેઠા હોય ઈત્યાદિ કાર્ય સમયે વંદન કરવું નહિ. બે હાથ જોડી “મસ્તકેન વજે (મધ્યએણે વંદામિ)” એ પાઠ ધીમા સ્વરથી કહીને ગ્રસ્થાને શાંત બેસવું, ગુરૂ મહારાજ ધ્યાન કરી રહ્યા છે, વાડીલાલે વિધિપૂર્વક ખમાસમણ દેઈ અભુઠિયના પાઠથી વંદન કર્યું. શ્રીસશુરૂએ કહ્યું કે, હે ભવ્ય, જે કંઈ ધર્મ સંબંધી પુછવું હોય તે સુખેથી પુછવું. વાડીલાલે
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
શ્રી પરમાત્મ તિ: વંદન કરી કહ્યું કે હે સદ્ગુર વૈદ્યની આગળ રાગી જેમ સ્પષ્ટ વાત કહે છે. માતાની આગળ પુત્ર જેમ વિગત વાર્તા કહે છે તેમ આપની આગળ પણ સત્ય વાત કહું છું, તે કૃપા કરી સાંભળશે હે સદ્દગુરૂ, મારા હૃદયમાં સદાકાળ કપટની વાસના રહે છે. મિત્રાના સંબંધમાં પણ કપટથી વર્તે છું, વ્યાપારના સ્વાર્થમાં પણું કપટ કરૂ છું, પિસાની લાલચે ધર્મ કૃત્યમાં કપટ રાખું છું. ભેજન વ્યવહારમાં પણ કપટબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અન્ય જનને છેતરીને હું એકલાઉ છું, પરભવના અભ્યાસના ગે આ ભવમાં પણ કપટબુદ્ધિ અનાયાસે ઉત્પન્ન થાય છે. માટે કૃપા કરીને કપટરૂપ અપાયથી દૂર રહી સચ્ચિદાનંદ સ્વરૂપમાં સદાકાળ રહું એ ઉપદેશ દેશે, શ્રી ગુરૂ પણ જ્ઞાનવડે પ્રથમતો કપટનું સ્વરૂપ દર્શાવવા લાગ્યા. તે વાડીલાલ, ભવ્ય, ત્યારા આત્માના હિત માટે જે કઈ કહું છું તે બરાબર સાંભળજે, માયા નરકનું બારણું છે. “માયા મિત્તાણિ નાઈ (માયા મિત્રાણિ નાશયતિ) માયા (કપટ) મિત્રને નાશ કરે છે. કપટીનો કોઈ મિત્ર થતું નથી. કપટ કરનાર પોતે ખાડામાં પડે છે. કપટ કરનારની બુદ્ધિ સારી રહેતી નથી. કપટી નીચમાં નીચ કન્ય કરે છે. કપટીના હદયમાં પાપને વાસ હોય છે. કપટ કર. નાર એમ સમજે છે કે હું અન્યને છેતરૂ છું. પણ વસ્તુગત્યા વિચારીએ તે પિતે છેતરાય છે, કપટી મનુષ્ય એમ મનમાં ધારે છે કે હું બીજાને છેતરૂં છું તે કઈ જાણતું નથી પણ વિચારતો નથી કે, કેવલજ્ઞાનીએ જાણી રહ્યા છે. કપટી ધવળ શેડની પિઠે બીજાને નાશ કરવા પ્રવૃત્તિ કરે છે પણ તેથી પોતાને નાશ કરે છે. ખેદે ઉંદર અને ભગવે ભુજંગની પેઠે કપટી દુઃખને પાત્ર બને છે, કપટી એમ જાણે છે કે હું કપટથી અન્યને છેતરી સુખી થઈશ પણ જાણતા નથી કે, “મીયાં રે મું અને અલ્ફા ચેરે ઉંટે” ની પેઠે મારી ગતિ થશે. કપટી મનુષ્ય અનેક જાતના વિકલ્પ સંકલ્પ કર્યા કરે છે, કપટી મનુષ્યની
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શ્રી પરમાત્મ ખ્યાતિ: અન્તરની બાહ્યની ક્રિયા જુદી હોય છે. કપટી મનુષ્ય કૃષ્ણસર્પ કરતાં પણ ભૂડો જાણવા. કપટથી મનુષ્ય અનેક પ્રકારનાં દુઃખ પામે છે, કપટથી ઘણા ભત્ર પરિભ્રમણ કરવું પડે છે. કપટી મનુષ્યના કોઈ વિશ્વાસ રાખતું નથી. કપટની ફાંસી કપટ કરના રનેજ તેમાં ફસાવી દે છે. કપટથી મન વચન અને કાયાનાયેગ સુધરતા નથી. ઊંટનાં અઢારે વાંકાંની પેઠે કપટી મનુષ્યની દરેક ક્રિયા વાંકી હોય છે. આ જગમાં અલ્પ અધિક સર્વત્ર કપટ વ્યાપી રહ્યું છે. : કપટના ફ્દ છે કાળા, કપટના ચિત્ર છે ચાળા.’ આ ગઝલથી કપટની સ્થિતિનુ` આબેહુબ વર્ણન થાય છે. હે ભવ્ય વાડીલાલ ! પડેલા દુર્ગુણાના એક્દમ કઇ નાશ થતા નથી. પણ શનૈઃ શનૈઃ નાશ થાય છે. કપટ વૃત્તિને નાશ થાય તે માટે ક્ષણે ક્ષણે ઉપયેગ રાખવા જોઇએ. સ્વાર્થના લીધે કપટ થાય છે. માટે મનમાં વિચારવું કે, હું જીવ ! તું સ્વાર્થમાં કેમ સપડાય છે. દુનિયાની કોઈપણ ક્ષણિક વસ્તુથી કાઇને સુખ થયું નથી. અને થનાર પણ નથી. ત્યારે કેમ સ્વાર્થ બુદ્ધિથી કપટ કરવું જોઇએ, દુનિયામાં કપટ ક્યા વિના પુણ્યચેગે ઈષ્ટ પદાર્થેાની પ્રાપ્તિ થાય છે તેમ છતાં કપટ કરવાથી વિશેષ લાભ થઈ શકતા નથી. એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેની દુકાને એક ભરવાડની સ્ક્રી રૂ વેચવા આવી. શેઠે કપટ કરી એક રૂપૈયાના માલ પડાળ્યે, શેઠે પેાતાની સ્ત્રીને કહ્યુ કે, આજ હું એક રૂપૈયા કમાયા છું. તેથી તું ઘરમાં માલપુઆ કરજે. શેઠાણીએ માલપુઆ તૈયાર કયા. શેઠ નદીમાં ન્હાવા ગયા પાછળથી તેજ દીવસે મિત્રસહ શેઠાણીના જમાઈ આવ્યેા તે ઉતાવળથી અન્યત્ર જવાના હતા તેથી તેને માલપુઆ પીરસ્યા, જમાઈ મિત્રસહ સર્વ લેાજન સ્વાહા કરી ગયા. અને અન્યત્ર વિદાય થયે શેઠ સ્નાન કરી ઘેર આવ્યા. સ્ત્રીને કહ્યું લાવ ભાજન, સ્ત્રીએ શટલા આપ્યા, શેઠે કહ્યું, માલપુઆ કેમ આપતી નથી. સ્ત્રીએ કહ્યું, સ્વામીનાથ ! માલપુઆ તેા જમાઈ મિત્રસહુ આવ્યા હતા તે ખાઇને અન્ય
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
શ્રો પરમાત્મ ખ્યાતિ
ગામે ગયા. શેઠે પશ્ચાતાપ કર્યેા. રોટલા ખાધા પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે, અહે કપટનું પાપ મે કર્યું. અને માલપુઆ જમાઈ ખાઈ ગયા. મ્હારા ભાગ્યમાં હતું તેજ મળ્યુ અહે મારી કેવી ભૂલ થઇ. અહા મ્હારૂ હવે શું થશે. મે' વ્યાપારમાં ઘણી વખત કપટ કથા છે, કપટથી જૂઠુ ખેલવામાં ખાકી રાખ્યુ નથી અહે હુવે મારી શી ગતિ થશે. મે' કપટનું પાપકર્મ કર્યું છેતે મારેજ ભાગવવું પડશે, કહ્યુ છે કે
જ.
"
•
यथा गोषु सहश्रेषु वत्सो विन्दति मातरम् तथा पुराकृतं कर्म कर्तारमनुगच्छति ॥ १ ॥ कृतकर्म क्षयो नास्ति, कल, कोटीशतैरपि અવચમેન મોતાં, તં વર્ષ શુમાશુમં. ॥ ૨ ||
જેમ હજારી ગાયેામાં વત્સ પેાતાની માતા ગાયને આળખે છે. તે પ્રમાણે જન્મમાં કરેલાં કર્મ પણુ કરનારની પાછળ જાય છે. કરેલાં કમા ય થતા નથી. કરાડક૨ે પણ ભાગવાં પડે છે, પુણ્ય કર્મ કર્યું હોય તે પુણ્યનાં ફળ ભોગવવાં પડે છે અને પાપ કર્મ કર્યું હોય છે તે પાપનાં ફળ ભોગવવાં પડે છે. જેવા મનને! તીવ્ર વા મઢ અધ્યવસાય તેવા પ્રકારનાં કર્મ અધાય છે. મનાયેાગથી વિશેષઃ કર્મ બધાય છે, પ્રસન્નચદ્રરાજર્ષિની પેઠે કર્મ આંધી શકાય છે અને તેને નાશ પણ કરી શકાય છે. સવર તપથી કરેલ કર્મનો નાશ થાય છે. જીવરૂપ ઇશ્વર કર્મરૂપ સૃષ્ટિની લીલાને રાગદ્વેષ ચેાગે રચે છે અને તેને ભેકતા પણ અને છે. જીરૂપ ઇશ્વર આત્મસન્મુખ ઉપયેગકશામાં રહી અન્તરમાં ઉતરે છે ત્યારે બુદ્ધ ઉપયાગયાગે અત્તર અનન્તગુણરસૃષ્ટિ જે સત્તાએ રહી હોય છે તેને પ્રગટ કરે છે અને ખાદ્ય કર્મરૂપ સૃષ્ટિની નમ્રતા કરે છે. શેડ આ પ્રમાણે વિચારવા લાગ્યા કે, મારૂ જાણપણું ધૂળમાં નાખ્યું, કોઈ સાધુ મળે તો સ'સારની ઉપાધિ
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
નિ:
૨૧૭
પરિહરીને આત્મધ્યાન કરૂ. એવામાં નગર બહાર એક સાધુને સમાગમ થયો. તેમની પાસેથી સદુપદેશ સાંભળી શેઠ ગૃહાવાસને ત્યાગ કરી શ્રમણ થયા, હે ભવ્ય વાડીલાલ આ દષ્ટાંતથી સમજ કે, સ્વાર્થની ખાતર કપટની બાજી રચવી એગ્ય નથી. મિત્રોની સાથે પણ સરલપણાથી વર્તવું. સરલ ભાવથી પરભવમાં ઉચ્ચ સ્થિતિ થાય છે. કપટ કરનાર ગમે તેવી પિતાની મોટાઈ ધારે પણ મર્યા બાદ દુર્ગતિના ભક્તા થાય છે. હે ભવ્ય સત્ય વિવેકથી સમજ કે, કપટથી કદી સુખ નથી, જે જે વખતે કપટ કરવાની બુદ્ધિ હારા હદયમાં ઉત્પન્ન થાય તે સમયે સરલતાને સ્વભાવ ધારણ કરજે, જે જે અંશે મન વચન અને કાયાના
ગથી સરલતા ધારણ કરીશ તે તે અંશે કપટ બુદ્ધિને નાશ થશે, સરલતાને અભ્યાસ ક્ષણે ક્ષણે વધારજે, બીજાને ઠગવા - અન્તરનું જુદુ અને બહિરનું જુદું એમ કરીશ નહિ. સરલતાથી
આમાં મુક્તિ સન્મુખ ગમન કરે છે. સરલતાથી અનંત કર્મની નિર્જરા થાય છે. સરલતાથી અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. સરલતાથી આત્મા સરલ થાય છે. સરલપણું પિતાનું હિત કરે છે. અને પરનું પણ હિત કરે છે. સરલતાથી આત્મા ક્ષણે ક્ષણે ઉચ્ચ ભાવનાનો અધિકારી થાય છે. આમેવતિમાં સરલતા મુખ્ય ગુણ છે. જગત્માં કપટના લીધે લેકે અશાંતિના સ્થાનભૂત થઈ પડ્યા છે. અશાંતિરૂપ વ્યાધિના નાશ માટે સરલતા ઔષધી અમૃત સમાન છે. કપટના અનેક ભેદો છે. તે સર્વથી આત્માના ગુણેનું આચ્છાદન થાય છે. હે ભવ્ય ટીલા ટપકાંથી કેટલાક લેકે બાહ્યથી ધર્મિપણાને દમામ રાખે છે પણ જે હૃદયમાં કપટ ભાવ ન વર્તતે હેય તે સર્વ ધર્મ કિયા લેખે થાય છે, હે ભવ્ય વાડીલાલ આજથી ખરા અંતઃકરણ ઉપદેશેલી હિત શિક્ષા ધ્યાનમાં રાખજે. પ્રમાદયોગે કદાપિ કપટ વૃત્તિને દોષ લાગી જાય તે પણ પ્રતિકમણ સમયે કપટ કર્યાની ક્ષમાપના કરજે, પ્રતિદિન સરલતાથી આત્માની ઉન્નતિ કરજે, દુનિયાથી ડરીશ નહિ, પિતાના
૨૮
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી પરમાત્મ તિ:
સરલભાવથી ચુકીશ નહિ. ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી સદાકાળ આચરણ માર્ગમાં પ્રવૃત્તિ કરજે, કપટ ત્યાગ કરતાં અનેક પ્રકારના ઉપસર્ગ આવી પડે છે તેથી કરી જઈ પાછ કપટ વૃત્તિ ધારણ કરીશ નહિ. કપટની વૃત્તિથી ધમ ક્રિયાઓની સાફલ્યતા થતી નથી. કપટમાં ચપટ છે. હે ભવ્ય અનેક પ્રકારની કપટ વૃત્તિ ત્યાગ કરી સરલતા ભાવથી ધર્મ ક્રિયાઓનું યથાશક્તિ આરાધન કરજે, વિનયરને કપટથી ચારિત્ર ધારણ કર્યું. ઉદાયિ નૃપતિને નાશ કર્યો. અતરની સરલતા વિના વિનય રત્નની બાહ્યની ધર્મ ક્રિયા ફલ આપનારી થઈ નહીં. કેટલાક લોકો. દંભથી બહાકિયામાં મગ્ગલ થઈને અન્યની નિંદા કરે છે તે વપરનું હિત કરી શકતા નથી. અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરવા માટે સરલતા મોટામાં મોટો ઉપાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપઆચાર, વીચાર, પાલવામાં સરલતાની મુખ્યતા છે. સરલતા વિના સ્વસ્વભાવમાં રમણતા થતી નથી. જે ભવ્ય જીવ સરલતા ધારણ કરે છે. તે ઉચ્ચ ભાવનાને અધિકારી બને છે. હે ભવ્ય સંક્ષિપ્ત પણે કહેલો ઉપદેશ ધયાનમાં રાખજે. શ્રી સદગુરૂને ઉપદેશ શ્રવણ કરી વાડીલાલે સદગુરૂને વંદન કર્યું. એ હસ્ત જેડી વંદન કરી કહ્યું કે, હે શુરૂ ભગવદ્ હું તમારી આજ્ઞા મસ્તકે ચઢાવું છું. અને આજથી આત્મજીવન ઉચ્ચ કરવા સરલતાને અભ્યાસ કરીશ, આશા છે કે આપની કૃપાથી સરલતાના ઉચ્ચ માર્ગમાં પ્રવેશ કરીશ. આ પ્રમાણે કહી વાડીલાલ વંદન કરી પિતાને ઘેર ગયે. શ્રી સદગુરૂ આપ સ્વભાવમાં રમણતા કરવા લાગ્યા.
એવામાં ‘વીરચંદ્ર” નામના શ્રાવકે આવી વંદન કર્યું, અને વસર પામી શ્રી સદગુરૂને વંદન કરી કહ્યું કે, હે શ્રી સશુરૂ ભગવાન મને લેભ બહુ પીડે છે. લેભના લીધે હું મારૂ શુદ્ધ સ્વરૂપ ભૂલી જાઉં છું. હું હવે આવી લોભની વૃત્તિથી કે અવતાર ધારણ કરીશ, આપશ્રી જેવા ગુરૂ છતાં લેભ મારા
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૨૧
હૃદયમાં કેમ વાસ કરે છે. હે ભગવન, લેભની લાલચથી મારી શુદ્ધતા બુદ્ધતા હારી જાઉ છું, આપ જ્ઞાની છે તેથી તેભની સ્થિતિને નાશ થાય તેવે ઉપદેશ દેશેજી, શ્રી સદ્દગુરૂ કહે છે કે, હે ભવ્ય, “વીરચંદ્ર” લેભને નાશ કરવો દુર્લભ છે, પંચમ કાળમાં લેભના વેગે સાધુ સાધ્વી પણ પ્રમત્ત બની જાય છે. અને આત્માથી સાધુ સાધ્વીઓ લોભન દોષની પ્રતિક્રમણમાં આલેચના કરે છે. ચઉદરાજ લોકમાં લેભ વ્યાપી રહ્યો છે, લેભના ટેટા જ્યાં ત્યાં દેખવામાં આવે છે. લોભના માર્યા છે સમુદ્રગમન કરે છે. લોભના લીધે છતા પેસે પણ લોભી પુરૂષ હુખુ ખાય છે, લોભથી શંભુદત ચક્રવર્તિ સમુદ્રમાં પડી મરણ પામે, લેભથી સાગરદત્ત શેઠ સમુદ્રમાં પડી મરણ પામે. લેભથી રૂશીયા અને જાપાનની લડાઈમાં અનેક પુરૂષ મૃત્યુ પામ્યા. લેભથી મનુષ્ય અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ કરે છે. લેથી ગુરૂને પણ છેતરવામાં આવે છે. કેટલાક અધમ પુરૂષ લેભથી દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્યનું પણ ભક્ષણ કરે છે. લેભના લીધે સિકંદર પાદશાહે હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી અનેક મનુવ્યોનો નાશ કર્યો. લેભથી નવનંદ રાજાએ સોનાની નવ ડુંગરી સમુદ્રમાં કરી પણ અંતે તેમની થઈ નહિ. લેભથી મનુષ્ય પિતાના પિતાને ભાઈને અને પુત્રને પણ નાશ કરે છે. લેભથી મનુષ્ય અનેક પ્રકારનાં કુકર્મ કરે છે. લોભથી મનુષ્ય કંજુસપણું ધારણ કરી કઈ સત્પાત્રમાં દાન આપી શકતા નથી લોભથી મનુષ્ય અનેક જીવોની હિંસા કરે છે. અનેક પ્રકારનું જ હું બેલે છે. લોભથી મનુષ્ય ચેરી કરે છે. લેભથી મિથુન સેવે છે. લેભના લીધે પરિગ્રહને ધારણ કરે છે. લેભથી વિશ્વાસઘાત કરે છે. લેભથી જુડા લેખો લખે છે. લોભથી હજારો જીવને નાશ થાય તેવાં યંત્ર તૈયાર કરે છે, હે ભવ્ય વીરચંદ્ર, આ જગતમાં દેવ અને દેવીઓમાં પણ લાભના લીધે શાંતિ નથી. પશુ અને પંખીઓમાં પણ લેભના લીધે લડાઈ થયા કરે છે. દુનિયામાં
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
અનેક પ્રકારે લડાઈ રાજાઓ કરે છે તેમાં પણ પ્રાયઃ લાભની મુખ્યતા સંભવે છે. લેભી પુરૂષ મૂર્ખ, દુર્જનના, પણ ગુણ ગાય છે. લોભના લીધે પ્રધાને સરખા પણ લાંચ લેઈ ન્યાય માર્ગને તિલાંજલિ આપે છે. લાભના ઉદયથી મનુષ્ય દેશદેશ ભટકે છે. રાત્રી અને દીવસ લેભના ઉદયથી હાયવરાળ કરે છે. હે ભવ્ય,
વીરચંદ્ર” લેભી મનુષ્ય સાર અને અસાર વસ્તુને નિર્ણય કરી શકતું નથી, ધળ જેવી વસ્તુ માટે પણ લેભી લડી પડે છે. શ્રાવકોએ સેંય જેવી અસાર વસ્તુ માટે પણ લેભવૃત્તિથી કલેશ કરે છે, લેભના ઉદયથી કેટલાક અજ્ઞ સાધુએ પુસ્તકના સંગ્રહમાં અન્ય સાથે કલેશ કરે છે. લેભના લીધે મનુષ્ય પ. તાની મર્યાદાને ત્યાગ કરે છે, વિશેષ શું કહું. લેભરૂપ અંધારામાં સત્ય આત્મ સ્વરૂપનું ભાન રહેતું નથી. અપ્રશસ્ય લેભ કરતાં પ્રશસ્ય લેભ સારો છે. અપ્રશસ્ય લેભમાંથી પ્રથમ પ્રશસ્ય લેભમાં આવવું જોઈએ, અને પ્રશસ્ય લેભને પણ નાશ થો જોઈએ, કેમે કરી ચઢાય છે. હે ભવ્ય, આત્મજ્ઞાનદશાથી જોતાં બાહ્ય વસ્તુને લેભ કરે એગ્ય લાગતું નથી. શ્રી ઉપાધ્યાય યશવિજ્યજી લોભનું વર્ણન નીચે પ્રમાણે કરે છે. जीरे मारे लोभ ते दोप अथोभ, पापस्थानक नवमुं कह्यु; जीरेजी. जीरे मारे सर्व विनाश- मूळ, एहथी केणे न सुख लहूं. जीरेजी ? जीरे मारे निर्धनने शत चाह, शत लहे सहस जोडीए। जीरेजी. जीरे मारे सहस लहे लख लोभ लख लाभे मन कोडीए.जीरेजी.२ जीरे मारे कोटीश्वर नृप रूधि, नृप चाहे चक्रीपणुं. जीरेजी. जीरे मारे चक्री चाहे सुरभोग,सुर चाहे सुरपति सुख घj.जीरेजी.३ जीरे मारे मूल लघुपणे लोभ, वाघे सरावपरे सहि; जोरेजी. जीरे मारे उत्तराध्ययन मजार, इच्छा आकाश समी कही जीरेजी. ४ जीरे मारे स्वयंभुरमण समुद्र, कोइक अवगाही शके जीरेजी. जीरे मारे ते पण लोभ समुद्र, पार न पामे मन थके. जीरेजी.५
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાંત:
૨૨૨
નીચેનો. जीरेजी. ६
जीरे मारे कोइक लोभने हेत, तपश्रुत हारे जे जडा; जीरे मारे काग उडावण हेत, सुरमणि नाखे ते खडा. जीरे मारे लोभ तजे जे धीर, तस सवी संपति किंकरी; जीरेजी. जीरे मारे सुजश विलास सुशील, तससवि संपति किंकरी. जीरेजी. ७ ભાવાથે—લાભને અથાભ દોષ છે, લેાલની હદ નથી,
(
પાષનુ સ્થાનક લાભ છે. સર્વ ધર્મના નાશ કરનાર લેાભ છે. લાભથી કાઇએ સાચુ' સુખ લહ્યું નથી. · ગોધન, કુચિકણું, તિલક શેઠ' વિગેરે લેભના દોષથી દુઃખી થયા છે. લેાભથી એક પુત્ર પોતાના પિતાના નાશ કર્યા હતા લાભથી અદ્યાઉદ્દીન ખાદશાહે અઘાર કૃત્ય કર્યું હતું. લેાભથી એક શેઠે પોતાના ભાઈના નાશ કર્યા હતા. લાભથી જીવ ભવિષ્યકાળમાં ઉચ્ચ થઈ શકતા નથી. લોભથી નીચને પણ ઉચ્ચ પગે લાગે છે. લાભાંધ પુરૂષષ સારાં અને નારાં નૃત્યને પારખી શકતા નથી.
નિર્ધન છત્ર રાતની ઈચ્છા કરે છે, અને સા રૂપૈયાની પ્રાપ્તિ થતાં એક હજારની આશા ઉત્પન્ન થાય છે. અને હજાર મળતાં લાખના લાભ વધે છે. અને લાખ થતાં કેાટીશ્વર થવાને લાભ હૃદયમાં ઉત્પન્ન થાય છે. અને કૌટીશ્વર થતાં રાજ્ય રૂદ્ધિ મેળવવાના લાભ ઉત્પન્ન થાય છે. અને રાક્ષને ચક્રવર્તિપણું મેળવવાના લાભ વધે છે, અને ચત્રતિ દેવતાના સુખની ઇચ્છાકરે છે. સુર ઈન્દ્ર પત્રને લાભ કરે છે. મૂળમાં તે લાભ અલ્પ હોય છે પણ તે શરાવની પેઠે વૃદ્ધિ પામતા જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇચ્છાને આકાશની ઉપમા આપી છે. જેમ આકાશને અંત નથી તેમ ઈચ્છાનો પણ અંત નથી. જેમ લાકડાંથી અગ્નિ શાંત થતા નથી તેમ ઇચ્છા પણ કદી શાંત થતી નથી.ઈચ્છાના ઉંડા ધરા કઢી પૂરાયા નથી. અને પુરાશે પણ નહિ. શરીર વૃદ્ધ થાય છે પણ દચ્છા વૃદ્ધ થતી નથી. ઈચ્છાના વેગમાં અદ્યાર પાપ જીવ કરે છે. ભૈરવ અને શીકાતરી કેઈને વળગી હોય છે તા ઉતરે છે પણ ઇચ્છારૂપ ભૈરવ શીકેાતરી તા વળગેલી ઉતરતી
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
શ્રી પરમાત્મ જાતિઃ
નથી. સર્વ દુનિયા ઈચ્છાના આવેશમાં જ્યાં ત્યાં ફર્યા કરે છે. લેભથી મનની ચંચળતા વૃદ્ધિ પામે છે. લેભથી પ્રતિદિન મન નીચ વૃત્તિથી ઘસડાય છે, તેથી મનુષ્ય દુર્ગતિમાં પ્રવેશ કરે છે. સ્વયંભુરમણ સમુદ્રને કઈ પાર પામી શકે તે પણ તે ભરૂપસમુદ્રને પાર પામી શકતો નથી.
કેટલાક જ લેભના કારણથી તપશ્ચર્ય હારી જાય છે. કેટલાક જ લેભના કારણથી થતજ્ઞાન પામી શકતા નથી. કેટલાક છે લેભના કારણથી સલ્લુરૂની પાસે જઈ શકતા નથી. કેટલાક જ લાભના લીધે ધર્મ કિયા પ્રતિ લક્ષ આપી શકતા નથી. કેટલાક જીવો, લેભના પાસમાં ફસાઈ મૃગલાથી પેઠે મહા દુઃખ પામે છે. કેટલાક જી લોભના લીધે જિન પૂજા વિગેરે ધર્મ કૃત્યમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કેટલાક જી. લભના લીધે “પૈસે મારો પરમેશ્વર” એમ માને છે. કેટલાક જ લેભના લીધે ઔદયિક ભાવમાં તલ્લીન રહે છે. કેટલાક છ લોભના લીધે ધર્મથી આજીવિકા ચલાવે છે. કેટલાક જી લોભના લીધે અત્તરમાં લક્ષ રાખતા નથી, હે ભવ્ય કોઈ કાગડે ઉડાડવા નિમિત્તે ચિંતામણિ રત્નને ફેંકી દે તે જેમ અધમ જડ પુરૂષ ગણાય છે તેમ જે જીવ લેભથી તપશુતને હારે છે. તે પણ જડ જાણો.
चिंतामणिरत्न फेंकी देनार मृढ. હે ભવ્ય વીરચંદ્ર. એકાગ્ર ચિત્તથી શ્રવણ કર, “માનસપુર” નામના નગરની અંદર પહેલાં એક “મૂઢ કઠિયારે રહેતું હતું. તેને એક “પ્રવૃત્તિ નામની સ્ત્રી હતી. “અભાગ્યઅસંતોષ” નામના બે નાના પુત્ર હતા. મૂઢ કઠિયારે લાકડાં વગડામાંથી લાવીને વેચી તેથી આજીવિકા ચલાવતું હતું, એક દિવસ વૈશાખ માસમાં ત્રણચાર ગાઉના છે. સાભ્રમતી નદીના કાંઠે વગડામાં લાકડાં લેવા ગયે, તે વખત મધ્યાન્હ કાળ હતે. સૂર્ય બહુ તપતો હતેશરીરમાંથી પરસે પુષ્કળ નીકળતો હતે
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૨૩
સુધા કરતાં તૃષાથી બહુ પીડાતા હતા. તાપના ગે પશુ પ ખીઓ પણ શાંત થઇ શીત ક્ષેોને આશ્રય કરી રહ્યાં હતાં, તાપથી લૂ એવી વાતી હતી કે ગમે તેવા મનુષ્ય માં પડી જાય, મૂઢ કઠીયારે લાકડાની ભારી લઇ એક નાળા પાસે આવી ઝાડ તળે બેઠો, ત્યાં શીતળતા હતી, તે સમયે કઠિયારા મનમાં વિચાર કરે છે કે અા કેવી કર્મની ગતિ છે. મે પૂર્વભવમાં કેવાં કમ કયા હશે કે જેથી મારૂ મનુષ્ય જીવન આવા સંકટોથી પસાર થાય છે. રાજા, શેઠો આવા પ્રસ`ગે કેવી સ્થિતિમાં સુખ ભોગવે છે. મ્હારૂ કમ એવું છે કે વગડામાં ભટકયા વિના ગુજરાન પણ ચાલી શકે નહીં. મેં પૂર્વભવમાં તપશ્ચર્યા નહિ કરી હોય. સાધુને દાન દીધાં ન હેાય. તેથી મારી આવી સ્થિતિ થઈ હશે. એમ વિચાર કરે છે એવામાં તેની નજરે એક ગાળ માળ પત્થર દેખાયા. તેને રંગ મનહર હતા. તેણે તે ગાળ પત્થરાને હસ્તમાં લીધે. અને વિચાર કરે છે અàા અત્ર જલની વાવડી હોય તેા કેવું સારૂ, આટલુ' ચિતવતાં તુર્ત ત્યાં એક નિમલ જલથી ભરેલી વાવ અની ગઇ. તેમાંથી તેણે જલનુ‘પાન કરી તૃષાની નિવૃત્તિ કરી. મૂઢ કઠિયારે પુન: વિચાર કરે છે કે, અહે તૃષાતા શાંત પામી પણ ક્ષુધાતે શાંત થઇ નથી, અહો અત્રીશાં ભાજન તૈયાર ખાવાનાં અત્ર મળે તે કેવી પુણ્યની વાત એમ વિચાર કરે છે એટલામાં તે મિષ્ટાન્ન ભાજનના થાળ તેની આગળ દેખાયા, કડિયારે પેટ ભરીને ભાજન કર્યું. વળી કઢિયારે મનમાં ચિંતવ્યું કે અા અત્ર એક સુંદર માગ હોય તેા કેવા આનદની વાત એમ સકલ્પ કરે છે એટલામાં તેા ખાગ તૈયાર થઈ ગયા, સુંદર હવા આવવા લાગી. કઠિયારે ખૂબ આનંદ પામ્યા. વળી મનમાં સ'કલ્પ કર્યો કે, અહે! અત્ર દેવતાની અપ્સરાએ મારી પાસે આવી નાટક કરે તેા કેવા આનન્દ્વની વાત એમ ચિતવતાં અપ્સરાએ આવી અને નાટક કરવા લાગી. મૂઢ - ચારા અસરાએ સાથે સાગટામાજી રમવા લાગ્યું. આ સર્વ
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી પરમાત્મા તિઃ શાથી થાય છે તેની કઠિયારાને ગમ પડી નહીં.
कागडानो काका शब्द अने चिन्तामणिनुं फेंक.
મૂઢ કઠિયારે આનંદમાં સેગટાબાજી રમે છે. દેવતા સરખું સુખ ભોગવે છે. ચિંતામણિ રત્નના અધિષ્ઠાયક દેવતાએ જાણ્યું કે, આ મૂર્ણ મનુષ્ય છે, રત્નને ઉપગ કેવી રીતે કરે તે જાણતો નથી. તેથી રત્ન તેની પાસે રહે નહિ એમ કરવું જોઈ એ. એમ વિચારી દેવતાએ કાગડાનું રૂપ ધારણ કર્યું. કઠિયારા પાસે આવી મહેલની બારીએ બેસી એવી રીતે કાકા શબ્દ ઉચ્ચ સ્વરથી કરવા લાગ્યું કે બાજીમાં ભંગાણ પડે. કઠિયારાને કાગડાના ઉપર ધ ઉત્પન્ન થયે. અને વસ્ત્રના છેડે બાંધેલા ગોળમેળ પથરાને હાથમાં લઈ કાગડે ઉડાડવા ફેંક, ગેળમેળ પત્થર કર્યો કે તુર્ત કાગડાએ મુખમાં ઘાલ્યો અને ઉડી ગયે.
ચા શું તેવી વાત, કઠિયારો જુવે છે તે એટલામાં કંઈ મળે નહિ, પિતાની પાસે કાકીને ભારે પડેલો દીઠે. કઠિયારે વિચાર કરે છે કે અરે આ સર્વ કયાં ગયું. શું આતે સ્વમ કે ખરી વાત છે, જે સ્વમ કહું તો સ્વમ પણ લાગતું નથી. કારણ કે તૃષા અને ભૂખ ભાગી છે. સાક્ષાત્ મારી આંખે સર્વ બનાવ દે છે. હવે એ સર્વ કયાં ગયું, ખરેખર હું જાગતે હું આ સર્વ બાજીગરની બાજી પમાન થઈ ગયું. શાથી આ થયું હતું. એમ વિચાર કરે છે કે એટલામાં સુઝી આવ્યું કે અહીં પિલે ગેળમાળ પર જ્યારથી મેં ગ્રહણ કર્યો હતો ત્યારથી જેટલું ચિંતવ્યું તેટલું થયું પત્થરને ફેંકી દીધા બાદ સર્વ બાજી જતી રહી. અહીં ખરેખર “ચિંતામણિ રત્ન” તો તે નહોય, અહે હું એને શોધી કાઢું એમ વિચાર કરી ઘણા પત્થર જોયા, લીધા, વિચાર કર્યા. પણ “ચિંતામણિ રત્ન હાથ આવ્યું નહિ. ગયું તે ગયું પિતાની મૂMઈ માટે ઘણે પશ્ચાતાપ થયે. તેમ
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિઃ
૫
<
જે જીવ લાભના અર્થે તપજપ શ્રુત્ત આત્મધર્મને હારી જાય છે તેને પાછળથી ઘણા પશ્ચાતાપ થાય છે. પણ પશ્ચાતાપથી કંઈ વળતું નથી. ક્ષણિક પદાથા કોઈના જગમાં થયા નથી અને કદી થવાના નથી. ત્યારે તે સંબધી કેમ લાભ કરવા જોઇએ. એશીઆ, યુરોપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વગેરે દેશમાં અનેક સ્ત્રી પુરૂષù છે. Rsિ'સાના આરંભ આદિ પાપનાં સ્થાનકાને અનેક સ્ત્રી પુરૂષો લાભના લીધે સેવે છે. લાભના લીધે પરભવ સંમ`ધી કઈ પણ વિચાર કરતા નથી, લાભવૃત્તિ રાખવી તેજ વ્યર્થ ઠરે છે. હું ભવ્ય ! · વીરચંદ્ર' લાભ દ્વેષના નાશ કરવા માટે સતાષ મત્રને જાપ કરશે. જ્યારે જ્યારે મનનાં લાભના વિચારો થાય ત્યારે વિચાર જે કે મારી કઈ વસ્તુ છે કે જે માટે હુ લાભ કરૂ, માહ્યની વસ્તુઓથી કદી શાંતિ થઈ નથી અને થનાર નથી એમ વેગથી ભાવના કરજે. ક્ષણિક પદાથામાં મારાપણું કઈ નથી એમ વેગથી વિચારજે. લાભને જેટલા પ્રમાણમાં ઉદય થાય તેનાથી ત્રણ ચાર ગણા સંતેષની ભાવનાને વિચાર કરજે. સિકંદર બાદશાહે પરદેશ લૂટી ઘણું ધન ભેગું કર્યું પણ કંઇ સાથે ગયું નહિ તે હું ચેતન ! તારી સાથે શું તે જનાર છે. સર્વ વસ્તુને ત્યાગ કરી બેઠેલા મુનિવર્યા કેવું સુખ ભોગવે છે. માટે શાંત થા. શાંત થા. એમ પુનઃ પુનઃ મનમાં ભાવના કજે. પુદ્ગલ વસ્તુમાંથી મારાપણાની બુદ્ધિ ઘટી જતાં પરવસ્તુને લાભ થતા નથી. અને કદાપિ પ્રમત્તયેાગે તેમ મને છે તે પણુ લાંખા કાળ પર્યંત લાભના વિચાર રહેતા નથી. કપિલ મુનિએ પણ જ્યારે લાભને નાશ કર્યા ત્યારે આત્મિક સુખના ભોકતા અન્યા, હે ભવ્ય ! કપિલમુનિનુ` ચરિત્ર ઉપયેગી હાવાથી સક્ષિસપણે જણાવું છું.
ઋષિજ્ઞાન,
કાશાંબી નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. ત્યાં ચતુદેશ વિદ્યામાં પાર'ગામી કાશ્યપ બ્રાહ્મણુ છે તે રાજાને પ્રિય છે.
૨૮
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રી પરમાત્મ જ્યાતિ:
<
'
રાજાએ સારી આજીવિકા કરી આપી. કાશ્યપની યશા નામની બ્રાહ્મણી છે તેના ‘ કપિલ પુત્ર’ છે. કપિલ ખાલ છતાં કાર્યપ મરી ગયા. કાશ્યપના અધિકાર રાજાએ અન્યને આપ્યું. તે મસ્તકે છત્ર ધરાવીને ઘેાડા ઉપર બેસી નગરમાંથી નિકળ્યે. તેને દેખી યશા અત્યંત રાવા લાગી. કપિલે માતાને રૂદનનું કારણુ પુછ્યું'. યશાએ કહ્યું, હે વત્સ કપિલ તારા પિતા આવી રીતે ઘેાડાપર એસી નીકળતા હતા. કપિલે કહ્યું હું પણ ભરું તે તે સ્થિતિ મેળવી શકું, યશાએ કહ્યું, તેના ભયથી કેાઇ તને ભણાવી શકશે નહિ. માટે અત્રથી · શ્રાવસ્તી ’ નગરીમાં જા. ત્યાં તારા પિતાના મિત્ર ઇન્દ્રદત્ત તને ભણાવશે. કપિલ ૮ શ્રાવસ્તી ’ માં ગયા, ઈન્દ્રદત્તે પુછવાથી કપિલે સર્વ વૃત્તાંત કહ્યું. પોતાના મિત્રને પુત્ર હોવાથી ઇન્દ્રદત્ત સારી રીતે અભ્યાસ કરાવે છે પણ પોતાના ત્યાં જમાડી શકતા નથી. તેથી તેણે શાલિભદ્ર શેઠને પ્રાર્થના કરી કે આ વિદ્યાર્થિને ભાજન દેવું. તેની કૃપાથી કપિલ ચિંતા રહિત અભ્યાસ કરે છે, દૈવયેાગે શાલિભદ્ર શેઠની દાસી સાથે રાગ થયા. દાસીને ગર્ભ રહ્યા. દાસીએ કહ્યું કે તારાથી મારા પેટમાં ગર્ભ રહ્યા છે તેથી તું મારા સ્વામી થયા તેથી તું મારૂ પેષણ કર. કપિલને પોષણ કરવાની સુઝ પડી નહિ. દાસીએ કહ્યું કે, હું સ્વામી ! અત્ર ધન શેઠ વસે છે. તેને સવારમાં જે પ્રથમ આશીઃ આપે છે તેને તે એ સાનૈયા આપે છે. માટે પ્રભાતમાં વહેલા જઈ વધામણી ઘા. તેણીનું વચન સાંભળી અર્ધ રાત્રીએ ઉચે. રસ્તામાં }ાટવાળે પકડચે, રાજા આગળ લેઇ ગયા. રાજાના પુ છવાથી કપિલે સર્વ સત્ય વાત કહી. તેથી રાજા ખુશ થયા. અને કપિલને કહ્યું કે તારી ઇચ્છામાં આવે તે માગી લે. કપિલે કહ્યું, વિચાર કરીને માશું રાજાએ કહ્યું અશોક વાડીમાં જઇ વિચાર કર. कपिलनी इच्छा.
કપિલે વિચાર્યું કે, જો એ સેનયા માગીશ ા તેથી કઇ પુરૂ થવાનું નથી, શત સુવર્ણ માગું તે તે પણ પૂર્ણ થઈ જાય
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
ત્યારે પશ્ચાત્ શું કરવું. શું ત્યારે હજાર સુવર્ણ માગું. તેટલા પણ ખરેખર ખુટી જાય. શું ત્યારે એક લક્ષ સુવર્ણ ટંક માગું. ભલે તેટલાથી આજીવિકા ચાલે પણ પુત્ર થાય તે પરણાવ પડે. ગાડી, ઘોડા, બાગ, વિગેરેના ખર્ચમાં લાખ સેનયા પણ પૂર્ણ થઈ જાય. શું ત્યારે કરોડ સેનિયા માગું. કરોડ સેનિયાથી પણ જોઈતી સાહિબી જોગવી શકાય નહીં. શું ત્યારે રાજ્ય માગું. અરે શું મારી રાજયથી પણ ઈચ્છા પૂર્ણ થતી નથી! હું કેટલા ધનને માટે આવ્યું હતું. “જહાલાહે તરાહે લાહાલો પવઢુઈ, માસઠું કયંકજજે, કેડિએવિન નિષ્ક્રિઈ.” અરે હું શું માગવા તૈયાર થયે છું. અરે તૃષ્ણને કંઈ છેડો છે? ધિકાર પડે તૃષ્ણને એમ વિચારી સ્વહસ્તે મસ્તકને લોન્ચ કરી સાધુ થયે.
कापेल साधु. દેવતાએ રજોહરણ વિગેરે સાધુને વેષ કપિલને આપ્યો. કપિલ દ્રવ્યથી અને ભાવથી યતિ થઈ રાજાની આગળ આવી ઉભો રહ્યો. રાજાએ કહ્યું, કપિલ વિચાર્યું. ત્યારે કપિલમુનિએ કહ્યું કે, જેમ લાભ તેમ લાભ છે લાભથી લાભ વૃદ્ધિ પામે છે. બે સેનૈિયા માટે કરેલું કાર્ય કેટીથી પણે પણ સરતું નથી. માટે હું તૃણાને ત્યાગ કરી સાધુ થો છું. રાજાએ કહ્યું તે સર્વ હ આપે, કપિલે કહ્યું તૃષ્ણને ત્યાગ કર્યો છે. ! કપિલે ત્યાંથી વિહાર કર્યો. છ માસ બાદ કપિલને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીમાં જતાં વચ્ચે બલભદ્ર વગેરે ચેર છે. તેમને બેધ મારાથી થશે એમ જાણે કપિલ ત્યાં ગયા. તે ચરેએ મુનિને દેખ્યા. અને કહ્યું કે હે મુનિ. તું નાચ કર. કપિલ કેવલીએ કહ્યું. કેઈ વગાડનાર નથી. ત્યારે તે પાંચશે ચાર તાલ કુટ્ટવા લાગ્યા. કપિલ ગાવા લાગ્યા.
कपिल केवली अने चोरोनी आगळ तेमनुं गान. અસ્થિર આ સંસાર છે. કર્મના ભેગે જીવ અનેક પ્રકારનાં
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી પરમાત્મ ખ્યાતિ:
દુઃખ ભોગવે છે. અનાદિકાળથી જીવ અશુદ્ધ પરિણતિયાગે પોતાનુ સ્વરૂપ ભૂલી ગયા છે. પરવસ્તુને પોતાની માની બેઠા છે. દુનિયામાં સ્નેહના પાશથી જીવ અધાયેા છે. માટે વિવેકી જીવ સ્નેહ કરનારાઓ ઉપર પણ સ્નેહ ન કરે. એમ કરતાં જીવ આ લાકથી અને પરલેાકના બંધનથી છૂટે છે. સંસારને ક્ષણિક સ’બધ ત્યાગ કરવા જોઇએ. આત્મા જ પેાતાના સ્વપના અજ્ઞાનથી ચેારાશી લાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરે છે. આત્મા પોતે કર્મ કરીને શુભ વા અશુભ અવતાર ધારણ કરે છે, આત્મા માયાના વશમાં અધ અની ચારી હિંસા વિગેરે અઘાર પાપ કર્મ કરેછે પણ તેનાં ફળ તેને ભાગવવાં પડશે. કરેલાં કર્મ ભેાગળ્યા વિના ટકા થવાનેા નથી, આત્માર્થી જીવ પાપનાં કૃત્યો ત્યાગ કરીને શ્રમણ ખની પાઁચ મહાવ્રત પાળે છે અને જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી મુક્તિપદ પામે છે. જ્યારથી સમજવામાં આવે ત્યારથી પાપ હેતુઓના ત્યાગ કરવા જોઇએ. પાપની આજીવિકાથી પેટ ભરીને અંતે પાપથી દુઃખી થવું પડે છે. મનુષ્ય ભવમાં મુક્તિ મળી શકે છે પુનઃ પુન: મનુષ્ય જન્મ મળનાર નથી. તેમજ ગયા સમય પાઠે! આવનાર નથી, માટે અસાર સ`સારમાં સયમ માર્ગ સાર જાણી આત્મ શક્તિયાના વિકાશ કરવા જોઇએ. વિષાના કીડાની પેઠે અન્નજીવન ગાળવાથી આત્મહિત થઈ શકતું નથી, જીવા ચેતે, ચેતેા, કાયા વાણી અને મનથી તમારૂ સ્વરૂપ ન્યારૂ છે. તમેા આત્માએ છે. જડ વસ્તુથી ન્યારા છે, શા માટે જડ વસ્તુને પેાતાની માની મકલાએ છે. આ જગમાં આશા તૃષ્ણાના ચેાગે જીવ અનેક જીવાને પ્રાણ વિનાશે છે. અહે સ'સારમાં પરિભ્રમણનું કારણ આશાતૃષ્ણા છે. જીવા તમે નિશ્ચય જાણશે! કે, જડ વસ્તુએમાં સુખ નથી. જડ વસ્તુઓમાં સુખ માની ઠગાઓ છે. પાતાની ભૂલથી દુઃખી થાઓ છે. જડ વસ્તુને ધર્મ તે કદી આત્માના થવાના નથી. માટે પરવસ્તુમાં શા માટે લલચા છે, માજીગરની માજી સમાન સસારના પદાર્થેા છે,
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૨૨૦ તેની ઈચ્છા તૃષ્ણાથી જરા માત્ર સુખ થવાનું નથી. ભ! તમે સમજી શકે. જેટલી ઉપાધિ તેટલું દુઃખ છે. ઈચ્છા તૃષ્ણાના ચેગે ઉપાધિરૂપવિષ્ટામાં જીવ કીડા સમાન થઈ રાચે છે માચે છે. પણ જરા માત્ર સુખ પામી શકતું નથી. પર વસ્તુમાં સુખની લાલચથી છવ કુટાય છે. આત્મા સ્વસ્વરૂપ સમજે છે ત્યારે સંતોષ પામે છે. હે ભવ્ય છે ! આત્મા જ્ઞાનદર્શન ચારિત્ર આનંદ રૂદ્ધિ વાળે છે. તેની શોધ કરો. આત્મામાં ખરેખર સુખ છે. ઈત્યાદિ કપિલને ઉપદેશ સાંભળી પાંચસે ચેર જ્ઞાન પામ્યા અને વૈરાગ્યવંત થઈ કપિલ કેવલીની પાસે દીક્ષા અંગીકાર કરી. હે ભવ્ય વીરચંદ્ર! આ કપિલ કેવલિનું ચરિત્ર સાંભળી સર્વ પદાર્થીની ઈચ્છાથી વિરામ થવું ઘટે છે. હે ભવ્ય ! જે જીવ લેભને ત્યાગ કરે છે તેના આગળ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ હાથ જોડી ઉભી રહે છે. તેને ત્યાગ કરે છે તેના અસરાઓ ગુણ ગાવે છે. દેવતાઓ નમસ્કાર કરે છે. લોભના નાશથી મેહનીય કર્મને નાશ થાય છે. લેભના ક્ષાયિક ભાવે નાશથી કપિલ કેવલિની પિઠે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિશેષ શું કહું હે ભવ્ય વરચંદ્ર! લેભના ઉદય જીવથી સ્ત્ર અને પર ઘાત કરે છે જેમ જેમ લેભના વિચારો થાય છે તેમ તેમ આત્માની જ્ઞાનાદિશક્તિ ચેનું આચ્છાદન થાય છે. લાભથી સર્વ પાપસ્થાનક સમુખ જીવ થઈ શકે છે. પુત્ર લાભ, ધન લાભ, વ્યાપાર લાભ, કીર્તિ લોભ, રાજ્ય લાભ આદિ લાભના અનેક ભેદ થાય છે. લારૂપી બળતા
અગ્નિને શમાવવા સંતેષરૂપ પુષ્પરાવર્તમેઘને ધારણ કરજે. હે ભવ્ય! લાભની વૃત્તિ નાશ પામતાં મનના વિકપ સંકલ્પને નાશ થશે. લાભના અધ્યવસાયોને જીતવા સદાકાળ પ્રયત્ન કરવો જોઈએ, ક્ષણે ક્ષણે સંતોષના વિચારે પ્રગટાવાથી લાભના વિચારે નાશ પામે છે. લોભને વેગ બળવાન હોય અને સંતોષને વિચાર મંદ હોય તે લાભની વૃત્તિ વિજય પામે છે. માટે સંતેષના વિચારો વિશેષતઃ હૃદયમાં પ્રગટાવવા, સંતોષી કરતાં લેભી મનુષ્ય કંઈ
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
શ્રી પરસાત્મ ચૈાતિ:
વિશેષ લાભ મેળવી શકતા નથી, આત્માના સદ્ગુણા તરફ જેટલા પ્રેમ થાય છે તેટલા રાગ પુદ્ગલ વસ્તુપરથી છૂટે છે. આત્માના જ્ઞાનાદિ ગુણા પ્રાપ્ત કરવા જેટલા લાભ થાય છે તેટલા લાભ પુદ્ગલ વસ્તુપરથી ઘટે છે. પુદ્ગલ વસ્તુઓમાં વિવેકથી વિચારીએ તેા અહંકાર કરવાના પ્રસંગ ઘટતા નથી, હે ભવ્ય વીરચંદ્ર! ઉપદેશનેાસાર હૃદયમાં ધારણ કરજે, શ્રી તીર્થ કરાએ તથા ચક્રવર્તિયેાએ જડ ઋદ્ધિને નાકના મેલની પેઠે પિર હરી છે. માટે હે ભવ્ય! બાહ્ય ઋદ્ધિમાં લાભથી લપાઇશ નહિ, અનંત જીવે લાભની વૃત્તિનો નાશ કરી મુક્તિ પામ્યા છે, પામે છે અને પામશે. હું ભક્ષ્ય, જ્ઞાન વૈરાગ્યની ભાવનાથી લાભના નાશ કરી શકાય છે. કાળા માથાના માનવી શું કરી શકતા નથી. લાભ કરીએ છીએ તેા થાય છે. જો લાભ ન કરવા હાય તા થઈ શકતા નથી. આત્મવીર્ય ખળથી લાભના નાશ થઈ શકે છે અને લાભ વિના અન્તરથી પ્રવૃત્તિ કરી શકાય છે. હું ભવ્ય ! લાભરૂપ રાક્ષસ લાગ જોઇ હૃદયમાં ન પેસે તે માટે ણે ક્ષણે ઉપયાગ રાખજે, કારણ કે જ્ઞાની ધ્યાની પણ લાભથી મુક્તિના પગથીયાંથી લપસી પડયા છે. જે જે અશે લાભના વિચારથી આત્મા તે છે. તે તે અશે તેના મેાક્ષ કહેવાય છે. એક આંગ નીએ સુતરના સેા આંટા દીધા હાય તેમાંથી જેટલા જેટલા આંટા છૂટે છે તેટલા તેટલા અંશે હાથ મુક્ત થયા કહેવાય છે. તેમ આત્મા પણ લેભરૂપ અપાયથી જેટલા અંશે છૂટા તેટલા અંશે મુક્ત ગણાય છે, મણશેઠની લાભથી જેવી દુર્દશા થઈ તેવી લાલિ જીવાની થાય છે જેમ અગ્નિ સર્વનું ભક્ષણ કરી જાય છે તેમ લાભ પણ સર્વ સદ્ગુણાનુ ભક્ષણ કરી જાય છે. લાભથી
આકુળ વ્યાકુળ થએલ નર અને નારીઓની દુઃખ સ્થિતિનુ‘ વર્ણન થઈ શકતું નથી. જો લાલ ટળ્યે તા સર્વ ટળ્યાં, લાલિજનનું હૃદય અગ્નિથી ભરેલા અજીનની પેઠે પાપથી ધગધગતું રહે છે. વગડામાં વા શૂન્યસ્થાનમાં સતેષને ધારણ કરી રહેલા
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
ર૩૧ મુનિવરના સુખને, ભી જરા પણ અનુભવ કરી શકતા નથી. લાભી ધનાદિક વ્યયના ભયથી દેવગુરૂની ભક્તિ કરી શકતો નથી. ચમડી છૂટે પણ દમડી ન છૂટે એવી લાભિજનના મનની વૃત્તિ હોય છે. આત્મસન્મુખ દષ્ટિ દેનારા એવા હે ભવ્ય, વીરચંદ્ર! શું વિશેષ કહું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, જેવા પણ લાભના વશમાં પડયા છે. માટે સદાકાળ પુગલ વસ્તુ કે જે સિદ્ધ ભગવતેએ વમી માટે એઠભૂત છે તેના લાભમાં ફસાઈશ નહીં, સંતેષરૂપ અમૂલ્ય મંત્ર પ્રભાવે લાશને પ્રસંગે નાશ કરજે, દુનિયાના બોલવા ઉપર વિચાર કરીશ નહીં. ખરા અંતઃકરણથી એક ગુરૂ મહારાજની ભક્તિથી કૃપા મેળવી સંતોષવૃત્તિનું આત્મજ્ઞાનથી સેવન કરજે, આ પ્રમાણે સગુરૂ ઉપદેશ દેઈ માન રહ્યા, ત્યારે વિરચંદ્ર ભકતે તથાતુ તથાસ્તુ એમ કહી ઉપદેશ વધાવી લીધો શ્રી સદ્દગુરૂને વિધિપૂર્વક વંદન કહેવા લાગ્યું કે, હે શ્રી સદ્ગુરૂ આજથી હું લાભ વૃત્તિને સંતોષવડે નાશ કરવા પ્રયત્ન કરાંશ, આપશ્રીને સદુપદેશ શિરપર ચઢાવું છું આપની કૃપાથી મારામાં સંતોષ ગુણ ખીલી નીકળશે, “ગુરૂદી ગુરૂદેવતા, ગુણવણ ઘેર અંધકાર,” ગુરૂદીપક સમાન છે, અને ગુરૂ દેવતા છે, શ્રી સશુરૂની કૃપાથી આત્મ સ્વરૂપ રમણતામાં લોભરૂપ અપાય છે તેને ઉપગ બળે નાશ કરીશ એમ કહી વંદી વીરચંદ્ર પોતાના વ્યવહારથી મનાયેલા સ્વસ્થાનકે ગયા,
શ્રી સદ્ગુરૂને વંદન કરવા “જાગૃતિચંદ્ર” નામના ભવ્ય આવ્યા, શ્રી સદ્દગુરૂને વિધિપૂર્વક વંદન કરી સન્મુખ યથાયોગ્ય બેસીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, હે સદ્દગુરૂ, મારા મનમાં અનેક પ્રકારના વિકલપ સંક૯પ થાય છે. દુનિયાદારીના વ્યવહારમાં હું મેટે કહેવાઉ છું. પણ હૃદયથી હું તેમ નથી. કારણ કે, હૃદયમાં અનેક પ્રકારના પાપના વિચારો જોશભેર થયા કરે છે, એક ઘડીમાં તે મનમાં હજારો વિચારો ઉપજે છે અને વિનાશ પામે છે. સંસારની ઉપાધિથી હું કંટાળી ગયે છું. મારા હૃદયમાં અશુભ
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
વિચાર વિના કારણે ઉત્પન્ન થાય છે. તેને રોકવા ઘણી મહેનત કરૂ છું. પણ ભૂત વૈતાલની પેઠે રોકાતા નથી. મારા મનની શુભ વિચાર શક્તિ ક્ષીણ થતી જાય છે, અનેક મનુષ્યની દવા કરી તે પણ કંઈ સારૂ થતું નથી. આન્નતિ કરવામાં મોટો મને આ અપાય છે માટે કૃપા કરીને સદુપાય બતાવશે કે જેથી અપાયને નાશ કરી ઉચ્ચ ભાવનામાં પ્રવેશ કરૂ, જ્ઞાન ધ્યાનગેમાં આપ શુરાપૂરા છે. અને નિસ્પૃહ છે તેથી કરૂણા લાવી સત્ય ઉપાય બતાવશે. “જાગૃતિચંદ્ર ભક્ત ” ની વિજ્ઞપ્તિ શ્રવણ કરી શ્રી સદ્દગુરૂ બોલ્યા કે, હે ભવ્ય ! તમારૂ કહેવું શ્રવણ કર્યું. મનના અશુભવિચારેને નાશ કરવા માટે અનેક ઉપાયે છે. હે ભવ્ય ! નીચે પ્રમાણે ઉપાયે કહે છે. પ્રથમતો મનમાં જે જે વિચાર કરવા તે તે વિવેકથી વિચારીને કરવા. મનમાં નકામા વિચાર કરવા નહિ. જરા માત્ર પણ સાર વિનાને વિચાર મનમાં કરે નહિ. મનમાં કામ વિનાના હજારો વિચાર કરવા નહિ. સારા વિચારોથી નઠારા વિચારને ક્ષય થાય છે. જેટલું સારા વિચારોનું જે તે પ્રમાણમાં નઠારા વિચારો મનમાં આવતા અટકે છે. જે જે કાલે નઠારા વિચારો મનમાં આવે કે તે તે ક્ષણે શુભ વિચારે પૂર જેસથી કરવા, હે ભવ્ય ! નઠારા વિચારને નાશ કરી શકાય છે અને તે મારાથી થશે જ એમ નક્કી વિશ્વાસ રાખવો. જે મનુષ્ય મનમાં આવે તેમ ગમે તે વિચાર હદ મ્હાર કરે છે તે વાતુલની પેઠે પોતાના વિચાર ઉપર કાબુ ધરાવી શક્ત નથી ગમે તેવા પ્રસંગે પણ મનની સમાનતા જાળવવાને મહાવરો પાડવાથી નકામા વિચારો મનમાં પ્રવેશ કરી શકતા નથી. અશુભ વિચારથી પાપ કર્મની વર્ગણાઓ આત્મા ગ્રહણ કરે છે. અને શુભ વિચારથી પુણ્ય કર્મની વગણએ આત્મા ગ્રહણ કરે છે. શુદ્ધ વિચારોથી સર્વ શક્તિનો પ્રકાશ થાય છે. આત્મબળથી અશુભ વિચારને નાશ થાય છે. કેટલીક વખત અશુભ વિચારેનું એટલું બધું જોર વર્તે છે કે તેથી મનુષ્ય વિકલ બની જાય છે. આવા પ્રસંગે સદ્દગુરૂ સમાગમ બંધની જરૂર પડે છે.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૩૩ અને તે પ્રસંગે આત્મમુખતા સેવવી જોઈએ. આત્મસ્વરૂપમાં તીણ ઉપગ રાખવામાં આવે તે અશુભ વિચારે તુર્ત નાશ પામે છે, અશુભ વિચાર પણ કરનાર આત્મા છે. અને શુભ વિચાર પણ કરનાર આત્મા છે. આત્મસ્વરૂપને વિવેક ભૂલે છે તે અશુભ વિચારમય બની જાય છે. અને આત્મા સાદયદષ્ટિ સન્મુખ વર્તે છે તે સારા વિચારોનું જોર વૃદ્ધિ પામે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અશુભ વિચારેથી અશુભ કર્મ બાંધ્યું. અને સંવરધ્યાનના વિચારે લાગ્યા કે તુરત કમને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. પરિણામે બંધ છે.” “શુભ પરિણામે શુભકર્મને બંધ અને અશુભ પરિણામે અશુભકર્મને” બંધ થાય છે. આત્માની શક્તિ જેમાં ભળે છે તેમાં તેવા રૂપે પરિણમે છે, જે મનુષ્ય “યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્ર. ત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ' એ ચગના આઠ અંગને અભ્યાસ કરે છે તેઓ આત્મશક્તિને પ્રગટ કરી શકે છે. અશુભ વિચારે ગમે તેવા બળવાન હોય છે તે પણ તે કમે કમે ગાભ્યાસથી નબળા પદ્ધ વિનાશ પામે છે. અશુભ કેવલ કુંભક પ્રાણાયામ ત્રણ વખત ગુરૂગમથી કુંચી મેળવી વિશવીશ. વાર કરવામાં આવે છે તે મનનો વિચારવેગ ધીમે પડે છે. વ્યંતરઆદિના પ્રવેશથી પણ વિચાર બગડયા હોય છે તે તે સુધરે છે. મનના વિકલપ સંક૯પ જે જે વખતે થાય છે તે વખતે ઉપગપૂર્વક આત્મબળથી તત્ત્વને વિચાર કર. અથવા કેવલકુંભક પ્રાણાયામ સમંત્ર કરવા. એમ કરવાથી મનના વિક૯૫ સંક૯પ ઉપર વિજય મેળવી શકાય છે. હે ભવ્ય ! ગુરૂ શ્રદ્ધા ભકિતના બળે પણ મનના વિકલ્પ સંક૯પ નાશ પામે છે. જે મ આદરે તે માર્ગથી મનના વિકલ્પ સંકલ્પને નાશ કરી શકાય છે. હે ભવ્ય ! મનના વિકપ સંક૯પ નાશ કરવાથી અનંત સુખની લીલા પ્રગટ થાય છે. હે ભવ્ય ! મનના વિકલ્પ સંકલ્પથી આત્માનું સુખ અનુભવાતું નથી. મનના ઉપર વિર્ય
૩૦.
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: મેળવ્યા વિના મેટાઈ પ્રાપ્ત થતી નથી. હદયમાં નવકમલની સ્થાપના પૂર્વક નવકાર મંત્રનો જાપ કરવાથી મનના વિકલ્પ સંકલ્પને નાશ થાય છે. મનના વિકલ્પ સંકલ્પ વિજળીની પેઠે વેગવાળા હોય છે તે પણ આત્મસંયમથી અશુભ વિચારોને વેગ નાશ પામે છે. દરરોજ હદમાં રહીને શુભ વિચાર કરવા જોઈએ. મન બાહ્ય વસ્તુના વિચારમાં દેડે છે તે મર્કટની પેઠે કૂદાકૂદ કરી મૂકે છે. મનને વશ કરવાથી મુક્તિ સહેજમાં મળે છે. ક્ષણે ક્ષણે મન અશુભ વિચારે કરે નહીં તે માટે લક્ષ રાખવું. શ્રી ગુરૂની શ્રદ્ધાપૂર્વક આત્મ સંયમથી મનના વિ. ક૫ સંક૯પે પ્રતિદિન નાશ પામે છે. વિકલ્પ જાતિથી એક પ્રકાર છે તે પણ વિષયના ભેદના અનેક પ્રકારને થાય છે. તેથી “એકેહ બહુસ્યામ” વિકલ્પ કહે છે કે હું એક છું તે પણ અનેક વિષયથી અનેક પ્રકારને થાઉં છું. વિક૯૫ સંકલ્પને નાશ કરવાથી ચતુર્ગતિમાં પરિભ્રમણ થતું નથી. આત્મશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. આત્મશક્તિ પિતાની પાસે છે. અન્યત્ર લેવા જવી પડે તેમ નથી. ત્યારે શા માટે તેને સદુપયોગ ન કરવું જોઈએ. આત્મશક્તિની આગળ વિકલ્પ સંકલ્પનું કશું ચાલતું નથી. આત્માની જ્ઞાનશકિત પરભવમાં પેસવાથી વિક૯૫ સંકલ્પરૂપે પરિણમે છે અને જ્યારે આત્માની જ્ઞાનશક્તિ સ્વસ્વભાવમાં પરિણમે છે ત્યારે વિકલ્પ સંકલ્પને નાશ થાય છે. હે ભવ્ય! આ કહેલા ઉપાયને અમલ કરશે તે થોડા દિવસમાં મન ઉપર વિજય મેળવી શકશે. અનેક ભવ્ય છ, વિકલ્પ સંકઃ૫ને નાશ કરી શક્યા છે. આત્મન્નિતિને આધાર મનના વિજય ઉપર રહે છે. બાહ્ય ઉપાધિગે મનમાં વિકલ્પ સંકલ્પ થાય છે. બાહ્ય ઉપાધિને ત્યાગ કરી મુનિવર્ય વિકલપ સંકલ્પને નાશ કરે છે. ગૃહસ્થ પણ કહેલા ઉપાયે પ્રમાણે વર્તે તો અંશે અશે વિકલ્પ સંકલ્પને નાશ કરી શકે. હે ભવ્ય ! અધ્યાત્મજ્ઞાન કરવાથી બાહ્ય વસ્તુ પર અહં મમત્વભાવ રહેતું નથી, અને
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૩૫
તેથી ખાદ્ય વસ્તુ સંબંધી વિકલ્પ સકલ્પ થતા નથી. આત્મજ્ઞાને સહેજમાં વિકલ્પ સંકલ્પ ટળે છે. આત્મજ્ઞાની અનેક પદાથાના સબધમાં આવે છે તેા પણ જલપાકજની પેઠે અન્તરથી ન્યારી વર્તે છે. મનના વિકલ્પ સકલ્પના નાશ કરવા માટે આત્મજ્ઞાન અવધ્યું મોટામાં મેટા ઉપાય છે. મિથ્યાત્વ રાગદ્વેષ આઢિ ઢાષાને ક્ષય કરનાર આત્મજ્ઞાન છે. હું ભગ્ય ! વારંવાર મનુષ્ય જન્મ મળનાર નથી. અન્તરમાં પ્રેમ ધરીને વિકલ્પ સ‘કલ્પ
'
નાશના ઉપાય આચારમાં મૂકશે. આ પ્રમાણે સદુપદેશ આપી ગુરૂ મહારાજ માન રહ્યા. જાગૃતિચંદ્રે ” સદ્ગુરૂને વંદન કર્યું અને કહ્યું કે, હે ગુરૂ મહારાજ આપના કહ્યા પ્રમાણે હું વર્તીશ આપની કૃપાથી મનના વિકલ્પ સૌંકલ્પનેા નાશ કરીશ. એમ કહી વંદન કરી સ્વસ્થાનકે ગયા. શ્રી સદ્ગુરૂને વંદન કરીને · મેાહનલાલ નામના એક શ્રાવક યથાયાગ્ય સ્થાનકે બેઠા. સમયાનુસાર સદ્ગુરૂને વંદી કહેવા લાગ્યા કે હું સદ્ગુરૂજી. મને કામના વિકારા પીડે છે. કામ મારી મનની સ્થિતિ બગાડી દે છે કામના વિચારપર ખરાખર અકુશ રહેતા નથી. કામના વિકારશ ઉપર જય મેળવી શકું એવી મને યુકિત ખતાવશે. આપ સર્વજ્ઞ સમયના જાણુ છે. કામને વશ કરવાની અનેક યુકિતયેા આપની પાસે છે. આપ માલ બ્રહ્મચારી છે. આપના ઉપદેશથી વિશ્વાસપુર્વક કહું છું કે મને અસર થશે. માટે કૃપા કરીને ઉપદેશ દેશાજી,
શ્રી સદ્ગુરૂજી કહે છે કે, હે મેહનલાલ ! કામને જીતવે મુશ્કેલ છે તે પણ આત્મજ્ઞાન તથા વૈરાગ્યના મળથી કામને જીતી શકાય છે. હે ભવ્ય ! જે જે પ્રસંગે કામના વિચારે થાય તે તે પ્રસંગે વૈરાગ્યથી કામની અસારતા ચિંતવી. તેમજ વા ગ્યના વિચારા કરવા, કામના પ્રસગે વૈરાગ્યના વિચારો પૂર્ણ જોસથી કરવા. કામના વિચારાના નાશ કરવા માટે જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે. કામના વિચારાના વેગ મનમાં ઉત્પન્ન થાય
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
શ્રી પરમાત્મ ન્યાતિઃ
ત્યારે શરીરની અસારતા પૂર્ણ જોસથી ચિતવવી. આ જગમાં કામથી અનેક જીવો દુર્ગતિને પામ્યા છે અને પામશે, કામથી મનુષ્ય આત્માનું” સ્વરૂપ ભૂલે છે. કામથી અધ અનેલા મનુષ્ય સત્ય અસત્યના વિચાર કરી શકતા નથી. કામથી હિંસા, જૂઠ, ચારી, વ્યભિચાર, વિશ્વાસઘાત વિગેરે અનેક પાપેા થાય છે. કામના દોષથી રાજા રાવણુનુ રાજ્ય ગયું. કામની વૃત્તિ રાક્ષસ કરતાં પણ ખુરામાં બુરી છે. અગ્નિના નાશ જેમ જળથી થાય છે તેમ કામના વિચારાના નાશ વૈરાગ્યથી થાય છે. કામના વિચાશના નાશ આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાનરૂપ અગ્નિ સર્વે કર્મના નાશ કરે છે. આત્મજ્ઞાનથી કામના વિચારો સહેજ મદ પડે છે. માટે હે ભવ્ય ! આત્મજ્ઞાન વૈરાગ્યબળથી કામના વિ ચારાના નાશ કરવા સતત પ્રયત્ન કરો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિચાચારના આરાધનથી કામનુ' જોર હેઠે છે. આત્મબળથી શું બની શકતું નથી. હે ભવ્ય ! કામના ઉદયને રોકતાં કદાપિ પાછા પડી શકાય તે પણ હિંમત હારી જવી નહીં. કામના જયના અભ્યાસ કરતાં પાછા પડી શકાય તે! પણ અભ્યાસથી કામના નાશ થાય છે. યુવાવસ્થામાં કામનું વિશેષ જોર હોય છે. કામાદયથી શરીર, સત્તા, લક્ષ્મી અને ધર્મનો નાશ થાયછે. કામના દાસ અનીને મેટામેટા નૃપતિયા પણ કરે છે. જે ચાધાએ મોટા મોટા શત્રુઓને પણ સંહાર કરે છે. રાધાવેધ સાધે છે તે પણ કામના ઉદયથી હારી જાય છે. શ્રી તીર્થંકરાએ કામના વિચારાના સર્વથા નાશ કર્યા. સૂર્ય પ્રકાશથી જેમ અંધકારના નાશ થાય છે તેમ જ્ઞાનના પ્રકાશથી કામના નાશ થાય છે. ક્ષણે ક્ષણે બ્રહ્મચર્યના વિચારો મનમાં પ્રગટાવ્યાથી કામના વિચારો નાશ પામે છે. તીવ્રકમના ઉદયે નૈષિણની પેઠે કદાપિ પાછા પડી શકાય છે. તે પણ મનમાં બ્રહ્મચર્યની ઉત્તમ ભાવના ધારણ કરવાથી કામ વિચારી નાશ પામે છે. જડ વસ્તુમાં સુખ બુદ્ધિના વિશ્વાસથી વિષયના વિચારી પ્રગટયા કરે છે, પણ જ્યારે જડ
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૦
વસ્તુમાં સુખની બુદ્ધિ રહેતી નથી ત્યારે વિષયના વિચારો ટળી જાય છે. જેમ બાલ્યાવસ્થામાં ઢબુડીઆદિમાં જે પ્રેમભાવના વર્તે છે તે માટી ઉમરમાં જ્ઞાન થતાં રહેતી નથી તેવી રીતે અજ્ઞાનાવસ્થામાં જડમાં સુખની બુદ્ધિ વર્તતી હતી તે જ્ઞાનાવસ્થામાં રહેતી નથી. જ્ઞાનાવસ્થામાં કામના વેગા પીડા કરે છે તેા પણ જ્ઞાન વૈરાગ્યના બળથી તે જીતી શકાય છે. અનત જીવા કામને છતી મુતિપદ પામ્યા છે, પામે છે અને પામશે. આ પ્રમાણે સદુપદેશ આપી શ્રી સદ્ગુરૂજી માન રહ્યા, મેાહનલાલ પશ્ચાત્ ગુરૂને વંદન કરી સ્વસ્થાનકે ગયા. શ્રી સદ્ગુરૂની પાસે
પન્નાલાલ ” નામના ભક્ત આત્મ્યા. તેણે શ્રી સદ્ગુરૂને વંદન કરી કહ્યું કે, હે સદ્ગુરૂજી જગમાં મને શાંતિ ભાસતી નથી માટે ખરી શાંતિનું સ્વરૂપ દેખાડશે. સત્યશાન્તિના દાવનારા શ્રી સદ્ગુરૂમહારાજ છે. આપની કૃપાથી ભક્ત સત્યશાંતિને ભેાકતા થઈ શકે છે,
શ્રી સદ્ગુરૂ ચેગિરાજ કહે છે કે, હે શિષ્ય જગત્માં ક્ષણિક પદાર્થાની પ્રાપ્તિ માટે અનેક જન પ્રયત્ન કરે છે. પણ તેથી તેએ સત્યશાંતિ પામી શકતા નથી. ખાદ્ય પૌદ્ગલિક પદાથાથી ખરેખરી શાંતિ મળતી નથી. જે જડ પદાર્થા છે. તેમાં ત્રણ કાલમાં શાંતિ રહેતી નથી, શાંતિ આત્મામાં રહે છે. માહ્ય ઉપાધિમાં મનની પ્રવૃત્તિ થવાથી અશાંતિ થાય છે. અને જ્યારે માહ્ય ઉપા ષિયાગે વિકલ્પ સૌંકલ્પ થાય છે તેને નાશ થાય છે ત્યારે આત્મામાં રહેલી સત્યશાંતિના પ્રાદુભાવ થાય છે. તે સમૃધી શ્રી આનદઘનજી મહારાજ નીચે મુજબ કહે છે.
शांतिनाथ स्तवन.
शान्तिजिन एकमुज विनति, सुणो त्रिभुवनरायरे ! शान्ति स्वरूप केम जाणीए, कहो मन केम परखायरेशान्ति ? ભાવાર્થ—હૈ ત્રણ ભુવનના સ્વામી શાંતિનાથ ભગવાન્ મારી
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી પરમાત્મ જ્યોતિ
એક વિનતિ છે. અને તે એ છે કે, શાંતિસ્વરૂપ શી રીતે પામી એ, મારા મનમાં શાંતિસ્વરૂપ શી રીતે પારખી શકાય.
આનદઘનજીના પ્રશ્નના ઉત્તર જાણે શાંતિનાથ ભગવાન્ કહેતા જ હોય તેમ ઉત્તર મળે છે.
धन्य तुं आतम जेहने, एहवो प्रश्न अवकाशरे;
धीरज मन धरी सांभळो, कहु शान्ति प्रतिभासरे शान्ति २ ઉત્તર—હૈ આત્મા તને ધન્ય છે કે આવા પ્રશ્નના અવકાશ મનમાં થયા, આસન્ન ભવ્યને સત્યશાંતિ પામવાના મનારથે ઉત્પન્ન થાય છે. સત્યશાંતિ કયાં છે. કયાંથી મળે એમ પ્રશ્ના જેના મનમાં થાય તે જીત્ર અધિકારી છે એમ જાણી ભગવાન્ કહે છે કે હે ભવ્ય આનંઘન સ્વસ્થચિત્ત કરીને ધૈય ધારણ કરી શાંતિસ્વરૂપે કહું છું તે તમા સાંભળેા, હુ જે જે ઉપાયા દ્વારા શાંતિને પ્રકાશ કહીશ તે તે ઉપાયા પ્રમાણે વર્તવાથી શાંતિ મળી શકશે. પ્રથમ તા સર્વ જ્ઞાનના વચનની શ્રદ્ધા થવી જોઇએ, તે સંબધી કહે છે
भाव अविशुद्ध सुविशुद्धजे, कहा जिनवरदेवरे,
ते ते अवितथ्य सदहे, प्रथम एशान्तिपद सेवरे, शान्ति, ३ ભાવાર્થ--જિનેન્દ્ર ભગવાને અશુદ્ધભાવાનુ અને શુદ્ધભાવાનુ જેવુ' સ્વરૂપ કહ્યું છે તે તેજ પ્રમાણે સત્ય છે. જિનેન્દ્ર સર્વજ્ઞ ભગવાને કહેલું સર્વ સત્ય છે. નવતત્ત્વ ષદ્ભવ્ય, સાત નય સપ્તભ'ગી, ચાર અનુયાગ આદિ જે જે કહ્યું છે તે યથાર્ય છે. એમ સત્યશ્રદ્ધા કરે ત્યારે શાંતિપદની સેવાના અધિકારી થાય છે, જગમાં અનેક દેવા છે. તેએના અનેક ભક્તા છે પણ તેઓના પ્રરૂપેલા પાયા ચથાયેાગ્ય નથી, કારણકે તે સર્વજ્ઞ નહાતા. શ્રી શાંતિનાથ કેવલજ્ઞાની પરમાત્મા છે માટે તેમના કહેલા પદાર્થા થાય સત્ય છે, એમ ચૈાલમજીના રંગની પેઠે પૂર્ણ શ્રદ્ધા થાય ત્યારે શાંતિનાથ પદની સેવા થઈ શકે છે. શાંતિસ્વરૂપનું આવા
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૨૩૦
ઘન થઈ શકે છે, જ્યારે શ્રદ્ધાને સમક્તિ પ્રગટે છે ત્યારે આત્મા બીજના ચંદ્રમાની પેઠે ચોથા ગુણસ્થાનકે આવી પિતાને પ્રકાશ કરે છે. સમક્તિ વિના શાંતિ મળતી નથી. સમક્તિનું કારણ જિનેન્દ્ર વચનની શ્રદ્ધા છે જિનેન્દ્ર બંધની શ્રદ્ધા થાય ત્યારે સત્યશાંતિ આત્મા શેધી શકે માટે પ્રથમ શાંતિમાં પ્રવેશ કરવા શ્રદ્ધા સમકિતની જરૂર છે.
સત્યશાંતિના પ્રરૂપક શ્રી જિનેન્દ્ર ભગવાન છે, એવી શ્રદ્ધા થાય તો તે જીવ સત્ય શાંતિસમુખ ગમન કરી શકે માટે શ્રદ્ધાની ખાસ જરૂર છે. શ્રી જિનેશ્વરનાં સૂત્રે જાણે છે. તેવા ગુરૂની સેવા પણ શાંતિમાં ઉપયોગી છે. માટે સત્ય દેવની શ્રદ્ધા થયા બાદ શુદ્ધ સુગુરૂની ઉપાસના કરવી જોઈએ. સુગુરૂ કેણ કહેવાય તે શાંતિ માટે જણાવે છે.
आगम धर गुरु समकिती, किरिया संवर साररे. संप्रदाय अवंचक सदा, शुचि अनुभवाधाररे. शांति.।४।
સુગુરૂનાં લક્ષણ કહે છે “આગમધર” દ્રવ્ય, ક્ષેત્ર, કાલભાવ પ્રમાણે આગમના ધારણ કરનાર હેય. પિસ્તાલીશ આગમ ગ્રંથે વિગેરેના જાણકાર હોય તેને ગુરૂ કહેવા ત્યારે શંકા થઈ કે કોઈ ગ્રહસ્થ બ્રાહ્મણ વિગેરે પણ કદાપિ આગમને જાણતા હોય પણ આજીવિકા માટે અભ્યાસ હોય માટે કહ્યું કે “સમકિતી ” આગમને જાણતા હોય હૃદયમાં ધારણ કરનાર હોય તેમ તેની શ્રદ્ધા હોય અગ્રસ્થાને વ્યવહાર સમક્તિની મુખ્યતા સંભવે છે. કારણકે નિશ્ચય સમક્તિ અરૂપી છે તેથી તે પરખી શકાતું નથી માટે શ્રદ્ધાના પરિણામની મુખ્યતા વ્યવહારથી લેવી. “સમકિતી” અને “આગમધર કોઈ પાસસ્થા હોય કોઈ ગૃહરથ પણ સમકિતી હોય તેમ શ્રત સાંભળીને “જ્ઞ” બન્યું હોય તે તેમાં પણ આ બે વિશેષણ ઘટી શકે છે અને તે સુગુરૂ કહેવાય તેને પરિહાર શ્રી આનંદઘનજી કરે છે. “કિરિયા સંવર સાર” અર્થાત્ આગમધર હોય. સમકિતી હોય અને “સંવર’ની ક્રિયા પણ કરતા હોય
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: અર્થાત્ પંચમહાવ્રતરૂપ સંવરની ક્રિયા કર્તા હોય પંચ આશ્રવને નાશ કરનાર પંચમહાવ્રત સંવર છે. તેમ પંચ સિમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર હોય ત્યારે “સુગુરૂ' કહેવાય કંચન કામિની ઘરબાર ત્યાગ કરી સાધુની સંયમરૂપ સંવર કિયા કરે તે “સુગુરૂ” કહેવાય ત્યારે વળી પ્રશ્ન થશે કે પચમહાવ્રત ધારણ કરે તે “સુગુરૂ” કહેવાય ત્યારે કહે છે કે—માથે ગુરૂ કરવા જોઈએ. સંપ્રદાયી હોય, ભગવાનના સુવિહિત ગચ્છને સંપ્રદાય હોય તેને અનુસરનારો હોય, ગુરૂકુળ વાસમાં વસનાર હોય, ગુરુપરંપરા માનનાર હોય. તેમજ અવંચક હોય, બીજાને છેતરનાર ન હોય, પવિત્ર હદયવાળે હેય બાહ્ય વિષયના સ્વાર્થ રહિત હોય, તેમજ જ્ઞાનકિયાના અભ્યાસથી (શુચિ અનુભવાધારરે) પવિત્ર અનુભવને આધારભૂત હોય, પવિત્ર અનુભવથી આત્માની ઉન્નતિ થાય છે. માટે જે અનુભવી ગુરૂ હોય તે અન્યને અનુભવ આપી શકે છે. સિદ્ધાંતના પરસ્પર સંબંધ બેસાડીને ભવ્યજનોની શંકાઓ દૂર કરે, તેમ આત્માના શુદ્ધસ્વરૂપના અનુ. ભવને પણ જે ધારણ કરનારા હેય, ગુરૂપરંપરા જ્ઞાનના અનુભવી હોય એવા “સુગુરૂ” હોય છે. એવા મુનિરાજ “ સુગુરૂ” સમકિત દાતાની ઉપાસના કરે, તેમની આજ્ઞા પ્રમાણે વર્તે. સુગુરૂની શ્રદ્ધા રાખે ભક્તિ કરે તે જીવ સત્યશાંતિ પામી શકે છે. “સુદેવ' અને સુગુરૂ” ઓળખાવ્યા.
હવે ધર્મનું સ્વરૂપ કહે છે સુધર્મની શ્રદ્ધા થવી જોઈએ, કહ્યું છે કે –
अरिहंतो महदेवो, जावजी मुसाहुणो गुरुणो जिण पन्नत्तं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥१॥ - અરિહંત મેટા દેવ છે, સુસાધુઓ તે જે “યાવાજી ગુરૂ” એ છે. જિનેન્ટે કહેલું જે તત્વ તેજ “ધર્મતત્ત્વ છે. આ ત્રણ તવની શ્રદ્ધા થવી જોઈએ “સુધર્મ” સંબંધી આનંદઘનજી નીચે મુજબ કહે છે.
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
शुद्ध आलम्बन आदरे, तजी अवर जंजाळरे;
तामसी वृत्ति सर्व परिहरी, भजे सात्विकी शालरे, शान्ति. ५ फल विसंवाद जेमां नहि, शब्द ते अर्थ संबंधीरे सकल नयवाद व्यापी रह्यो, ते शिवसाधन संधिरे, शान्ति ६
૨૪૩
.
જેનાથી ઉપશમ. ક્ષયાપશમ અને ક્ષાયિક ભાવ પ્રગટ થાય એવા શુદ્ધ નિમિત્ત હેતુઓને આદરવા અર્થાત્ આશ્રવના રોધ કરનાર સવર તથા નિર્જરાના હેતુઓને આદરવા તે ‘સુધર્મ’ છે. આશ્રવની જંજાળ પરિહરીને શુદ્ધ આલબન આદરે કે જેથી આત્મા પરમપવિત્ર થાય. ધર્મના બે ભેદ છે, વ્યવહાર ધર્મ ’ અને નિશ્ચયધર્મ તેમજ ધર્મના બે ભેદ છે. દ્રવ્યધર્મ ’ અને ભાવધર્મ ક્ષમાદિ દશ પ્રકારની સાત્ત્વિકવૃત્તિ અંગીકાર કરીને અહુકાર કાધાર્દિક તામસીવૃત્તિને પરિહરવી. ક્ષમાદિક સા ત્રિકી વૃત્તિરૂપ ધર્મથી આત્માની જ્ઞાનાદિ શક્તિયેા ખીલે છે. અને અષ્ટકમ દૂર થાય છે. માટે જિત સુધર્મનુ સેવન કરવું કે જેથી સહજ શાંતિ ’ પ્રાપ્ત કરી શકાય.
'
,
*
સુધર્મમાં ફળને વિસંવાદ નથી. સાતનયાથી ધર્મનું જ્ઞાન થાય છે. સાતનયાથી માનેલે ‘ સુધર્મ ’શિવસાધન સંધિભૂત છે. શબ્દ અને · અર્થનયથો સુધર્મ' હિતકારી છે. ચાર નિક્ષેપ અને ચાર પ્રમાણથી પણ ‘સુધર્મ” વ્યાપી રહ્યા છે. સુધર્મનુ માહ્ય અને અંતરગ સ્વરૂપ નિમિત્ત અને ઉપાદાનથી, પરિપૂર્ણ છે. એવા સુધર્મની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવાથી સત્યશાંતિ મળે છે. ‘સુધર્મ’ સ`અધી વિસ્તારથી કહે છે.
For Private And Personal Use Only
विधि प्रतिषेध करी आतमा, पदारथ अविरोधरे. ग्रहणविधि महाजने परिग्रयो इस्यो आगमे बोधरे. शांति. ७ જે વિધિ પ્રતિષેધથી આત્મપદાર્થના વાધ ન આવે. ઉત્સર્ગ અને અપવાદથી આત્મધર્મનું સાધન થઈ શકે, મેટા પુરૂષોએ જે વિધિનુ ગ્રહણ કર્યું છે અને તેને
આગમમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
શ્રી પરમાત્મ તિ: બધ છે. તેને અનુસરી ધર્મનું આરાધન કરવું. ઉત્સર્ગ અપવાદ પૂર્વક વ્રતાદિપાલન પુરરસર આત્મધર્મનું આરાધન કરવું. (મહાજને ચેન ગતઃ સપન્થા) મોટા પુરૂષોએ જે આદર્યો તે પત્થ છે. મેક્ષ પથ ધર્મ છે. “સુધર્મ આદરવાથી આત્માની ઉન્નતિ થાય છે. શ્રી સશુરૂએ બતાવેલું જ્ઞાન ધ્યાન સદાચારને માર્ગ તે વિધિ જાણ. રાગ દ્વેષાદિ પરભાવરૂપ ક્રિયાઓથી આત્માની દુર્દશા થાય છે. માટે તે આત્મ પ્રાપ્તિમાં પ્રતિષેધરૂપ જાણવી. રાગ દ્વેષાદિદેથી દૂર રહેવું જોઈએ. ધર્મવિધિની ક્રિયા કરવી. અને પ્રતિધને પરિહાર કરવો. આત્મધર્મમાં સ્થિર રહેવું. આત્માના અનંત ધર્મને આવિભા કર. આમ. સુદેવ સુગુરૂ અને સુધર્મરૂપ ત્રણ તત્વનું અવલંબન કરવું. વ્યવહારનયથી સુદેવ. સુગુરૂ, અને સુધર્મ આત્માથી ભિન્ન છે અને નિશ્ચયનયથી સુદેવ પણ આત્મા છે. સુગુરૂ પણ આત્મા છે. સુધર્મ પણ આમા છે. નિમિત્તની અપેક્ષાએ ત્રણ તત્વ આત્માથી ભિન્ન છે. અને ઉપાદાનની અપેક્ષાએ ત્રણ તત્વ આત્માથી અભિન્ન છે. શ્રી જિનાગમમાં કહેલા વિધિ અને પ્રતિષેધ જાણીને શુદ્ધાત્મધર્મ વિધિને અંગીકાર કરે. કેટલાક આ ત્રણ ગાથાને અર્થ ગુરૂપર લગાડે છે. અપેક્ષાએ અર્થ કરવામાં વાંધો નથી. મહત્ પુરૂષોના પળે ચાલવાથી સત્યશાંતિ મળે છે માટે મહપુરૂષોએ જે વિધિ ગ્રહણ કર્યો છે તેનું ભવ્યજીવ સદાકાળ અવલંબન કરે, અને વિશેષતઃ સુગુરૂ સંતતિનું સેવન કરે તે બતાવે છે. दुष्टजन संगति परिहरी, भजे सुगुरु संतानरे.
સામર્થ વિર માવને, ધરે મુરિત નિકાનેરે. સાન્નિાલા
શાંતિને ઈચ્છનાર ભવ્ય. દુષ્ટજન સંગતિ પરિહરીને ગુરૂ કુળનું સેવન કરે. એગ સામર્થ્યથી ચિત્તમાં પ્રણિધાન આદરે અને તેથી મુક્તિના હેતુઓને આદરે કે જેથી શાંતિ પ્રાપ્ત કરે.
દુષ્ટજનેના સમાગમથી મનની ચંચળતા વધે છે અને મિથ્યાત્વભાવની વૃદ્ધિ થાય છે. પરસ્વભાવમાં રમણતા થાય છે
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૨૪૩ માટે. મિથ્યાત્વાદિવાસિત ચિત્તવાળા દુષ્ટજનોની સંગતિને ભવ્યજીવ ત્યાગ કરે. અસત્ સંગતિથી આત્માના નિર્મલ પરિણામની પ્રાપ્તિ થતી નથી. અસતું સંગતિ હાલાહલ વિષ સમાન છે. ના સ્તિકજનોની સંગતિથી જીવ મિથ્યાત્વ બુદ્ધિ ધારણ કરે છે. માટે જિનાગમ શ્રદ્ધાવાળા આસ્તિકજનની મોક્ષાભિલાષી સંગતિ કરે. સુગુરૂકુળવાસ સેવનારા ગીતાર્થ મુનિવરેની સંગતિ દેવતાની સંગતિ કરતાં પણ મોટી છે માટે સુગુરૂની સંગતિ કરવી અને યથાશક્તિયોગ સામર્થ્ય પ્રમાણે મુક્તિના હેતુઓને અંગીકાર કરવા. આત્મવીર્ય પ્રમાણે આત્મધર્મમાં સંયમથી પ્રવૃત્તિ કરવાથી કર્મને નાશ થાય છે. વિકલ૫ સંક૯પ ટળે છે અને તેથી સત્યશાંતિને અલખ પ્રદેશ અનુભવાય છે. વાણીને સંયમ કરે, કાયાને સ્થિર કરે, મનને આત્મસન્મુખવાળે એમ અવિચ્છિન્ન પુરૂષાર્થ કરવાથી સત્યશાંતિનું સ્વરૂપ પ્રકાશી નીકળે છે. તે સંબંધી વિશેષ ઉપાયે દર્શાવે છે. मान अपमान चित्त समगणे, समगणे कनक पाषाणरे; वन्दक निन्दक समगणे, इसो होय तुज जाणरे. शांति. ९ सर्व जग जंतुने समगणे, समगणे तृणमणि भावरे मुक्तिसंसार बेहु समगणे, मुणे भवजलनिधि नावरे. शांति. १०
શાંતિસ્વરૂપ પામનારની આત્મનિકા જણાવે છે. સત્યશાંતિશોધક માન અને અપમાનને સમગણે. માન અને અપમાન કંઈ આત્માને ધર્મ નથી. માનથી આત્મામાં કંઈ આવતું નથી. અને અપમાનથી આત્માનું કંઈ જતું નથી. માટે શા માટે માન અને પમાનમાં ભેદ ભાવ રાખું એમ વિચારી જ્ઞાની માન અપમાનમાં સામ્યપણું ધારણ કરે છે. કનક અને પાષાણ પણ પૃથ્વી કાયનાં દળીયાં છે. અને તે જડ છે. તે સત્યરૂદ્ધિ નથી તે તેમાં ઈષ્ટનિષ્ટપણું હું કેમ કહ્યું એમ વિચારી ભવ્યજીવ બેમાં સમભાવ ધારણ કરે. કોઈ ઉત્તમ જાણ વાંદે તો આત્માને શું અને કઈ
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
ન વાદે તે પણ શું ગયું. જેને જેવી બુદ્ધિ તેને તેવું ફળ પ્રાપ્ત થશે એમાં મારે શું એમ જાણું સત્યશાંતિશોધક સમભાવ ધારણ કરે છે, જ્ઞાની કહે છે કે આવી સામ્યવસ્થા તું ધારણ કરીશ તે તું આત્માને અને આત્માની સત્યશાંતિને જ્ઞાતા થઈશ. અને ભગવાનનું સ્વરૂપ જાણુશ. વળી કહે છે કે, જગત્માં રહેલા ત્રણ અને સ્થાવર જીને સમગણે. તૃણ અને મણિમાં પણ સમાનતા જાણે, અર્થાત્ તેમાં રહેલી ઈછાનિષ્ઠ બુદ્ધિ પરિહરે તથા મૂલ્યવાનું અને અમૂલ્યવાનપણાની બુદ્ધિ જડમાંથી નીકળી જાય. ત્યારે આત્મા સત્યશાંતિ પામે છે. તેમજ મુક્તિ અને સંસારમાં પણ ઉત્તમ જ્ઞાનથી સમાનતા ભાસે. મુક્તિ ઉપર રાગ ન થાય અને સંસા૨માં અરૂચિ અથાત્ દ્વેષ ન થાય. સારાંશ કે, રાગ અને દ્વેષપણું મુક્તિમાં અને સંસારમાં હોય નહીં. રાગદ્વેષને નાશ થાય. એવી દશામાં આત્મા સત્યશાંતિને અનંતાનંદ ભેગવી શકે છે. આવી દશાવાળા મહાત્માઓ શાંતિરૂપ હોડીથી સંસારરૂપ સમુદ્રને તરી જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે,
लाभालाभे सुखे दुःखे, जीविते मरणे तथा; स्तुति निन्दा विधानेच, साधवः समचेतसः (?)
લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, જીવવામાં, મરણમાં, હતુતિમાં, નિન્દામાં સાધુ સમભાવ ધારણ કરનારા હોય છે. શ્રી ગુરૂવર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સમભાવનું માહાત્મ્ય નીચે મુજબ કહે છે.
શ. आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरांधमूकः सदाचिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी. १
આમ પ્રવૃત્તિમાં જાગનાર અને પરસ્વભાવની પ્રવૃત્તિમાં બધિર અંધ અને મૂક એ અને હમેશ ચિદાનન્દપદને ઉપયેગી એ પુરૂષ સમતા ભાવને પામે છે.
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મજ્યોતિઃ
અધ્યાત્મ ઉપનિષમાં ઉપાધ્યાયજી કહે છે કે.
જો. अन्तर्निमग्नः समता सुखाब्धौ बाह्ये सुखेनो रतिमेतियोगी; अटत्यव्यां क इवार्थलुब्धो, गृहे समुत्सर्पतिं कल्पवृक्षे ॥ १ ॥
સમતા સુખરૂપે સાગરમાં નિમગ્ન થએલ ચેાગી બાહ્ય વ સ્તુના સુખમાં રતિ ધારણ કરતા નથી. પોતાના ઘરમાં કલ્પવૃક્ષ ઉત્પન્ન થતાં કાણુ ખાદ્ય અટવી વિગેરેમાં પરિભ્રમણ કરે; સમતા ભાવ ઉત્પન્ન થતાં સર્વ ઋદ્ધિ ઘટમાં ભાસે છે. માટે સમતા ચે ગનું વિશેષત : સેવન કરવું તે સંબધી વર્ણન કરે છે.
૨૪૫
જોજ.
1
विना समत्वं मसरन् ममत्वं, सामायिकं मायिक मेव मन्ये; आये समानां सति सद्गुणानां शुद्धं हि तत् शुद्ध नया विदन्ति. १ साम्यं विना यस्य तपः क्रियादे, निष्ठा प्रतिष्ठार्जन मात्र एव; स्वर्धेनु चिंतामणि कामकुंभान, करोत्यसौ काणकपर्दमूल्यान् ॥२॥
સમભાવ વિનાનું મમત્વ જેમાં પ્રસરે છે એવું સામાયિક પણ માયિક જાણવું. સમતાની પ્રાપ્તિ થતાં સદ્ગુણૢાની શુદ્ધિ થાય છે. શુદ્ધનયા એમ જાણે છે. શબ્દનય. સમભિરૂઢ અને એવ’ભૂતનયને શુદ્ધનય કહે છે. તે નચેાથી સમત્તાયુક્ત સામાયિક ગણાય છે અને તેથી ‘પરમાનન્દ ’મળે છે. સમતાભાવ વિના તપશ્ર્ચર્ય ક્રિયાની નિષ્ઠા છે તે પ્રતિષ્ઠામાત્ર ઉત્પન્ન કરનારી છે. અને સ્વર્ધેનુ ચિંતામણિ રત્ન. કામ કુંભાને પણ કાણીકોડીના સમાન સમતા વિનાના પુરૂષ કરે છે, (લેખે છે. )
ૉજ.
For Private And Personal Use Only
ज्ञानी क्रियावान् विरतस्तपस्वी, ध्यानी च मौनी स्थिरदर्शनव; साधु गुणं तंलभते न जातु, प्राप्नोतियं साम्यसमाधिनिष्ठः || १ ||
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: दुर्योधनेनाभिहत श्रुकोप, न पांडवै यो न नुतो जहर्ष स्तुमो भदंतं दमदंतमन्तः, समत्ववन्तं मुनिसत्तमं तम्. ॥२॥
ज्ञानी राय या'त राय, ध्यानी राय, भानी डाय. સ્થિર દર્શની હોય એવા ગુણવાળો સાધુ પણ જે સમતા ભાવ રૂપ સમાધિમાં રિથર થએલો જે ગુણને પામે છે તેને તે પામી શકે નહીં. દમદંત રૂષિની દુર્યોધન વિગેરે એ અવગણના કરી તે પણુ દમદત કે પાયમાન થયા નહીં. અને પાંડવેએ નમસ્કાર કરી સ્તવ્યા તે પણ હર્ષયમાન થયા નહીં. એવા સમતા ભાવવાળા દમદંત રૂષિની તવના કરીએ છીએ. વળી કહ્યું છે કેयोदह्यमानां मिथिलां निरीक्ष्य,शक्रेण नुन्नोऽपि नमिः पुरीं स्वाम् न मेऽत्र किंचिज्ज्वलतीति मेने, साम्येन तेनोरुयशो वितेने. ॥१॥ साम्यप्रसादास्तव पुर्ममत्वाः सच्चाधिकाः स्वं ध्रुवमेव मत्वा; न सेहिरेशत्ति किमुतीयंत्र, निष्पीडिताः स्कंधकसूरिशिप्याः ॥१॥ लोकोत्तरं चारु चरित्रमेतन , मेतार्यसाधोः समता समाधेः हृदाप्य कुप्यन्न यदाचर्म, बद्धेऽपि मूर्धन्ययमाप तापम्. ॥१॥ जज्वाल नांतश्च सुराधमेन, मोन्चालितेऽपि ज्वलनेन मौलौ मौलि मुनानां स न कनिषेव्यः कृष्णानुजन्मा समतामृताब्धिः॥१॥ गंगाजले यो न जही सुरेण, विद्धोऽपि शूले समतानुवेधम्; प्रयागतीर्थोदयकृन् मुनीनां, मान्यः स मूरिस्तनुजोऽनिकायाः ॥१॥ स्त्रीभ्रूणगोब्राह्मण घातजात, पापादधः पातकताभिमुख्या: दृष्ठप्रहारि प्रमुखाः क्षणेन, साम्यावलंवात् पदमुच्चमापुः ॥१॥ अप्राप्तधाऽपि पुरादिमाहेन् , माता शिवं यद्भगवत्यवाप; नामोति पारं वचसोऽनुपाधिः समाधि माम्यस्य विजूंभितं तत्॥१॥
જે મહર્ષિ બળતી મિથિલાને દેખીને બન્ને પ્રેરણા કરી તે પણ મારૂ કંઈ પણ બળતું નથી. હુતે ચિદાનંદ નિરાકાર
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૨૪૭ છું. બાહ્યમાં હું નથી. એમ કહ્યું. એમ સમભાવ ધારણ કર્યો. એવા નમિરાજર્ષિ સદાકાળ જયવંત વર્તો. જેણે જગતમાં યશનો વિસ્તાર કર્યા. શરીરના મમત્વ ભાવને ત્યાગ કરી સ્કંધકસૂરિના શિષ્યોએ ઘાણીમાં પલાતાં સમભાવ ધારણ કર્યો. સામ્યના પ્રતાપથી પીલાવાનું દુઃખ તેમણે શું ન સહન કર્યું. અર્થાત્ કર્યું. સમતાના સાગર એવા મેતાર્થ સાધુનું સુંદર ચરિત્ર છે કે જેને સનીએ ચામડાના વાધરથી બાંધી તડકામાં મહા દુઃખ દીધું તે પણ શરીર ઉપર મમત્વ વૃત્તિ થઈ નહીં. અને તેથી આ
ન્નતિ કરી. શ્રીકૃષ્ણના ભાઈ ગજસુકુમાલની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. કારણકે તે સ્મશાનમાં કાર્યોત્સર્ગમાં રહ્યા હતા. તે વખતે તેમને શ્વસુર મિલ બ્રાહ્મણ ત્યાં આવ્યા પિતાની પુત્રીને છોડી શમણ થયો તેથી સોમિલને જમાઈ ઉપર ક્રોધ થયે. ગજસુકુમાલના મસ્તક પર માટીના પાળ બાંધી. અને તેમાં ખેરના અંગારા ભી તો પણ ગજસુકુમાલે સમભાવને ત્યાગ કર્યો નહીં. વિચારવા લાગ્યા કે હે ચેતન અંગારાથી શરીર નાશ પામશે પણ તું અરૂપી છે નિત્ય છે તેથી તારે નાશ થવાને નથી, શરીરને ધર્મ છે કે તે અગ્નિથી નાશ પામે પણ
તે આત્મા છે તેથી અગ્નિથી નાશ પામવાને નથી માટે શરીરને નાશ થતાં જરા માત્ર વિકલ્પ સંક૯પ કરીશ નહીં. સે. મિલ બાહ્મણપર જરામાત્ર બે ધારણ કરીશ નહીં. સાત ધાતુથી બનેલું શરીર જડ છે, જડથી ભિન્ન તું છે, તું તો અવિનાશી છે, ત્યારે પુગલમાં કેમ અહં – ભાવ ક૯પવો જોઈએ? પુદ્ગલથી ભિન્ન તું છે. માટે હે ચેતન તું તારા સ્વભાવમાં સ્થિર રહે એમ ભાવના ભાવી શરીર છે પરમગતિ પામ્યા. શ્રી ગજસુકુમાલના જ્ઞાન ધ્યાનને ધન્ય છે કે જેનાથી સમતાભાવ પ્રગટ. અનિકાના પુત્ર અરણિકાચાર્ય ગંગા નદી ઉતરતા હતા. દેવતાએ ગંગા નદીમાં ત્રિશૂલથી વિધીને નાખ્યા તે પણ “અરણિકાચાર્યે” સમતાભાવને ત્યાગ કર્યો નહીં. સામ્ય મહિમાથી ક્ષપક શ્રેણિ
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
શ્રી પરમાત્મ જ્યોતિ: ચઢી કેવલજ્ઞાન પામ્યા. તેમના મહિમાથી ત્યાં પ્રયાગ તીર્થ થયું એવા અરણિકાચાર્ય સર્વ મુનિને માન્ય છે. બાહ્યથી જલ વિગેરે છે. અરણિકાચાર્યના શરીરથી નાશ થતે હતે. અર્થાત્ બાશ્રેજી હણતા હતા. પણ અંતરંગ ભાવયા હતી. સમતાભાવ ધારણ કર્યું હતું તેથી બાહ્યહિંસાથી કેવલજ્ઞાન પ્રગટવામાં અટકવ થયે નહીં. માટે આ દષ્ટાંતનું અનુકરણ કરી ભાવદયામાં વિશેષતઃ પ્રવૃત્તિ કરવી. અંતરંગ શુદ્ધ સમતાભાવ પ્રગટ થતાં કાયાદિ હિંસાથી કેવલજ્ઞાન વિગેરે ગુણે પ્રગટ થવામાં બાધ આવતો નથી. માટે આવી ભાવદયા પ્રાપ્ત કરવી જોઈએ. સ્ત્રી હત્યા, ગર્મહત્યા, ગેહત્યા, બ્રાહ્મણહત્યા આ ચાર હત્યાના કરનારા મહા પાપી દઢ પ્રહારિ જેવા પણ સમતાભાવ ધારણ કરી પરમાત્મપદ પામ્યા. શ્રી મરૂદેવા માતા પણ સામ્યદશાથી મુક્તિ પામ્યાં. અહો મહિમા ! સામ્યપણું પ્રગટ થતાં સમકિત આદિ ગુણે પણ પ્રગટી નીકળે છે અને પકણિપર આત્મા ચઢીને પરમાત્મપદ પ્રાપ્ત કરે કરે છે. સામ્યાવસ્થાથી સહજ શાંતિ મળે છે.
सेयंवरोवा आसंवरोवा, बुद्धोवा अहव अन्नोवा; समभावभावि अप्पा, लहइ मुख्खं न संदेहो. (१)
ગમે તો શ્વેતાંબર હોય વા દિગંબર હોય. બાધ ધર્મનું યાયી હેય. અથવા વેદાંત ધર્મનુયાયી હેય. પણ સમભાવથી આતમા ભાવમાં મોક્ષ મળે છે એમાં શંકા નથી. નિશ્ચય સમકિત આવ્યાથી સમભાવ પ્રગટે છે. અને સમભાવથી આત્મા અનંત કર્મની વર્ગણુએ ખેરવી નિર્મલ થાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ જતાં અનંતજ્ઞાન દર્શન વિગેરે ગુણો આત્મામાં પ્રકાશે છે. સામ્યાવસ્થાથી સદાકાળ સહજ શાંતિમય આત્મા બને છે. શાંત અથવા પ્રગટ થતાં સર્વ ગુણે પ્રકાશે છે. માટે શાંત ભાવનું સેવન કરવું. તે સંબંધી વિશેષ વર્ણન કહે છે, आपणो आतम भावजे. एक चेतना धाररे. अवर सवि साथ संयोगथी, एह निज परिकर साररे. शांति. ११
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
રકટ
હે ભવ્ય ! આનંદઘન જે તે શાંતિ સ્વરૂપની ઈચ્છા કરતા હેય તે તું પોતાનું શુદ્ધ બ્રહ્મ સવરૂપ આ પ્રમાણે વિચાર. ચૈતન્ય શક્તિમય આત્મા છે. તે વિના શરીરાદિ સર્વ સંબંધ વાળી જડ વસ્તુઓ કર્મનાયેગે જાણ. અને કર્મ પણ આત્માથી ભિન્ન જાણ. જગમાં વર્ણગંધરસ સ્પ વાળા દશ્ય વા અદશ્ય પદાર્થો જડ છે. અને તે તેનાથી ભિન્ન છે. માટે તું પરમાંથી અહંમમત્વ ભાવ ઉઠાવી લે, રાગદ્વેષાદિપરભાવમાં આત્માનું કંઈ નથી. આત્મા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય. ઉપગમયી છે. એમ હે ભવ્ય! વિચાર, શુદ્ધ ચેતનાનું સ્વરૂપ વિચારમાં પોતાના સ્વરૂપમાં વિચાર રાખ. એટલે તું પણ શાંતિનાથ સમાન થઈશ. એમ જાણે શાંતિનાથજી આનંદઘનને કહેતા હોય એવી ઉન્મેલા જાણવી. આત્મા પ્રતિ ઉપદેશ સાંભળી હગાર પ્રકટે છે તે બતાવે છે. प्रभु मुखथी एम सांभळी, कहे आतमरामरे ताहरे दरिसणे निस्तयों, मुज सिध्यां सवि कामरे शांति. १२ अहो अहो हुँ मुजने कहुँ, नमो मुज नमो मुजरे अमित फलदान दातारनी, जेहने भेट थइ तुजरे. शांति. १३
પૂર્વોક્ત સુંદર વ્યવહાર નિશ્ચયનય ગતિ અમૃતરૂપ પ્ર. ભુને ઉપદેશ સાંભળી અન્તરાત્મા ખુશ થયે અને કહે છે કે હે પ્રભુ આત્મદર્શનરૂપ જિન દર્શન તમારૂ પામીને હું સંસારને પાર પામે. મારાં સર્વ કાર્ય સિદ્ધ થયાં, આત્મજ્ઞાન આત્મ દર્શનને સમાવેશ જિન દર્શનમાં થાય છે અને જિન દર્શન તે આત્મજ્ઞાનમાં સમાય છે. સત્યશાંતિનું સ્વરૂપ જાણવાથી હવે હું આત્મામાં રંગાઈશ. આત્મામાં સત્ય શાંતિ છે. એમ આપશ્રીના ઉપદેશથી નિર્ધાર થશે. માટે હું કૃતકૃત્ય થયે. જે કરવાનું હતું લેવાનું હતું જેનાથી સદાકાળ સુખ મળે છે. તે જિન દર્શન મેં જાણ્યું, અને તેથી હું હવે આત્મામાં સ્થિર ઉપયોગ સમભાવ ધારણ કરી સત્યશાંતિ મેળવીશ. પ્રભુની કૃપા થવાથી
ફર
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો પરમાત્મા તિ:
આત્મ શાંતિસ્વરૂપ પરખાયું. તેથી આત્મા પિતાના આત્માને પણ ધન્ય ધન્ય માનવા લાગ્યું. અને પોતાનું સ્વરૂપ પણ પ્રભુ સ્વરૂપ સમાન છે. પોતાને નમસ્કાર થાઓ. પિતાના આત્માને પિતે નમવા લાગ્યો. તેનું કારણકે પરમસુખામૃત ફળ, દાન, દાતા પ્રભુની ભેટ તને થઈ. માટે તેને પણ નમસ્કાર કરૂ છું. આત્મા અને પરમાત્માની જ્ઞાનથી એકતા થતાં આત્માને નમઃ સ્કાર કર્યો. તે પણ સહજ શાંતિ માટે છે. સત્તાએ આત્મા પણ પરમાત્મા છે. આત્માએ જ્ઞાનથી પરમાત્મસ્વરૂપ પોતાનું જાણું માટે આત્મા પણ પૂજ્ય થયે. તેથી સાપેક્ષાએ નયથી હવે શમાં નમસ્કાર કરવો ઘટે છે. પરમાત્મ નમસ્કાર તે પણ આત્મ પ્રતિ લાભપ્રદ છે. અને આત્માને ઉપગવડે નમસ્કાર કરે તે પણુ પરમાત્મસત્તાની વ્યક્તિના લાભ માટે છે. આત્મા પોતે પરમાત્મા છે. અનંતશાંતિ સાગર છે. માટે શુદ્ધ પોતાનું સ્વરૂપ જાણતાં અપાર આનંદ થાય એમાં જરા માત્ર આશ્ચર્ય નથી. પિતાનામાં પરમાત્માસ્વરૂપ જાણવાથી પરમશાંતિ થાય છે. આવું શાંતિનું સ્વરૂપ પરના અને પિતાના હિત માટે છે તે કહે છે. शांति स्वरूप संक्षेपथी, कह्यो निजपर रूपरे; आगम माहे विस्तर घणो, कह्यो शान्ति जिन भूपरे. शांति. १४ शांति स्वरूप एम भावशे, धरी शुद्ध प्रणिधानरे आनन्दधन पद पामशे, ते लहेशे वहुमानरे. શાંતિ. ૨૬ - શાંતિનું સ્વરૂપ એમ સ્વપરના સંક્ષેપથી કહ્યું. જિનાગમમાં તેને ઘણે વિસ્તાર છે. માટે આગમ સાંભળવા તથા વાં ચવાં, શાંતિનાથ ભગવાને આગમમાં શાંતિનું સ્વરૂપ કહ્યું છે. જે ભવ્ય શુદ્ધ પ્રણિધાન ધારણ કરી સ્થિરપયોગે શાંતિ સ્વરૂપ ભાવશે. વિચારશે. શાંતિમાં લીન થશે. તે આનંદને ઘન જેમાં છે એવું સિદ્ધ પદ પામશે એમ શ્રી આનંદઘનજી કહે છે અને તે જીવ જગમાં બહુ માન પામશે. ત્રણ ભુવનમાં પૂજ્ય થશે.
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૨૫૧
હે ભવ્ય ! પન્નાલાલ શ્રી શાંતિનાથના સ્તવનથી શાંતિસ્વરૂપ યથાર્થ સમજશે. શુદ્ધ પિતાનું સ્વરૂપ જાણતાં આત્માની ખરેખરી સહજશાંતિ મળે છે. સહજશાંતિ પ્રગટે છે તેને કદી નાશ થતો નથી. સહજ શાંતિમાં સદાકાળ મગ્ન રહે. એમ કહી શ્રી સગરૂ માન રહ્યા. પન્નાલાલ શ્રી સદગુરૂને ઉપકાર માની વંદન કરી પોતાને ઘેર ગયા.
શ્રી સદગુરૂને વંદન કરવા અમૃતલાલ નામના એક શિષ્ય આવ્યા. શ્રીગુરૂને વંદન કરી આજ્ઞા માગી કહેવા લાગ્યા કે હે ગુરે! મને આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. આત્મા નિત્ય છે કે અનિત્ય, કેઈ આત્માને નિત્ય માને છે. ત્યારે કોઈ આત્માને અનિત્ય માને છે. કેઈ આત્માને સક્રિય માને છે. અને કેઈ આત્માને અકિય માને છે. ઈત્યાદિ આત્મતત્વને મતવાદી ભિન્ન ભિન્ન માને છે. માટે આત્મતત્તવનું યથાર્થ સ્વરૂપ સમજાવશે. આત્મ તત્ત્વના જ્ઞાન વિના સત્ય સમાધિ થતી નથી. મનના વિકલ્પ સંકલ્પ ટળતા નથી. માટે કૃપા કરીને સમ્યક્ આત્મતત્ત્વ સમજાવશે, કારણકે મિથ્યાત્વરૂપ અપાય જ્યાં સુધી હોય છે. ત્યાં સુધી જન્મજરાનાં દુઃખ ટળતાં નથી. મિથ્યાત્વ ટળવાથી સમ્ય. કત્વ પ્રાપ્ત થાય છે, મિથ્યાતત્વને નાશ થવાથી ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે મેક્ષ થવામાં અપાયરૂપ મિથ્યાજ્ઞાનરૂપ તેમને નાશ કરવા સૂર્ય સમાન આપની વાણીને પ્રકાશ કરશે. શ્રી જ્ઞાનનાસાગર એવા સ્યાદ્વાદજ્ઞાની સદ્દગુરૂ કહે છે કે હે ભવ્ય ! સર્વજ્ઞાનમાં આત્મજ્ઞાન મેટામાં મોટું છે, આત્મજ્ઞાનથી મિશ્યા બુદ્ધિ ટળે છે. આત્મજ્ઞાનથી સહજ શાંતિ પ્રાપ્ત થાય છે. આ તમાને પૂર્ણ પ્રકાશ તે પરમાત્મા કહેવાય છે. આત્મા નિત્ય છે કે અનિત્ય છે? તેનું જ્ઞાન થવું જોઈએ. શ્રી આનંદઘનજી મહારાજ કે જે ગિરાજ પૂજ્ય કહેવાય છે. તેમણે પણ શ્રી મુનિસુવ્રતના
સ્તવનમાં આ સંબંધી ઉદ્દગાર કાઢયા છે તે કેટલાક પ્રસ્તુત વિષયમાં ઉપયોગી જાણે તેને ઉલ્લેખ કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५२
શ્રી પરમાત્મ તિઃ
श्री मुनि सुव्रतजिन स्तवनम् ॥ मुनि मुव्रत जिनराय एक मुज विनति निमुणो, आतम तत्त्व क्युं जाण्युं जगतगुरु एह विचार मुज कहियो आतम तत्त्व जाण्या विण चेतन, चित्त समाधि नवि लहियो.
मुनि मुव्रत (१) कोइ अबंध आतमतत्व माने, किरिया करतो दौसे; किरियातणुं फल कहो कुण भोगवे, एम पुच्छयु चित्तरीसे. मु० २ जड चेतन ए आतम एकज, स्थावर जंगम सरिखो। सुख दुःख संकर दूषण आवे, चित्त विचारी जो परखो. मु० ३ एक कहे नित्यज आतम तत्त्व, आतम दरिसन लीनो; कृतनाश अकृतागम दूषण, नवि देखे मति हीणो मु० ४ सौगत मत रागी कहे वादी, क्षणिक ए आतम जाणो; बंध मोक्ष सुख दुःख नवि घटे, एह विचार मन आणो. मु. ५ भूत चतुष्कवर्जित आतमतत्त्व, सत्ता अलगीन घटे; अंध शकट जो नजरे न देखे, तो क्युं कीजे शकटे. मु० ६ एम अनेकवादी मत विभ्रम, संकट पडियो न लहे; चित्त समाधि ते माटे पूच्छं, तुम विण तत कोई न कहे. मु० ७ वलतुं जगत गुरु एणिपेरे भाखे, पक्षपात सब छंडी; राग द्वेप मोह पख वर्जित, आतमधु रढ मंडी. मु०८ आतम ध्यान करे जो कोउ, सो फिर इणमे नावे; वागजाल बीजु सहु जाणो, एह तत्व चित्त चावे. मु० ९ जेणे विवेक धरी ए पख ग्रहियो, सो तत ज्ञानी कहीए; श्री मुनिसुव्रत कृपा करो तो, आनन्दघन पद लहिए. मु० १०
૧ ભાવાર્થ-આનંદઘનજી મહારાજ કહે છે કે હે મુનિસુવ્રતસ્વામી, વંદન કરી કહું છું કે એક તમે મારી વિનતિ સાંભળે. હે ભગવાન હું આત્મતત્વ શી રીતે પામું, આત્મતત્ત્વજ્ઞાન વિના
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિઃ
૨૫૩
અને તેની પ્રાપ્તિત્રિના સમાધિ થતી નથી. આત્મતત્ત્વ તેજ સારમાં સાર ભૂત છે. આત્મજ્ઞાનથી સર્વ કર્મનો નાશ થાય છે. આત્મજ્ઞાન થવાથી જડની માજી ઇન્દ્રજાલવત્ ભાસે છે. શ્રીયશાવિજય ઉપાધ્યાય અઘ્યાત્મપનિષમાં કહે છે કેઃ—
જોશ आत्मज्ञाने मुनिर्मग्नः सर्वे पुद्गलविभ्रमम् । महेन्द्रजालवत् वेत्ति, नैवतत्रानुरज्यते ॥ १ ॥
આત્મજ્ઞાનમાં મગ્ન થએલ મુનિ ખાદ્યપુદ્ગલના પદાર્થેામાં રગાતા નથી. આવી આત્મજ્ઞાનની સ્થિતિ છે. માટે હું ભગવન્ કૃપા કરીને આત્મતત્ત્વ ખતા. કારણકે દુનિયામાં ભિન્નભિન્ન દર્શનવાળા ભિન્નભિન્ન રીતે આત્મતત્ત્વ ખતાવે છે. માધ્યસ્થટષ્ટિથી ન્યાયરીયા તપાસું છું તે મારા મનમાં રૂચતું નથી. સમ્યક્ જણાતું નથી. ભિન્નભિન્નરીત્યા આત્મતત્ત્વ કેટલાક ખતાવે છે તે. માંથી કેટલાક આત્માને અમદ્ય માને છે તે સમધી વિચાર કરીએ છીએ.
'
૨. કેટલાક સાંખ્યમતવાળા અને વેદાંતીએ આત્માને અર્ગંધ માને છે. અને તે પ્રકૃતિના ચાવીશ ભેદ માને છે. પુરૂષ પ્રકૃ તિથી ભિન્ન છે. આત્મારૂપ પુરૂષ નિર્લેપ છે. પ્રકૃતિ: ક પુરૂષસ્તુ પુષ્કરપલાશવત્ નિર્લેપઃ” પ્રકૃતિ ક છે. પુરૂષ તે કમલપત્રની પેઠે નિર્લેપ રહે છે. આત્મા લેપાતા નથી. આત્મામાં પ્રકૃતિનું પ્રતિબિબ પડે છે તેથી આત્મા હું કતા હું ભેંકતા એમ માને છે પણ આત્મા તા નિર્લેપ છે. વેદાંત પણ કહે છે કે પ્રશ્નમાં મધના સભવ નથી. ખધ અને મેાક્ષ કલ્પના માત્ર છે, સાંખ્ય અને વેદાંતાનુયાયીઓ આત્માને અમધ માનતા છતા પણ ધર્મક્રિયાઓ કરતા દેખવામાં આવે છે. આત્મા અમધ છે તે ધર્મક્રિયાઓ કરવાની શી જરૂર છે અને વળી વિચારા કે આત્મા તા અષધ છે ત્યારે ક્રિયાઓનું ફળ કાણુ ભાગવશે, તમે કહેશે કે પ્રકૃતિ ભાગવશે ત્યારે એમ કહેતાં શશશૃંગવત્ ધર્મ
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રી પરમાત્મ તિઃ કિયાઓનું ફળ થશે. કારણકે પ્રકૃતિને અનાદિકાળથી ક્રિયાઓ કયા કરે છે. ત્યારે તમે ઘર્મકિયાઓનું ફળ પણ પ્રકૃતિને આપ્યું. અને એ તે પ્રકૃતિને સ્વભાવ હતે. માટે એકાંત નિર્લેપ આત્મા માનતાં ધર્મક્રિયાઓ ઘટી શકતી નથી. પ્રકૃતિનું પ્રતિબિંબ આત્મામાં પડયું માને છે અને નિર્લેપ આત્મા એકાંત સ્વીકારે છે. તે પણ યુક્ત નથી. આત્મા નિરાકાર છે નિરાકાર વસ્તુમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડતું નથી. માટે નિરાકારમાં પ્રતિબિંબ પડે છે એમ માનવું પણ વ્યર્થ ઠરે છે. કદી તમે વ્યવહારથી પ્રકૃતિથી આત્મા લેપાય છે એમ માનશે તે જિન મતમાં પ્રવેશ થયે કહેવાશે તેથી આત્મા એકાંત અબંધ છે. એમ કહેવું ટળી જાય છે. ઈત્યાદિ વિચારીએ તે એકાંત અબંધ આત્મા માનતાં પુણ્ય અને પાપ કરવાથી આત્મા બંધાશે નહીં તે શા માટે પાપનાં કૃત્ય ત્યાગવાં, અને પુણ્યનાં આદરવાં ઇત્યાદિ હજારે દેશે જણાય છે. માટે એકાંત અબંધ આત્મા માનનારાઓનું બોલવું પણ અપેક્ષા વિના અસત્ય જણાય છે. માટે હે ભગવન તે પણ મારા હૃદયમાં રુચતું નથી. જે વરતુ સ્વરૂપ માનતાં પરસ્પર વિરોધ આવે તે વસ્તુ શી રીતે મનાય. માટે હે ભગવન આત્મતત્ત્વનું સમસ્વરૂપ સમજાવે. કેટલાક જુદી રીતે આત્મા સ્વીકારે છે તે આવી રીતે.
૩. જડ અને ચેતનરૂપ આત્મા એકજ છે. જડ પણ આત્મા રૂપ છે અને ચૈતન્ય પણ “આત્મારૂપ” છે. રૂપી અને અરૂપી વસ્તુમાં આત્મા એકરૂપ છે. સ્થાવરમાં અને જંગમમાં પણ આત્મા એકરૂપ છે. અત મનમાં “એક બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એમ કહેલું છે. એક સર્વગત નિત્યઃ ” એક બ્રહ્મ સર્વ વ્યાપી અને નિત્ય છે. આકૃતિને અંગીકાર કરીને સ્થાવર અને જંગમને એક સરખે આત્મા માને છે. પણ તે મધ્યસ્થ ન્યાય દૃષ્ટિથી વિચારતાં યુક્તિયુક્ત લાગતું નથી. સ્થાવર અને જગમને એક આત્મા માનતાં ચૈતન્યનું સુખ દુખ તે જડમાં આવે અને જડનું જડત્વ તે ચૈતન્યમાં પ્રવેશતાં સંકર દુષણ આવે છે
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાંતઃ
૫૫
માટે ચિત્તમાં વિચાર પૂર્વક પરીક્ષા કરતાં અદ્વૈતવાદ પણ સાપેક્ષા વિના ચાગ્ય લાગતા નથી,
૧ અદ્વૈતવાદી પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા માનતા નથી. વૈશેષિક મતવાદી પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા માને છે. · આત્માનશ્ચ પ્રતિ શરીર ભિન્ના વિભવા નિત્યાશ્ચ’ એમ વૈશેષિક સ્વીકારે છે. શકરાચાર્ય પછી થએલા રામાનુજ આચાર્ય પણ પ્રતિ શરીર ભિન્ન અણુરૂપ આત્મા માને છે. બૌધ્ધા પણ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન ક્ષણિક આત્મા માને છે મુસલમાન અને ખ્રીસ્તિયે પણ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન માત્મા માને છે. શંકરાચાર્ય વ્યાસસૂત્ર ઉપનિષદ્નાં પ્રમાણ આપી સર્વને એક આત્મા વ્યાપક માને છે ત્યારે રામાનુજ આચાર્ય પણ બ્યાસ સૂત્ર અને તેજ ઉપનિષદો તથા ભગવદ્ગીતાથી અણુરૂપ આત્મા માને છે. એક જ વેદના અનુયાયીઓમાં આવા ફેરફાર થઇ પડયા છે. રામાનુ જ આચાર્યે અદ્વૈતવાદ ઉપર શતષ મતાન્યાં છે. અને તે ગ્રંથ હાલ માજીદ છે. અદ્વૈતવાદી જગત્ત ઇશ્વર સ્વીકારતા નથી. ત્યારે તેજ વેદની ઉપનિષદ માનનાર રામાનુજ આચાર્ય ઇશ્વર કતૃત્વ સ્વીકારે છે. શંકરાચાર્ય સર્વ જીવના એક આત્મા કહે છે ત્યારે સ્વામી દયાનંદના ભક્ત આર્ય સમાજીએ વેદનાં સૂત્ર બતાવી શકરાચાર્યના મત વેદસૂત્ર વિરૂદ્ધ ઠરાવે છે. નૈયાયિક વળી જુદી જ રીતે સાળ પદાર્થ માને છે. ત્યારે દ્રવ્યગુણુ કર્મ સામાન્ય વિશેષ સમવાયાભાવાઃ દ્રવ્ય ગુણુ કર્મ સામાન્ય વિશેષ 'સમવાય અને અભાવ આ સાત પદાથે વૈશેષિક માને છે. એમ વેદને માનનારાઓમાં જુદા જુદા ઘણા મત પડયા છે. ત્યારે તેમાં હાલ ઘણા ગુંચવાડા પડયા છે. શંકરાચાર્યનું માનવુ' ખરૂ કે રામાનુજનુ માનવું ખરૂ એમ દરેક વેદના સૂત્રને લેઇ મન માન્યું માને છે માટે અપેક્ષા વિનાનું તેમનુ કહેવું યુક્તિયુક્ત લાગતું નથી. જ્યારે જિનેન્દ્ર ભગવાન્ કથિત માતનચાનુ સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે ચથાર્થ પદાર્થનું જ્ઞાન થાય છે. હવે મૂળ વિષયપર આવીએ
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
શ્રી પરમાત્મ જાતિ:
છીએ. સર્વમાં એક આત્મા સંભવ નથી. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા હેવાથી. સર્વને એક આત્મા માનતાં એકનીમુક્તિ થતાં અન્યની મુક્તિ થવી જોઈએ. એકને આત્મજ્ઞાન થતાં અન્યને આત્મજ્ઞાન થવું જોઈએ. એક આત્મપણથી, પણ તેમ છે નહીં તેથી એક આત્માની મુક્તિ થતાં અન્ય આત્માની મુકિત થતી. નથી, તેમજ એકને અત્મજ્ઞાન થતાં અન્યને આત્મજ્ઞાન થતું નથી. એક દુઃખી થતાં અને આત્મા દુઃખી થતો નથી. તેથી ભિન્ન ભિન્ન આત્મા અને ભિન્ન ભિન્ન કર્મ જ છે. પરમાત્માના પ્રતિ બિંબ તરીકે જીવાત્માઓને માનતાં પણ વિરોધો આવે છે, પરમાત્મા આકાશની પેઠે નિરાકાર છે તેથી તેમનું જલચંદ્રની પેઠે પ્રતિબિંબ પડી શકતું નથી સાકાર વસ્તુનું પ્રતિબિંબ પડે છે પણ નિરાકાર પરમાત્મામાં પ્રતિબિંબ પડી શકતું નથી, વેદાંતમાં કહ્યું છે કે “એકેડીં બહુસ્યામ” હું એક છું અને બહુ થાઉ છું, આ વાક્યની સત્યતા પણ અદ્વૈતવાદમાં સિદ્ધ ઠરી શકતી નથી, કારણ કે બ્રહ્મા એક છે, નિત્ય છે, સર્વ વ્યાપક છે, તેનું બહુરૂપે થવું સંભવતું નથી, કારણ કે, નિત્ય પદાર્થરૂપ બ્રહ્મ એકપણું છોડીને બહુરૂપે થાય તે બ્રહ્મ વિકારી ઠરે, અને વિકાર પામેલું બ્રહ્મ નિત્ય ઠરી શકે નહીં, કારણ કે પિતાનું એક મૂલરૂપ છોડે તે કઈ રીતે નિત્ય કહેવાય નહીં, અને જે બહુરૂપ થાય તે એકપણું છે તે બને, માટે આકૃતિથી બ્રહ્મ એક છે તે પણ કરતું નથી, અને બ્રહ્મ અવિકારી છે તે પણ બહુરૂપ કરવાથી સિદધ ઠરતું નથી, વળી દ્વતને નિષેધ કરીને અદ્વૈત માને છે, પ્રથમથી જે દુનિયામાં એક બ્રહ્મ વસ્તુ હેત તો એક વસ્તુ કહેવાથી “એક વાદ” કહેવાય પણ જગમાં જડ અને ચૈતન્ય બે વસ્તુ છે તેમાંથી જડને નિષેધ કરે છે તેથી અદ્વૈતવાદ કહે પડે છે, “જડ વસ્તૃસત્ ” છે, નિયાયિકે પૃથ્વી જલ વિગેરેને પરમાણુરૂપે “નિત્યમાને છે, પૃથ્વી બે પ્રકારની માને છે, કાર્યરૂપ અને કારણરૂપ તેમાં કાર્યરૂપ પૃથ્વી અનિત્ય છે અને પર
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ પતિઃ ૨૫૭ માણુરૂપ પૃથ્વી નિત્ય છે નિત્ય હેય છે તે “સત્ ” કહેવાય છે માટે જડ અને ચૈતન્ય ” એમ બે વસ્તુની સિદ્ધિ નિયાયિક માને છે અને જિનદર્શન પણ જીવ અને અજીવ એમ બે વસ્તુની સિદ્ધિ માને છે. માટે વસ્તુતઃ વિચારતાં અદ્વૈતવાદ સિદ્ધિ હસ્તે નથી. કેઈ એમ કહેશે કે, અદ્વૈતવાદને ઘણુ મનુષ્ય માને છે તે માટે તે સત્ય છે જ્યારે એમ કહે છે તો દુનિયામાં બાદ્ધધર્મ સત્ય ઠરશે. કારણ કે બૌદ્ધધર્મને માનનાર આશરે સાઠ કરેડ મનુષ્ય છે. તેથી ઉતરતા પ્રીતિ છે માટે તેમ પણ કહી શકાતું નથી, “સત્ય અનુભવ” માં આવે તે વસ્તુ માન્ય થાય છે. કેઈ વેદને ઈશ્વર પ્રણીત માને છે ત્યારે કઈ વેદને ઈશ્વર પ્રત મીમાંસક વિગેરે માનતા નથી. અદ્વૈતવાદ વિરૂદ્ધ ઘણું મનુષ્પો વેદને માનનારાઓ છે. માટે અદ્વૈતવાદ માની શકાતું નથી. તેમ આમાં એકાંત આગુરૂપ છે તે વાત પણ માની શકાતું નથી. માટે હે ભગવન અદ્વૈતવાદમાં માનેલું આત્મતત્વ પણ મારા લક્ષ્યમાં આવતું નથી. કારણ કે મધ્યસ્થ ન્યાયદષ્ટિથી વિચારતાં સમગ આત્મતત્વ જણાય તે માનવું. તેમાં પક્ષપાત કરશે નહીં. હવે એકાંત આત્માને નિત્ય માનનાર સંબંધી કહેવાય છે.
૪. કેટલાક આત્માને નિત્ય માને છે. આત્મારૂપ નિત્ય દર્શનમાં લીન થાય છે. પણ કૃત નાશ અને અકૃતાગમદૂષણ દેખી શકતા નથી. આત્મા જો એકાંત નિત્ય હોય તે રાણી લાખ જીત નિમાં અનેક પ્રકારનાં દેહ ધારણ કરી શકે નહિ. તેમજ નિત્ય આત્મા કર્મ પણ ગ્રહણ કરે નહિ. ત્યારે તેમના મત પ્રમાણે પુણ્ય પાપ કર્મ આત્માને લાગી શકે નહિ. અને
જ્યારે લાગે નહિ ત્યારે કૃત નાશ દૂષણ આવે છે. અને શરીર વિગેરેની ઉપાધિત આત્માને લાગી રહેલી પ્રત્યક્ષ જયાં ત્યાં દેખવામાં આવે છે. તેથી નિત્ય આમા કંઈ કર્મ કરે નહીં. છતાં શરીરાદિકના સદ્દભાવે અકૃતાગમ દૂષણ આવીને ઉભું રહે છે. માટે એકાંતનિત્ય આત્મા માની શકાતું નથી. એકાંતનિત્ય
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
આત્મા માનતાં સુખ દુખ વિગેરેને સદભાવ માની શકાતું નથી એકાંતનિત્ય આત્મા કર્મ વિકારને ધારણ કરી શકે નહિ. માટે નિત્ય આત્મા માનતાં હજારો દે આવે છે. ત્રણ કાલમાં જેનું એક સ્વરૂપ હોય તે નિત્ય' કહેવાય છે. નિત્ય આત્માને કચિત્ અપેક્ષાએ વિકારી માને જૈન મતમાં પ્રવેશ થશે. નિત્ય આત્મા માનનારાઓનું ખંડન કરે છે. અને તે હજારો યુક્તિઓથી ક્ષણિકવાદ સિદ્ધ કરવા મથે છે. તે પણ યુક્ત નથી. ક્ષણિક અર્થાત્ અનિત્ય આત્મા માનતાં પણ અનેક દે ઉદ્ભવે છે.
૫. ગિતમબુદ્ધના રાગી લેકે કહે છે કે આત્મા ક્ષણિક છે. પંચ સ્કંધથી પ્રાણી માત્રની પ્રવૃત્તિ થાય છે. તેમાં વિજ્ઞાન સ્કંધ વેદના કંધાદિ ક્ષણે ક્ષણે બદલાતા માને છે. જ્ઞાનને આ ધાર વિજ્ઞાન સ્કધ ક્ષણે ક્ષણે બદલાય છે. જ્ઞાનમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. જ્ઞાન કરે છે માટે આત્મા અનિત્ય છે. (ક્ષણિક છે.) એમ બુદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે. પણ આત્માને એકાંત અનિત્ય માનતાં બંધ, મોક્ષ, સુખ, દુઃખ ઘટી શક્તાં નથી. આત્મા ક્ષણે ક્ષણે બદલાતું હોય તે સુખ દુઃખની સિદ્ધિ ઠરતી નથી. પાપથી દુઃખ થાય છે. અને પુણ્યથી સુખ થાય છે. એક આત્માએ કોઈને મારી નાંખ્યું અને પાપ કર્યું, ક્ષણવારમાં તે આત્મા મરી ગયે. ત્યારે બીજા ક્ષણમાં અન્ય આત્મા ઉત્પન્ન થયા. તે આત્માને પાપનું ફળ દુઃખ મળવું માનવું તે પ્રત્યક્ષ વિરોધ સંભવે છે. એક આત્માએ પાપ કર્યું. અને મરી ગયે. અને ક્ષણમાં બીજે આત્મા ઉત્પન્ન થયે તેને ફાંસી ચઢાવવામાં આવે તે લેક વિરૂદ્ધ તથા ન્યાય વિરૂદ્ધ ગણાય. પાપ કરે પૂર્વને આત્મા અને દુઃખ ભેગવે પશ્ચાત્ અન્ય ઉત્પન્ન થનાર આત્મા તે શી રીતે ઘટે. પુણ્ય કરે પૂર્વને આત્મા અને તેનું સુખ અને આત્મા ભગવે એ પ્રત્યક્ષ વિરોધ ઘટે છે. કર્મથી બંધાય પૂર્વને આત્મા અને પછી ક્ષણવારમાં ઉત્પન્ન થ
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
રપટ નાર અન્ય આત્માને મોક્ષ થાય, એમ માનવું. ચાર પ્રમાણુથી વિરૂદ્ધ લાગે છે. ક્ષણિકવાદમાં કારણ કાર્ય ભાવ ઘટતું નથી. તેમજ ક્ષણવાદમાં એકજ આત્માને બંધ અને એકજ આત્માને મોક્ષ ઘટતું નથી. સારાંશકે બંધ મેક્ષ સુખદુઃખની સિદ્ધિ ક્ષણિકવાદમાં થતી નથી. માટે એકાંત અનિત્ય આત્મા માનતાં પણ અનેક દેશે આવે છે. માટે હે ભગવદ્ કૃપા કરી સમ્યક્ આ ત્મતત્વનું સ્વરૂપ સમજાવશે.
૬. જડવાદ, ચાકમત, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂત કહેવાય છે. આચાર ભૂતના સંગે આત્મા ઉત્પન્ન થાય છે અને તેમાં પશ્ચાત્ લય પામે છે. ચાર ભૂતથી ભિન્ન આત્મતત્વનું “અસ્તિત્વ ઘટતું નથી એમ ચાવક અર્થત્ જડ. વાદી માને છે કેઈ પંચતત્ત્વથી ચિતન્યને ઉત્પાદ માને છે. તેને શ્રી આનંદઘનજી મહારાજ ઉત્તર આપે છે કે, અંધ મનુષ્ય આંખથી ગાડાને દેખી શકે નહિ તેથી શું ગાડું નથી હતું. તેમ જડવાદી આત્માને દેખી શકતા નથી. તેમાં તેમના અજ્ઞાનને દેષ છે. “અમ્મદીય આત્મસ્વરૂપ ગ્રંથમાં તથા
અમ્મદીયકૃત” પરમાત્મદર્શન નામના ગ્રંથમાં જડવાદનો પરિહાર કર્યો છે. યુરોપ આદિ દેશમાં પહેલાં ઘણે જડવાદ પ્રસર્યો હતે. પણ હવે ઘણે ભાગ ચિતન્યવાદ પણ સ્વીકારવા લાગ્યું છે. નાસ્તિકવાદી એમ માને છે કે ચાર ભૂતે મળવાથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. પણ તે વિચાર નથી કે મૃતક શરીરમાં ચાર ભૂતનું અસ્તિત્વ છે ત્યાં ચેતન્યશક્તિ દેખાતી નથી. જે ચાર ભૂતનું કાર્ય ચિંતન્યશક્તિ હોય તે ચાર ભૂતના સર્ભાવે ચિતન્ય શક્તિને સદભાવ મૃતક શરીરમાં હવે જોઈએ પણ તેમ નથી, ચાર ભૂતમાંથી પ્રત્યેક ભૂતમાં પણ ચિતન્યશક્તિની અસ્તિતા નથી, તે ચાર ભૂત મળતાં તેમાંથી ચિતન્યશકિત પ્રગટે છે એમ કહેવું એ અસત્ય છે. જ્ઞાતૃત્વશક્તિ ચાર ભૂતમાંથી કઈ પણ ભૂતમાં રહેતી નથી, માટે જ્ઞાતૃત્વશક્તિ ચાર ભૂતને ધર્મ નથી. જ્ઞાતૃ
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી પરમાત્મ ન્યાતિ:
શકિતના આધાર તેજ આત્મા છે અને તે જડથી ભિન્ન છે. પ્રતિશરીરીમાં જ્ઞાતૃત્વશકિત દેખાય છે માટે પ્રતિશરીશમાં ભિન્ન ભિન્ન આત્માએ રહ્યા છે. યુરોપ દેશમાં ચૈતન્યવાદ વિદ્યુતની પેઠે પ્રસરવા લાગ્યા છે. જડવતુથકી ચૈતન્ય શિન્ન છે એમના સ્તિક લેાકેા પણ સ્વીકારવા લાગ્યા છે. આત્માનુ અસ્તિત્વ તા ચાર પ્રમાણથી સિદ્ધ ઠરે છે. આત્માનુ સ્વરૂપ દરેક દર્શનવાળા ભિન્નભિન્ન સ્વીકારે છે. તે ઉપર જણાયું છે.
પણ આ પ્રમાણે ભિન્નભિન્ન ગ્રંથામાં અનેક વાદીઓએ અ નેકધા આત્મતત્ત્વ સ્વીકાર્યું છે. તેમાંથી કયા વાદીનુ` કથિતતત્ત્વ સત્ય અને કાનુ' અસત્ય તેના નિર્ણય સામા ચ બુદ્ધિવાળાથી થતા નથી. અને તે ભિન્નભિન્ન વાદીઓના મતરૂપ ચક્રમાં આ। અવળે ગ્રહાય છે. પણ તેને નિર્ણય કરી શકતે નથી. મટે હે ભગવન્ આપ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ વિના કોઈ સત્ય જીત સમજાવે નહીં. માટે કૃપા કરીને આપ સત્ય આત્મતત્ત્વ સમજાવશે.
શ્રી આનન્દઘનજીના આ પ્રમાણે ઉત્તર સાંભળી જગદ્ગુરૂ પરમાત્મા સર્વજ્ઞ રાગદ્વેષ માહુ વિગેરે રહિત ક્ષાયિક કેવલજ્ઞાનથી કહે છે કે, હું આનંદઘન. જિનાગમ મે પ્રરૂપ્યાં છે. અને તે પ્રમાણે આત્મતત્ત્વનો વિચાર કર, આત્મતત્ત્વનું' સ્વરૂપ નયાની અપેક્ષાએ વિચારવું જોઇએ નાની અપેક્ષાએ આત્મતત્ત્વના વિચાર કરતાં હુડ કદાગ્રહ રહેતા નથી.
સાંખ્યમતવાળાએ આત્મા અગધ માને છે, શુ નિશ્ચય નયથી આત્મા બંધ છે પણ વ્યવહારનયથી આત્મા અધ પામે છે. એ નયથી આત્મસ્વરૂપ યથાર્થ ઘટે છે, શકરાચાર્ય આત્મા એક સર્વવ્યાપક માને છે અને ‘રામાનુજ આત્મા ' અણુ અનેક અને નિત્ય માને છે, અને એકજ વેદ ધર્મવાળાએ પરસ્પર લડે છે અને અશાંતિ ફેલાવે છે. ત્યારે તે બન્નેના નીકાલ જિન દર્શન સાપેક્ષપણે સારી રીતે કરી શકે છે. સંગ્રહનય સત્તાગ્રાહી છે. અનંત આત્માએ સત્ છે, માટે સત્ની અપેક્ષાએ સગ્રહનય
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૨૧
એકપણું માને છે. કેત્રલી સમુદ્ઘાત કરે છે તેની અપેક્ષાએ આત્મા લાક વ્યાપક ચેાથા સમયમાં કહેવાય છે માટે આત્મા નય સાપેક્ષતઃ સર્વ વ્યાપક અને એક પણ કહેવાય છે. તેમજ વ્યક્તિની અપેક્ષાએ આત્મા અનન્ત પણ કહેવાય છે. જિન દર્શનના એક એક અંશ લેઇને જગત્માં મત ચાલ્યા છે. પણ તે સર્વનયાથી વિચારીએ તે જિનદર્શનમાં સમાય છે. રામાનુજાચાર્ય નિત્ય આત્મા માને છે. ત્યારે જિનદર્શનમાં દ્રવ્યાર્થિંકનયની અપેક્ષાએ નિત્ય આત્મા સ્વીકાર્યા છે, અદ્વૈતવાદી પણ બ્રહ્મ નિત્ય માને છે. દ્રવ્યા થિંકનયની અપેક્ષાએ બ્રહ્મ નિત્ય છે. માટે એક દ્રષ્યાથિંકનય અંગીકરી અદ્વૈતવાદી જિનદર્શનથી જુદા પડે છે. આધ્ધા આત્માને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થનાર માને છે. તે પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સત્ય છે. આત્મામાં ઉત્પાદ વ્યય સમયે સમયે પયાયાથિકનયની અપેક્ષાએ થયા કરે છે, માટે નિત્યવાદી સાંખ્ય, વેઢાંત અને અનિત્યવાદી બદ્ધદર્શનના સમાવેશ પણ જિનદર્શનમાં થાય છે. આત્માને અક્રિય માનનાર અને સક્રિય માનનારનો પણસમા વેશ જિનદર્શનમાં થાય છે. કારણ કે આત્મા કથચિત્ સક્રિય છે અને આત્મા કચિત્ અક્રિય છે. આત્માની અસ્તિતાના લાપ કરનાર નાસ્તિકવાદી પણ આત્માની અસ્તિતા જાણીને તેને નિષેધ કરે છે. જે વસ્તુ દ્રષ્ય ક્ષેત્રાલભાવથી કાઈ પણ હોય તે તેને ખીજી રીતે નથી એમ કહેવામાં આવે છે, નાસ્તિકવાદ અજ્ઞા નથી ઉત્પન્ન થયા છે. અને અજ્ઞાનએ સમ્યગ્ મતિજ્ઞાન અને સમ્યક્ શ્રુતના વિપર્યય છે તેથી તે પણ મિથ્યારૂપ બનેલા આ ત્માના જ્ઞાન ગુણ છે. તેથી તેનુ પણ અશુદ્ધ નાગમનયની અપે. ક્ષાએ ગ્રહણ થાય છે. માટે સાન્નયેાની અહિ અપેક્ષાએ જોતાં તે પણ જતું નથી, મિથ્યાત્વ તે પણ અપેક્ષાએ ગુણસ્થાનક કહેજાય છે, સર્વ જીવા મિથ્યાત્વ ગુણુસ્થાનકથી ચોથા ગુણુઠાણું જાય છે. માટે તેના પણ સાતનયાની અંદર સમાવેશ થાય છે. નયતે જ્ઞાનના એક અંશ છે તે અશ સમક્તિ જીવને સમ્યક પરિણમે છે અને મિથ્યાત્વીને મિથ્યાત્વરૂપે પરિણમે છે,
પ
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
શ્રી પરમાત્મ જ્યોતિઃ
કોઈ ઈશ્વરને ક માને છે. અતિવાદી જગતને કર્તા કઈ માનતા નથી. ત્યારે કેટલાક માને છે. ભગવદ્ગીતાના તેરમા અને ધ્યાયમાં પ્રકૃતિ અને પુરૂષ બે અનાદિકાળથી છે એમ જણાવ્યું છે. ત્યારે સુ વિચાર કરો કે અનાદિ વસ્તુને કંઈ બનાવનાર હોય ! ના કદી કઈ નથી. જે વરતુ અનાદિ છે તેને બેનાવનાર કઈ હતું નથી. અનાદિ વરતુને કઈ પેદા કરનાર હોય તે તે નિત્ય કહેવાય નહિ. જુઓ ભગવદ્ગીતા તેરમે અધ્યાય. જડ અને ચેતન પદાર્થ અનાદિ અનંત છે. એમ નાની પરસ્પર અપેક્ષાથી વિચારતાં જીવતે પણ ઈશ્વર છે અને તે કર્મરૂપ સુછિને કર્તા તથા હર્ત બને છે તેમજ દેહરૂપ સૃષ્ટિને કર્તા હર્તા બને છે. માટે નયની અપેક્ષાએ જીવરૂપ ઈશ્વર દેહરૂપ સૃષ્ટિને કર્તિ હર્તિ છે. પણ જે અકર્મથી રહિત થયા તે કદાપિ કર્યદેહ સૃષ્ટિના કર્તા બનતા નથી. “જિનદર્શન” ની અપેક્ષાએ કતૃત્વ અને અકર્તુત્વ એમ બે વાદ પણ સ્વીકારે છે તેથી “ઈશ્વરકતૃત્વ” અને “અતૃત્વને પણ જિનદર્શનમાં સમાવેશ થાય છે. ભિન્નભિન્ન ધર્મ પણ નાની અપેક્ષાએ જતાં જિનદર્શનના જુદા પડેલા અંશે છે. જિનદર્શનના સાત નોની અપેક્ષાઓ જાણતાં ધર્મ પળે ઉપર થતા રાગદ્વેષ નાશ થાય છે અને તેથી
સમ્યકત્વ” પ્રગટે છે, જિનદર્શનમાં રામને પણ માનેલા છે. તેમજ શ્રી કૃષ્ણને પણ માનેલા છે. તેથી જિનદર્શનમાં “રામચંદ્રજી” તથા શ્રી કૃષ્ણને સમાવેશ પણ થાય છે. તેમજ કેટલાક પથવાળાઓ “જીવ, ઈશ્વર, કર્મ,” અને “જગત્ ” આ ચાર વસ્તુઓ અનાદિ સ્વીકારે છે. અર્થાત્ એ ચાર વરતુઓ કેઈની બનાવેલી નથી જિનભગવાન પણ આચાર વસ્તુઓને જિનાગમમાં અનાદિ કહે છે તેથી તેઓને પણ ચાર વરતુ અનાદિ છે તેની અપેક્ષાએ જિનદર્શનમાં સમાવેશ થાય છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરરૂપ જિનેશ્વર કહેવાય છે. માટે સમ્યક અર્થની અને પેક્ષાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરને પણ જિનદર્શનમાં સમાવેશ
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૬૩ થાય છે. આત્મા પિતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરરૂપ કહેવાય છે. સર્વ જગતમાં શાંતિ ફેલાવનાર અને માધ્યસ્થણ ફેલાવનાર “જિનદર્શન” છે. જિનદર્શનમાં કહેલા સાત નનું ગુરૂગમથી સ્વરૂપ સમજવું જોઈએ. જિનદર્શન અનાદિથી છે તેમજ મિથ્યાત્વ પણ અનાદિકાળનું છે. જિનદર્શનનું જ્ઞાન એલેકિક છે. જિનદર્શનથી મનુષ્ય
હાદિક દેને તે છે. શ્રી ચેવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પૂર્વે પાર્શ્વનાથ અને શ્રી પાર્શ્વનાથની પૂર્વે શ્રી નેમિનાથ એમ રૂષભદેવ ભગવાન સુધી સમજવું. ઉત્સર્પિણીઆરામાં અને અવસર્પિણીઆરામાં ચોવીશ તીર્થકર થાય છે. તેઓ પદ્રવ્ય અને નવ તત્વનું સ્વરૂપ કેવલજ્ઞાનથી કહે છે ધર્મસ્તિકાય આદિષદ્રવ્ય જાણું આત્મતત્તવને આદર કરે. તેથી રાગદ્વેષને નાશ થાય છે. આત્માના સ્વરૂપમાં જ્ઞાન ધ્યાનથી રમણતા કરવી તે અન્તર્ ક્રિયા છે. અને પાંચમહાવ્રત પાળવા તે બાહ્ય ક્રિયા છે. બાહ્ય ક્રિયાઓમાં ગચ્છગચ્છના ભેદથી મતમતાંતર છે. પણ સાધ્યને લક્ષી બાહ્ય ક્રિયાઓના ખંડનમંડનમાં કલેશની ઉદીરણ થાય તેમ પડવું નહિં, બાહ્યની ક્રિયાઓ અન્તરમાં ઉતરવા માટે છે. અને અન્તર ક્રિયાની શુદ્ધિ થતાં બાહ્યક્રિયાની સાર્થકતા છે. કેટલાક અન્તરે કિયાના અજ્ઞાન બાહ્યની ધર્મ ક્રિયાઓના ઝઘડાએમાં આયુષ્ય વ્યતીત કરે છે તે કિયાજડ જાણવા. તેમજ કેટલાક જાણતાં છતાં પણ રાગદ્વેષમાં લયલીન રહે તે શુષ્કજ્ઞાની સમજવા. આત્મજ્ઞાન થતાં સ્વયમેવ ગચ્છ ભેદના ખેદ ટળી જાય છે. આત્મજ્ઞાનથી વિશાલદષ્ટિ થાય છે. આત્મજ્ઞાનથી આત્મ ધ્યાન કરવું જોઈએ. કારણકે જ્ઞાનનું ફળ થાન છે, આત્મા જા
, કિંતુ ધ્યાન વિના તેને સાક્ષાત્ અનુભવ થતો નથી, માટે આત્મધ્યાનમાં લયલીન થવું.
જે ભવ્યએ આત્મજ્ઞાનને વિવેક ધારણ કર્યો છે, અષ્ટપદથી આત્મસ્વરૂપ જાણ્યું છે. તે તત્વજ્ઞાની જાણુ, તે વિના એકાંત પક્ષમાં અપેક્ષા વિના જે જે કહેલું કહેવાય છે, અને
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયોતિ: કહેવાશે તે વાજાળ છે, જ્ઞાતિજનનું આત્મધ્યાનમાં ચિત્ત હોય છે, ગ૭ ભેદ અને ક્રિયાભદમાં તેને રૂચિ થતી નથી. આત્મજ્ઞાન છે તેજ વસ્તુતઃ તત્ત્વજ્ઞાન છે, એક આત્મા જાણવાથી સર્વ પદાર્થ જાણ્યા સમજવા. કહ્યું છે કે,
વા. एकोभावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः सर्वे भावाः सर्वथा येन दृष्टाः एकोभावः सर्वथातेन दृष्टः॥१॥
આત્મજ્ઞાની તેજ ખરેખરો જ્ઞાની કહેવાય છે. ઉપાધ્યાયજી કહે છે કેज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः स्वयंती! भवाम्भोधेः परंतारयितुं क्षमः શ્રી જ્ઞાનાર્ણવમાં શુભચંદ્ર આચાર્ય પણ જણાવે છે,
વા. यजन्मकोटिमिः पापं, जयत्यज्ञस्तपोबलात्। तद्विज्ञानी क्षणार्धन, दहत्यतुलविक्रम : वेष्टयत्यात्मनात्मान, मज्ञानी कर्मबन्धनैः विज्ञानी मोचयत्येव, प्रबुद्धः समयान्तरे | ૨ ૨ || निरालोकं जगत् सर्व, मज्ञानतिमिराहतम्। तावदास्ते उदेत्युच्चे, नेयावज्ञान भास्करः
यावजवान भास्करः ॥ २४ ॥ - ભાવાર્થ-કરે જન્મ ધારણ કરી અજ્ઞાની તબિળથી જે પાપ કર્મને જીતે છે તેને અતુલ વિકમળો જ્ઞાની અર્ધી ક્ષણમાં ભસ્મ કરે છે. અજ્ઞાની પોતે પિતાને કર્મ બંધનથી વીંટે છે. અને વિજ્ઞાની ક્ષણવારમાં સર્વ કર્મને નાશ કરે છે. જ્યાં સુધી જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થયે નથી ત્યાં સુધી સર્વ જગત્ અજ્ઞાનરૂપ અં. ધકારથી હણાયેલું છે. આત્મજ્ઞાનથી મનુષ્ય ક્ષણમાં સંસાર સમુદ્રને તરી જાય છે. આત્મજ્ઞાન કિક સૂર્ય છે. આત્મજ્ઞાન
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૬૫
.........--
-
શ્રી પરમાત્મ નિઃ થવાથી હુને મારૂ છૂટે છે. આત્મજ્ઞાની સત્ય વિવેકી છે. સર્વ જ્ઞાનમાં આત્મજ્ઞાન શિરોમણિ છે. માટે આત્મજ્ઞાનથી આમધ્યાન કરવું. જે ભવ્ય આત્મધ્યાન ધરે છે તે ચતુર્ગતિરૂપ સંસારમાં જન્મતા નથી તે વિના સર્વ વાજાળ છે. જ્ઞાની દધ્યાનમાં લીન રહે છે. શ્રી મુનિસુવ્રત સ્વામીને આ ઉપદેશ સાંભળી શ્રી આનંદઘનજી કહે છે કે, હે પ્રભુ જો આપની કૃપા થાય તે આનંદને સમૂહ જેમાં છે એવું પરમાત્મપદ અમે લહીએ.
હે ભવ્ય અમૃતલાલ! આત્માનું સ્વરૂપ નિત્યાનિત્ય દર્શાવ્યું. તે ધ્યાનમાં રાખવું, આત્મજ્ઞાનથી સંસારમાં પણ સવર્તનના અધિ. કારી થશે. આત્મજ્ઞાન વિના પુનર્જન્મની શ્રદ્ધા થતી નથી. આત્મજ્ઞાનથી પુનર્જન્મની શ્રદ્ધા થતાં સદાચાર અને સદ્વિચારની વૃદ્ધિ થાય છે, આત્મા શુદ્ધ સ્વરૂપે સન્મુખ ગમન કરે છે, અને અને આત્મા પરિપૂર્ણનન્દને ભકતા બને છે. આ પ્રમાણે સદુપદેશ આપી સદ્દગુરૂ માન રહૃા, અમૃતલાલે પણ ગુરૂને વંદન કરી કહ્યું કે, હે ગુરૂ ભગવાન આપને ઉપદેશ મને અમૃત તુલ્ય પરિણમે છે. આમાનું સ્વરૂપ હવે મને સમજાયું, આપે મારા ઉપર અત્યંત ઉપકાર કર્યો. આપ ધર્માચાર્યની આજ્ઞાને મસ્તકે ચઢાવું છું. એમ કહી વંદી અમૃતલાલ ગુરુગુણ વિચારતા પિતાને ઘેર ગયા.
શ્રી સશુરૂને વંદન કરવા લાલભાઈ નામના એક ભક્ત આવ્યા. શ્રી સદ્દગુરૂને વંદન કરી પુછવા લાગ્યા કે, હે સશુ. ધર્મનાં કત્ય કરતાં વિશ્ન આવે છે તેથી હું કંટાળી જાઉ અને ધર્મની પ્રતિજ્ઞાઓ કરેલી પણ તોડી નાખુછું. પાછળથી પશ્ચાતાપ થાય છે પણ અનેકશઃ વિદને આવતાં તે સામે ટકી શકતા નથી, પ્રથમ તે સિંહ જેવું બની ધર્મકૃત્યમાં પ્રવૃત્તિ કરૂછું પણ પાછળથી વિદને આવતાં ધર્મકૃત્ય છેડી દઉછું. ધર્મના નિયમ લેઈમે ઘણા છોડી દીધા છે. માટે હે કૃપાનિધિ કૃપા કરી મને સમ્યક ઉપાયો બતાવે કે જેથી વિદને નાશ કરૂ, લાલભાઈની
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
વિજ્ઞપ્તિ શ્રવણ કરી ગગ્રસગુરૂ વિના જ્ય માટે ઉપાય દર્શાવે છે.
હે ભવ્ય લાલભાઈ! ધર્મકૃત્ય કરતાં અંતરાય કર્મના ઉદ્ય યથી અનેક સંકટો નડે છે, પણ આત્મબળ ફેરવી સંકટની સામા યુદ્ધ કરવું જોઈએ; આત્મબળ વિશેષ થશે તે વિદનેને નાશ થશે. સામો શ; મારવા આવ્યું એટલે હિંમત હારી ઢીલાઢ૫ થવું જોઈએ નહિ, યુક્તિપ્રયુક્તિથી શત્રુની સામે લઢવું જોઈએ. આત્મબળ વિશેષ થાય તે શત્રુ હારી જાય છે. કસરત કરના રાઓ એકમને પત્થર ઉપાડે છે, પશ્ચાત્ બેમણને પત્થર ઉપાડવા પ્રયત્ન કરે છે અનુક્રમે ચઢતા જાય છે, તેમાં પ્રથમ નાના વિદને જય કરે જોઈએ, અને મેટા વિનેને પણ નાશ થઈ શકે છે. જ્યારે ત્યારે પણ ધર્મમાં પ્રવૃત્તિ કરતાં વિદને તે સામાં આવવાનાં પણ તેના સામું થવું જોઈએ, હાલ અગર પશ્ચાત્ પણ ધર્મમાં પ્રવૃત્તિ કરતાં વિને તે આવવાનાં જ, ત્યારે શા માટે પાછા હઠવું જોઈએ. દુઃખ પછી સુખ છે, એમ મનમાં નિશ્ચય કરી ધર્મ પ્રતિજ્ઞાઓ છેડવી નહિ, ધર્મપ્રવૃત્તિમાં દઢ રહેવું જોઈએ, મનને ડગાવાથી ડગે છે, અને મનને દઢ રાખવાથી દઢ રહે છે, મનની દઢતાનો આધાર જ્ઞાન ઉપર છે. જે મનુષ્યો મેહના વિચારોમાં સુખની બુદ્ધિ રાખે છે તેઓ વિન આવતાં આત્મધર્મ સન્મુખ રહી શકતા નથી, સુવર્ણને અગ્નિમાં નાંખવામાં આવે છે તે પણ તે પિતાને મૂલ સ્વભાવ છેડતું નથી, તેમ મનુષ્યએ પણ વિદને આવતાં આત્માના સમભાવને ત્યાગ નહિ કર જોઈએ, નાના નાના વિદનો જીતવાની પ્રવૃત્તિ પાડતાં મેટાં વિદને પણ જીતી શકાય છે, પ્રથમ ઘડાઓ તથા બળદે, ટેટા, ભડાકીયાને અવાજ સાંભળી ભડકે છે, ભાગી જાય છે. પણ હળવે હળવે એમ દરરોજ તેમને કેળવતાં તોપના ગે રેડતાં પણ ભડકતા નથી, તેવી જ રીતે દિનેની બાબતમાં સમજવું, નાના વિદથી ગભરાવું જોઈએ
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ પતિ:
૨૬૭ નહિ, વ્યાપાર કરે, લડાઈ કરે વા અન્ય સાંસારિક કાર્ય કરે તેપણ વિદન તે આવે છે, પણ આત્મબળથી વિદનેના સામું થતાં કેટલાંક વિદને નાશ પામે છે, તે ધર્મમાર્ગમાં પણ વિને આવે તેને હટાવીને આગળ જવું જોઈએ. શ્રેયાંસિ બહુ વિનાનિ ભવતિ મહતમપિ” આ વાક્ય માઅમાં રાખવું જોઈએ, શ્રીતીર્થકરોને પણ અનેક વિદને નડયાં છે. પણ તે તેઓએ ધર્ય ધારણ કરી તેને નાશ કર્યો હતો. પાપ મેળવવામાં તથા વિદ્યાભ્યાસ કરવામાં પણ દુઃખ પડે છે. પણ સુખની બુદ્ધિથી દુઃખને ગણવામાં આવતું નથી. તેમ શાશ્વત સુખ માટે પ્રયત્ન કરતાં અનેક દુઃખો આવી પડે તે પણ તેથી હારવું નહિ. જેટલાં જેટલાં વિદોને ક્ષય કર્યો તેટલાં તેટલાં સુખનાં સાધનો આત્મા રચતે જાય છે, વિન જરા માત્ર દેખાયું કે તરત ઢીલાઢ૫ થવું યેગ્ય નથી. સિંહની પેઠે પ્રતિજ્ઞાઓ લેવી અને સિંહની પેઠે પાળવી જોઈએ, કર્મને નિકાચિત ઉદય આદ્રકુમાર, નંદિઘેણું વિગેરેની પેઠે હોય તે તે ભેગવ પડે છે પણ તે કર્મને ઉદય ભોગવાઈને શાંત થતાં પાછા વીરપુરૂ ધર્મમાં પૂર્ણત્સાહથી પ્રવૃત્તિ કરે છે. પિતાને માટે દુનિયા શું કહે છે તે તરફ લક્ષ આપવું જોઈએ નહિ, પણ સુખ શી રીતે પામી શકાય તે તરફ લક્ષ આપવું જોઈએ; દુનિયામાં અમુક અમુક કહેશે, મારૂ બેટું કહે વાશે ઈત્યાદિ વાળેથી પાછા હઠવું એગ્ય નથી, આત્મસુખ સત્ય છે, અને તે સત્ય ઉપાયથી પામી શકાઘ છે તે ગમે તે રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવાનુસાર પુરૂષાર્થ કરે જોઈએ. મૃત્યુને ભય ગણે નહિ તે રાજ્ય લે. એ કહેવતને અનુસરી વિદનેના સામે લઢવું જોઈએ. પ્રતિજ્ઞાને ભંગ થાય એવા જેજે અશુભ વિચાર મનમાં આવે તેને વારવા જોઈએ, અને શુદ્ધ વિચારોનું મનન કરવું જોઈએ. આમ કરવાથી વિનેને નાશ થશે. ડાકિણી, શાકિણી, રાક્ષસ વગેરે પણ આત્મબળથી દૂર થાય છે તે વિદનેને નાશ થાય એમાં શું આશ્ચર્ય, વિનેને નાશ કરી અત
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી પરમાત્મ યાતિ:
એમ
આત્મ
જી પરમાત્મા થયા. થાય છે અને થશે, આત્મા અનંત શક્તિના સ્વામી છે તે વિધ્નાના નાશ કરી શકે છે. સૂર્યની આસપાસ વાદળાં આવ્યાં હોય છે, પણ વાયુના વેગથી તે જેમ ખસી જાય છે, તેમ આત્મારૂપ સૂર્યની આસપાસ વિઘ્નરૂપ વાદળાં છવરાય છે તેપણ તે ધ્યાનરૂપ વાયુના વેગથી નાશ પામે છે, અનન્ત શક્તિના ધણી આત્મા છે. તે સર્વ કરી શકે છે, નિશ્ચય કરી ધર્મમાં પ્રવૃત્તિ કરવી. જેમ જેમ વીર્યશક્તિ વૃદ્ધિ પામે છે તેમ તેમ આવરણા નાશ પામતાં જાય છે, અને તેમ તેમ મનુષ્ય ગુણસ્થાનક ઉપરનાં પામતા જાય છે, જ્ઞાન, દર્શત ચારિત્રાદિ શક્તિયાને પ્રકાશ શનૈઃ શનૈઃ થઇ શકે છે, ધર્મકાર્ય કરતાં તેના હેતુઓનુ પ્રથમ પૂર્ણ જ્ઞાન મેળવવું, તેથી તત્કાર્યમાં પ્રવૃત્તિ કરતાં સક-વૃદ્ઘ સામે આત્મા લડી શકશે, અનેક પ્રકારના મનુષ્યનાં અનેક પ્ર ારનાં સ્થનિર્ણત ધમવિરૂદ્ધ વચન સાંભળી સ્ત્રપ્રતિજ્ઞાદ્યુત થવું નહિ. સદ્ગુ]ાની પ્રતિજ્ઞાથી પ્રાન્ત શુભ ફળ મળી શકે છે, આત્મવીર્યને ખીલવવાથી વિઘ્ને આવતાં દૂર થાય છે, અતીન્દ્રિયસુખના જ્ઞાનિના વચનથી વિશ્વાસ રાખવા, સર્વજ્ઞ પ્રભુનાં વચન મિથ્યા નથી, શ્રી સર્વજ્ઞે વિધ્રુજયાર્થમ જે જે ઉપાયે ખતાન્યા છે તે તે પ્રમાણે અડગ ધૈર્યથી વર્તવું જોઇએ. પુસ્તક વા સૂત્ર માત્ર વાંચવાથી કંઇ વિનેને નાશ થતા નથી. પણ મહાદ્નીથી વિઘ્નેની સામે લડવાથી વિઘ્ને નાશ પામે છે, મહાવીરસ્વામિના શ્રાવકેાને વિધ નડમાં છે છતાં તેમણે આત્મવિશ્વાસ ધારી વિઘ્નોને પરાજય કર્યેા છે, પુનર્જ ન્માદિ ધર્મશ્રદ્ધાના પાયા મજબુત હોય છે તે મનુષ્ય ગમે તેવાં વિઘ્નાને જીતે છે, નિકાચિત કર્મના ઉદયે કદાપિ વિાથી હારી જવાય તે પણ કર્મના ઉય જરા શાંત પડે કે આત્મબળ ફ્રાર વવું. લેકા તે વખતે કહે કે અરે આ પડી ગયેા ઈત્યાદિ વચને ભલે કહે કિ'તુ લેાકનાં વચન ગણકારવાં નહીં, લેક ગમે તેમ કહે તેથી શું ! આપણે પેાતાની શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઇએ,
For Private And Personal Use Only
~~~~
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાંત
૨૩૯
આત્મશ્રદ્ધાથી મનુષ્ય પ્રતિદિન ધર્મકાર્યમાં વિશેષતઃ પ્રવૃત્તિ કરે છે. હું મ્હારી ધર્મની પ્રતિજ્ઞાઓમાં દૃઢ હ્યુ', સંકટોથી ભ્રષ્ટ થવાને નથી એમ મનમાં વારંવાર ભાવના રાખવી, આવી ભાવનાથી મન નિશ્ચલ થાય છે અને તેથી વિશ્ન નડતાં પણ મત પ્રતિજ્ઞા ભંગ કરવા માટે લલચાતું નથી. મનની નિશ્ચલતાને અકલ‘બી પ્રતિજ્ઞાઓની સ્થિરતા રહે છે, જ્યાં સુધી વિશ્ન ન આવે ત્યાં સુધી તે સર્વ મનુષ્યેા ધર્મપ્રવૃત્તિ કરે છે. કિન્તુ યજ્ઞા વિધ્ન આવે છે ત્યારે વિરલના ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે છે, દુઃખની પશ્ચાત્ સુખ રહ્યું છે એમ જાણી ધર્મમાં નિશ્ચય પ્રવૃત્તિ કરવી. વિને આવતાં ડરી જવાથી કઈ સુખ થવાનુ` નથી, ત્યારે વિધ્નાની સામે લડવામાં કેમ ન્યૂનતા રાખવી જોઈએ. અલખત ખીલકુલ ન્યૂનતા રાખવી ચેગ્ય નથી. વિઘ્નાના અનેક ભેક છે, જેવું વિા આવે તેના સામેા તેવા ઉપાય યોજવા, વિવેકદ્રષ્ટિથી તે વખતે વિચાર કરવા. ઉત્સર્ગ અને અપવાદ માર્ગને વિચાર કરો. ઉત્સર્ગ માર્ગમાં ન રહેવાય તે વખતે અપવાદ માર્ગનુ' સેવન કરવું, જ્ઞાનથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગ તણી શકાય છે. હે જગ્ય, સદ્ગુપાયેથી વિશ્વવ્રુન્દ નાશ પામે છે, આત્મસુખ મેળવવામાં પર ભાવ સર્વ વિદ્નરૂપ છે. પરભાવને નાશ કરવા આત્માપયેાગમાં વર્તવું, શીર સાટે માલની પેઠે વિાવ્રુન્દ નાશ થાય તા સુખ મળી શકે, વિઘ્નાને વિનાશ થવાના સ્વભાવ છે, માટે વિશજ આત્મખળથી નાશ પામશે. એમ દૃઢ શ્રદ્ધા ધારણ કરવી. હરિશ્ચંદ્ર રાજાની પેઠે સત્યમાં વિશ્ર્વ આવે છે પણ અન્ત વિનાનેા નાશ થાય છે. વિઘ્ના પણ દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પામીને ઉદયમાં આવે છે પણ તેવા પ્રસ`ગે સુદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવનું અવલ બન કરવું એ સારાંશમાં ઉપદેશ છે એમ કહી શ્રીસદ્ગુરૂ માન રહ્યા, લાલભાઈ શ્રી ગુરૂના ઉપદેશ અગીકાર કરી વંદન કરી ઘેર ગયા. હિંમ તલાલ નામના એક ભક્તે શ્રી સદ્ગુરૂને નમસ્કાર કર્યા. અને વિનયપૂર્વક પુછ્યુ કે, હું સદ્ગુરૂ, ધર્મ કરતાં મને ઉપાધિ બહુ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
શ્રી પરમાત્મા તિ: નડે છે માટે “ઉપાધિ” છતાં વા ન છતાં પણ આત્મધર્મનું આરાધના થાય એ સદુપદેશ આપશે.
___ उपाधि संयोगोमां आत्मोपयोग.
શ્રી સશુરૂ કહે છે કે હે ભવ્ય હિંમતલાલ ! જગતમાં ઉપાધિ દુઃખ દેનારી છે. ઉપાધિના સગોમાં ધર્મની આરાધના વિરલાજ કરી શકે છે. ઉપાધિ મન ઉપર અસર કરે છે અને મનની ચંચલતા થવાથી આત્મભાન રહેતું નથી, ઉપાધિ બે પ્રકારની છે. એક શાતાદનીય હેતુભૂત ઉપાધિ અને દ્વિતીયા અશાતા વેદનીય હેતુભૂત ઉપાધિ. શાતા વેદનીય હેતુ પદાર્થ સં યુગમાં મન રમ્યા કરે છે અને તેથી આત્મસ્વરૂપનું સ્મરણ થતું નથી. સ્મરણના અભાવે આત્મશક્તિ ખીલતી નથી. ઈષ્ટ વસ્તુઓની ઉપાધિથી મનમાં અહત્વ અને મમત્વભાવ ઉત્પન્ન થાય છે. અને તેથી કંઈ સત્યસુખને અનુભવ મળી શકતું નથી. ઈષ્ટ ઉપાધિના સગે આત્મા પિતાને ઉચ્ચ માની આત્મસ્વરૂપના ઉરચવથી ભ્રષ્ટ થાય છે. કારણકે આત્મજ્ઞાનવિના બાહ્ય ઉચ્ચત્વજ ઈષ્ટ માને છે. જ્ઞાની બાહ્યના ઈષ્ટ સંગમાં અહં અને મમત્વભાવ માનતા નથી. તેમજ જ્ઞાની બાહ્ય ઈષ્ટ વિયેગના અભાવે કિચિત્ ખેદ ધારણ કરતો નથી. આમ ધર્મવિના અન્યત્ર ઈષ્ટ અને અનીષ્ટપણું નથી. અશાતાદનીય સંગે આવતાં મનમાં અનેક પ્રકારના વિકલપ સંકલ્પ થાય છે. તેવા સમયે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિરતા ધારણ કરી શકો નથી. જ્ઞાની અશાતા વેદનીયની ઉપાધિ આવતાં ગભરાતો નથી, કારણકે અશાતા વેદનીય પણ આત્માથી ભિન્ન છે, અપાય ભૂત છે. તેથી કંઈ આત્માનું હિત થતું નથી. જ્ઞાની દુઃખ સમયે પણ આનન્દી રહે છે.
. ધનધાન્યની ઉપાધિ મનના લીધે છે. જે મનના વિકલ્પ સંક૯૫ને નાશ થાય તે ધનધાન્ય તે આત્માને ઉપાધિરૂપ નથી પણ જ્યાં સુધી મનમાં વિકપ સંકલ્પ વર્તે છે. ત્યાં સુધી ધન
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
શ્રી પરમાત્મ ાંતિ: ધાન્ય તે ઉપાધિના હેતુભૂત ગણાય છે. મન અહિર્ સંચરેછે (પરમાં પરિણમે છે) તેથી ખાદ્યના પદાર્થ પણ ઉપાધિરૂપ થાય છે. બાહ્યના પદાર્થાના સાગ અલ્પ તેમ મનની પણ વિકલ્પ સ’કલ્પ દશા અલ્પ રહે છે. એમ પ્રથમ સાધન અવસ્થામાં જાણવું. બાહ્ય પદાર્થોમાંથી ઈાનિષ્ટપણું ટળી જતાં મનના વિકલ્પ સંકલ્પો શમી જાય છે. મન નિરૂપાધિ દશામાં વર્તે છે. એકદમ સર્વ પ્રકારની ઉપાધિ ટળતી નથી. પણ હળવે હળવે પ્રયત્ન કરવાથી ટળે છે. જે જે અંશે ઉપાધિત્વ ટળે છે તે તે અશે ધર્મ જાણવા. શ્રી યશેાવિ જયજી ઉપાધ્યાય કહે છે કે,~~
जेजे अंशेरे निरुपाधिपणुं, तेते अंशेरे धर्म.
सम्यग् द्दष्टिरे गुणठाणाथकी, जाव लहे शिवशर्म
જે જે અંશે નિરૂપાધિપણું પ્રગટે છે તે તે અંશે ધર્મ પ્રગટેછે સમ્યગ્ દષ્ટિ ગુપ્તાગ્રાથી યાવત્ શિવશર્મ લડે છે. હું ભળ્યે ! યાદ રાખવું કે ઉપાધિ ખોટી છે. એવું પ્રથમ ભાન થવું જોઇએ. ઉપાધિ અજ્ઞાનવસ્થામાં પ્રિય લાગે છે. પશુ જ્ઞાનાવસ્થામાં પ્રિય લાગતી નથી. સર્વ દુઃખનુ મારણ ઉપાધિ છે. ઉપાધિ છતાં ધર્મની આરાધના કરવી તે ભસવું અને આટા ફાકવા તેની ખરાખર છે. ઉપાધિ સર્વ પ્રપ ચેાનુ` મૂળ છે. ઉપાધિથી સન્નિપાતિકની પેઠે ચિત્તની સ્થિરતા રહેતી નથી. ઉપાધિના સંબંધે મેટાઇ માનવામાં કઈ પણ આનંદ દેખાતે નથી. ઉપાધિથી વ્યાધિ અને આધિ પ્રગટે છે. આત્મધર્મ પ્રગટ કરવામાં ઉપાધિ મહા અપાયભૂત છે. ઉપાધિમાં ચિત્તની તન્મયતા થતાં કર્મનુ` ગ્રહણ થાય છે, ઉપાધિમાં જેને સુખ ભાસતું નથી તે વિવેકી છે. અને તેજ સત્ય પરીક્ષક છે. ઉપાધિથી કદી સત્યશાંતિ મળતી નથી. ઉપાધિથી સત્ય સમાગમ પણ યથાર્થ થઇ શકતા નથી. અા રાડુથી જગત્ ઉપાધિમાં ઘેરાયું છે. વસ્તુગત્થા વિચરે તા જેટલી ઉપાધિ તેટલું દુઃખ છે, પરવસ્તુને સંયેાગ માત્ર ઉપાધિરૂ છે. હે ભવ્ય !આત્મમાગે ઉપાધિથી દૂર રહેવું. દરરાજ ઉપાધિ એછી કરતા જવી. ધન
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાતમ તિ ધાન્યની ઉપાધિ પણ ખપ કરતાં વિશેષ ન રાખવી. સત્તાની ઉપાધિમાં પણ મમત્વ રાખવું નહિ. દરરે જ વિચારી જવું કે હું કેટલા અંશે ઉપાધિથી છૂટ. ઉપાધિ વધારી વધે છે અને ઘટાડી ઘટે છે, ઈષ્ટ પદાર્થરૂપ ઉપાધિમાં વા અનિષ્ટ પદાર્થરૂપ ઉપાધિમાં પણ સમભાવ રાખે. ઉપાધિથી હું ભિન્ન છું. ઉપાધિને હું જતું છું. ઉપાધિથી સુખ નથી. એમ વારંવાર મંત્રની પેઠે મનમાં સ્મરણ કરવું. મનુષ્ય ઉપાધિને ત્યાગ કરવા ધારે છે તે શ્રી મહાવીરની પેઠે થઈ શકે છે. કનક અને કાન્તા બે મોટી ઉપાધિ છે. તેને જેણે પૂર્ણ વૈરાગ્યથી ત્યાગ કર્યો છે તે પુરૂષ આત્માભિમુખ થઈ શકે છે, ગૃહાવાસને ત્યાગ કરી જેણે ભાગ વતી દીક્ષા અંગીકાર કરી છે તે બહ અંશે ઉપાધિથી દૂર રહી સામાભિમુખ થઈ શકે છે, આત્મધ્યાનમાં બાઘની ઉપાધિ વિદનભૂત થઈ નડે છે. માટે પંચમહાવ્રત ધારણ કરવાથી બાદાની પંચાત ટળે છે અને શાંતિથી આત્મધ્યાન થઈ શકે છે. આત્મધર્મનું આરાધન કરવું તે સારામાં સાર કૃત્ય છે. આત્મજ્ઞાન પા
મ્યા બાદ ઉપાધિ ત્યાગ કરવાથી પરમશાંતિ મળે છે. મુક્તિને આનંદ તે મુક્તિમાં મળી શકે કિંતુ હાલ શરીરમાં જીવતાં પણ નિરૂપાધિ દશાને આનંદ ભેગવાય છે. ઉપાધિરૂપ શિવેતરી ચિરની સ્થિરતાને નાશ કરે છે, ઉપાધિ તેજ ખરેખરી ચૂડેલ છે. જે પુરૂષોએ ઉપાધિને ત્યાગ કરી વિરતિ પણું અંગીકાર કર્યું છે. તેમને ધન્ય છે, ઉપાધિરહિત દશામાં મન ગંગાના ઝરા જેવું નિર્મલ રહે છે. પૃથ્વીની પેઠે ક્ષમાને ધારણ કરે છે. આકાશની પિઠે નિર્લેપ રહે છે, જલની પેઠે આત્મા ઉત્તલ રહે છે. વાયુની પિઠે અપ્રતિબદ્ધ રહે છે. ભારડ પંખીની પેઠે અપ્રમત્ત રહે છે. નિરૂપાધિ રહિત દશામાં આમતિ વિશેષતઃ પ્રગટતી જાય છે. સર્વત નિરૂપાધિદશાથી કેવળજ્ઞાન પ્રગટે છે. દારૂની પેઠે ઉપાધિ
ગે ઉન્મત્તાવસ્થા પ્રગટે છે. હે ભવ્ય ક્ષણે ક્ષણે અંતરથી દૂર રહેવા ઉપગ રાખ, આભોગે ઉપાધિરૂપ સર્પનું ઝેર ચઢશે
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
રહ૬
નહીં. આત્મપયોગદશામાં ઉપાધિ ચિત્તની સ્થિરતાને ભંગ કરશે નહીં. સાંસારિક ઉપાધિના કૃત્ય કરતાં પણ આત્માને ઉપગ ધારણ કરવાથી નિર્લેપ આત્મા રહેશે. મણિ મંત્રના પ્રભાવથી જેમ અગ્નિ હાથમાં રાખવામાં આવે તે પણ દાહ કરતે નથી, તેમ આત્માના ઉપગમાં એવું સામર્થ્ય રહ્યું છે કે જેથી ઉપાધિના સગોમાં પણ આત્મા પરમાં પરિણમતું નથી. બાહ્યની ઉપાધિ કરતાં અન્તરની ઉપાધિ વિશેષતઃ આમભાન ભૂલાવે છે. અતરથી ઉપાધિ ભાવ ત્યાગ કરવો જોઈએ. આતમજ્ઞાન વૈરાગ્યથી અન્તરની ઉપાધિ નષ્ટ કરવી જોઈએ. ઉપાધિ મડા અપાય છે. ઉપાધિ અંધકાર સમાન છે. ઉપાધિથી મનુષ્ય માખી લીંટમાં લપેટાય છે તેની પેઠે લપેટાય છે. ઉપાધિને અંધ કે ઉંડો છે તેમાંથી મહા પ્રયાસે નીકળી શકાય છે. રાજા થાઓ, બારિસ્ટર થાઓ, કરોડપતિ થાઓ, તે પણ તેથી આત્મ શાંતિ મળતી નથી. ઉપાધિથી અતરમાં વિકઃ૫ રાંક૯પ થયા કરે છે. જે જી વિઝાના કીડાની પેઠે ઉપાધિમાં આનંદ માન્યા કરે છે તે કસાઈના બકરાની પેઠે ઠગાય છે. હે લાવ્ય, શ્રી સર્વ પ્રભુએ નિર્લેપાવસ્થા કહી છે તે ઉપાધિ ત્યાગથી મળી શકે છે. ભાવકર્મરૂપ ઉપાધિ અને તેનાં કારણરૂપ ઉપાધિથી દૂર રહેવા પ્રયત્ન કરજે. જેમ જેમ આત્મબળથી ઉપાધિ દૂર કરવા કરીશ, તેમ તેમ તું આગળ ચઢતે જઈશ. હલકે થઈશ. જે છે એ ઉપાધિ દૂર કરી છે તે જ મુક્તિ પામ્યા, પામે છે, અને પામશે એમ ઉપદેશ આપી શ્રી ગુરૂ માની રહ્યા.
હવે “વિપાક વિષયનું સ્વરૂપ કહે છે” કર્મનાં ફળો અને વશ્ય ભોગવવા પડે છે. કર્મ બાંધતી વખતે ચેતવાનું છે. કર્મ ઉદયમાં આવે ત્યારે સંતાપ કરવાથી કંઈ વળતું નથી. કર્મના વિપાકે ભગવ્યા વિના છુટકે થતું નથી. કર્યો કે જ્યારે ત્યારે પણ સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવે છે. ચતુર્ગતિમાં કર્મ વિપાકે ભોગવવા પડે છે. વિપાકના બે ભેદ છે. “શુભ વિપાક અને અ,
૩૫
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી પરમાત્મ ચૈાતિ:
શુલ વિપાક, જીભ વિપાક ” ના અનેક ભેદ છે તેમ અશુભ વિપાકના ” પણ અનેક ભેદ છે. એ પ્રકારના વિપાક પણ વસ્તુતઃ જોતાં આત્માથી ભિન્ન છે. “ વિપાકને ” વેદાંતમાં પ્રારબ્ધ કહે છે. કિંતુ જિનાગમ જેવું વિપાકનુ સૂક્ષ્મ સ્વરૂપ બતાવે છે તેવું અન્ય શાસ્ત્ર બતાવતું નથી. વિપાક ભાગવતાં જીવ અજ્ઞાનતઃ નવીન કર્મ ગ્રહે છે. શાતા વા અશાતાના ઉદય ભાગવતાં નાની હર્ષશાક ધારણ કરતા નથી. અર્થાત્ સમભાવ રાખે છે તેથી નવીન કર્મ બાંધતા નથી. અને ઉદયમાં આવેલાં ભાગવીને ખેરવે છે. એમ કર્મથી છૂટતાં મુક્ત થાય છે. કર્મથી કોઈ દેવ થાય છે. કોઇ મનુષ્ય થાય છે. કાઇ નારકી થાય છે અને કોઈ તિર્યક્ ગતિમાં જાય છે. દારૂના પાનથી જેમ સ્વભાન ભૂલાય છે તેમ કર્મના વિપાકથી આત્મજ્ઞાન વિના સ્વભાન ભૂલાપ છે. જગમાં કોઈ રાગી થાય છે. કોઈ દુ:ખી થાય છે. કોઈ રક દેખાય છે. કોઈ રાજા દેખાય છે તે સર્વ કર્મના વિપાકથી છે. કોઇની પાસે લક્ષ્મી હોતી નથી અને કોઈ પાસે લક્ષ્મી ઘણી હોય છે તે પણ કર્મના વિપાક છે. ફાઇની જગમાં કીર્તિ વિસ્તરે છે અને કાઇની અપકીત વિસ્તરે છે તે પણ કર્મના વિપાક છે. જગમાં કાઇ જન્મે છે અને કોઈ સરે છે તે પણ કર્મના વિપાકથી સમજવું. કર્મના વિપાક સમયે આત્મા ગાભા બની જાય છે. અને જેમ તાપથી પુષ્પ કરમાય છે તેમ કમાય છે. પણ કર્મ ભાગન્યા વિના છુટકે થતા નથી. શ્રી મહાવીર સ્વામિએ કર્મના વિપાકથી અનેક ઉપસર્ગાસહન કર્યા, शुभाशुभ विपाको भोगवतां समभाव राखत्रो.
For Private And Personal Use Only
ઃઃ
શુભાશુભ વિપાક ભાગવતાં સમભાવ રાખવાની જરૂર છે? તેણ પ્રસગે જે સમભાવ ન રાખવામાં આવે તે આત્માની ઉન્નતિ થઈ શકે નહિ, શુભવિપાક ભોગવતાં જીવ શતા માને છે અને અશુલમાં અશાતા માને છે, તેથી હર્ષ શાકને ધારણ કરે છે પરંતુ તેવા પ્રસ ંગે સમભાવ રાખે તે આત્માની શક્તિયા ખીલી શકે. સ`સારમાં શાતાવેદનીય અને અશાતાવેદનીય આવે
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૭૫ છે ને જાય છે, એકસરખી સ્થિતિ રહેતી નથી. ક્ષણિક વિપાકના ફલમાં કેમ મુંઝાવું જોઈએ, વિપાકફલ ક્ષણિક છે. સદાકાળ કે વિપાક રહ્યું નથી અને રહેવાને નથી. શુભાશુભ વિપાકેથી નિશ્ચયતઃ આત્મા ભિન્ન છે, શુભાશુભ વિપાકમાં અહંન્દુ અને મમત્વ કલ્પવું એગ્ય નથી, અશાતા વેદનીયના વિપાકથી કે મહાગી થયા હોય ત્યારે તે મહા વિલાપ કરે છે. બુમ પાડે છે, પણ વરતુતઃ વિચારે તે તેવું દુઃખ પૈર્ય ધરી સહવું જોઈએ. કેઈ શાતાદનીય ઉદયથી રાજા વાલમીપતિ થાય ત્યારે તેણે અહંકાર કરે જોઈએ નહિ. જડના સગે શું વાચવું અને શે શેક કરવો જોઈએ, પ્રત્યેક કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે છે. અને પિતાનું ફલ દેખાડે છે ઘાતકકર્મની પ્રકૃતિ આત્માના ગુણેનું આચ્છાદન કરે છે, ઘાતકપ્રકૃતિના ઉદયને નાશ અભ્યાસ બળથી થઈ શકે છે. આત્મજ્ઞાન ધ્યાનાભ્યાસથી ઘાતક કર્મને નાશ થાય છે. અનંતજીવોએ ઘાતક કર્મને નાશ કર્યો તેથી સિદ્ધબુદ્ધ થયા, વિપાકનાં ફળોમાં મારાપણું ક૯પવું નહિ તટસ્થ ભાવે રહી સમભાવથી શુભાશુભ વિપાકે ભેગવવા જોઈએ, જેજે કર્મ સત્તામાં રહ્યાં છે તેતે કર્મ ઉદયમાં આવે છે. બીજનું વૃક્ષ થાય છે તેમ સત્તામાં રહેલાં કર્મ ઉદયમાં આવે છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને વેગથી કર્મ બંધાય છે, વેદાંતમાં સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ એ ત્રણ પ્રકારનાં કર્મ કહ્યાં છે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને એગ કેઈ અપેક્ષાએ ક્રિયમાણકર્મ પણ કહેવાય છે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને વેગ સર્વ આત્માથી વસ્તુતઃ ભિન્ન છે, પરભાવરૂપ છે. એ ચાર હેતુઓની પ્રવૃત્તિ બંધ પડતાં કર્મ બંધાતાં નથી, અને ઉદયમાં પણ આવતાં નથી. અને તેથી શુભાશુભ ફળ પણ ભેગવવું પડતું નથી. વિપાકથી જીવ કંટાળે છે અને મેહના ભેગથી પાછો વિપાકના હેતુઓને ગ્રહણ કરે છે, પણ વિવેક દષ્ટિથી જીવ વિચારે તે ચારિત્રમાઈને ગ્રહણ કરી શકે, ચારિત્રમાર્ગ ગ્રહણ થાય તે ગ્રહણ કરેલાં
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
શ્રી પરમાત્મ નૈતિ:
આઠકમના નાશ કરી શકે. કમ નાશ કરવાની શક્તિ આત્મામાં રહી છે. કર્મના વિપાકે સમભાવે ભગવવાની શક્તિ પણ આત્મામાં રહી છે. કર્મના વિપાકા ભોગવતાં અજ્ઞાની મુંઝાય છે. જ્ઞાનીજીવ મુંઝાતા નથી. કર્મમધ ચાર પ્રકારે છે. પ્રકૃતિમધ, પ્રદેશમધ, સ્થિતિમધ, રસખધ તથા કર્મના ચાર ભેટ છે. મધ, ઉદય, ઉદ્દીરા, સત્તા. કર્મ સંબંધી વિશેષ વર્ણન કર્મગ્રથ તથા કમ પયડીમાં છે. કર્મના વિપાકે ભાગવતાં આત્માપયેગમાં રહેવું જોઇએ,
મહાસુખભાઇ નામના એક ભક્તે શ્રી સદ્ગુરૂને નમસ્કાર કરી ક્યું કે, હું સદ્ગુરા શરીરમાં જ્યારે જવર આવે છે ત્યારે મને આત્માનું ભાન રહેતું નથી, બહુ અકળાઈ જાઉલ્ટું, હાયહાય કર્જી, માટે હવે એવા ઉપાય બતાવે કે તેવા પ્રસગે શાંતિ રાખી શકું. અને દુઃખ ભોગવતાં અકળાઉ નહિ. આવું જિજ્ઞાસુનુ વચન સાંભળી શ્રી સદ્ગુરૂ કહે છે કે હે ભવ્ય, આત્મ હિત સાધવું હોય તા પ્રથમ આત્મજ્ઞાન કરવું જોઈએ અને જવર આવે ત્યારે આત્મપયોગ રાખવા, મનમાં વિચારવું કે, હું ચેતન તે' અનતિવાર દુઃખ સહન કયા તે! આ સમયે કેમ ગભરાય છે. શરીરના ધમા તારા નથી, શરીરમાં મારાપણું માનવુ' તે ચાગ્ય નથી, વિકલ્પસંકલ્પ કરવાથી કંઈ જવર નાશ પામતા નથી. જવરથી આત્મા ભિન્ન છે, માટે ર આવતાં આત્માને ભિન્ન વિચારવા, આત્મા નિગી છે, દુ:ખ રહિત છે એમ ભાવના ભાવવી. જવર સમયે આત્માના ગુણ્ણા વિચારવા. અને જવરનું કારણુ કર્મ વિચારવું, હે ભવ્ય, જ્ઞાનિપુરૂષો વરના ઉદયને સમભાવે સહન કરે છે, આત્મશક્તિ વા આત્માપયેગ તીવ્ર ન રહે તે આત્મત્રરૂપમાં તેવા પ્રસંગે રહી શકાતું નથી. જવર સમયે સમભાવની ભાવના ધારણ કરવાથી આત્મવીર્ય વૃદ્ધિ પામે છે અને ચ'ચલતાના નાશ થાય છે. અને તેથી જ્વર પ્રસ‘ગે હાયવરાળ થતી નથી. જ્ઞાનિપુરૂષથી વીર્યશક્તિના અભાવે કદાપિ વેદના ભોગવતાં હાયવરાળ થાય, પણ આત્મરમણુતાને વિશે
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૨૭૭.
ષતઃ અભ્યાસ કરવાથી દુઃખના પ્રસંગે જીતી શકાય છે. જવરની વેદના ભેગવી શકાય છે, શ્રી આનંદઘનજી મહારાજ વરના પ્રસંગમાં ગભરાતા નહોતા. અને આત્મસ્વરૂપમાં રમી શકતા હતા. વરાદિ રેગના પ્રસંગોને જીતવા એ ચારિત્રને ગુણ છે, જ્ઞાનનું સામર્થ્ય જાણવાનું છે પણ જાણીને આત્મસ્વરૂપમાં સ્થિર - રહેવું એ ચારિત્રનો ગુણ છે, તેથી અન્તર્ ચારિત્રને ધારણ કરવું જોઈએ, હે શિષ્ય વિશેષ શું કહું. જેજે પ્રસંગે જવરની પીડા થાય છે તે સમયે આમભાવનામાં દઢ રહેજે. આત્મભાવનામાં દઢ રહેવાથી મહાસામર્થ્ય પ્રગટે છે અને તેના યેગે જવરારિ વેદના ભોગવતાં પરભાવ આધીન થવાતું નથી. હે શિષ્ય, સદાકાળ આવા ઉપાયો ધારણ કરજે તેથી ઉચ્ચભાવને પામી સુખને અધિકારી થઈશ. શાંતિલાલ નામના એક શિષ્ય શ્રી બુદ્વિનિધાન સદ્દગુરૂને કહ્યું કે હે ગુરે મને શાતા વેદનીયની હેતુભૂત લક્ષમી લાડી વિગેરે વસ્તુઓ મળી છે તેમાં હું તન્મય બની જાઉ છું. મનમાં કોઈ વખત એમ આવી જાય છે કે અહો હું કે સુખી છું. લક્ષ્મીથી હીન એવા જનેને તૃણવત્ ગણું છું. એક શેર દારૂપાન કર્યા જેટલું મારા મનમાં ઘેન રહે છે. લક્ષ્મીના ઘેનમાં હું મકલાઉ છું. ધર્મના તરફ પ્રેમ થતો નથી. લક્ષ્મીવિના દુનિયામાં કઈ છેજ નહિ. એમ મનમાં આવી જાય છે. લક્ષ્મી ગાડીવાડીથી થતી શાતા વેદનીયમાં હું ગયે વખત પણ જાણતું નથી, સાધુ તથા સાધ્વીને પણ હું ગણકારતો નથી. અને વળી મનમાં એમ આવે છે કે સાધુઓને દુઃખ ભોગવે છે. સુખને તાતે હું છું. આવી મારા મનની સ્થિતિ છે. આપ સદ્દગુરૂ વિના કોઈ મને સત્ય માર્ગ બતાવનાર નથી, હું જાણું છું કે મારા મંતવ્યમાં દેષ છે, છતાં પણ શાતા વેદનીયમાં કુલી જાઉ છું માટે કૃપા
કરીને એ ઉપદેશ આપે કે જેથી હું મહારૂ સ્વરૂપ ઓળખું - અને સ્વરૂપમાં રહું. શાંતિલાલની વિજ્ઞાત સાંભળીને શ્રી સદ્દગુરુ
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
શ્રી પરમાત્મ તિ: કહે છે કે હે ભવ્ય ! શાંતિલાલ. સંસારની સર્વ વસ્તુઓ ક્ષણિક છે. એક દીવસમાં સૂર્યની પણ ત્રણ અવસ્થા થાય છે. શરીરની પણ ત્રણ અવસ્થા થાય છે. લક્ષ્મી પણ પુણ્યના ઉદયે મળે છે. અને પુણ્યને ઉદય નાશ પામતાં લકમી નાશ પામે છે. લક્ષ્મી દારોની એક સરખી અવસ્થા રહેતી નથી. વિદ્યુત તથા જલત રંગની પેઠે લક્ષ્મી ચંચળ છે. ગાડી, વાડી, લાડી, લફર્મથી સત્ય સુખ થતું નથી. લક્ષમી એ જડ વરતું છે. જડમાં જડતા વ્યાપી રહી છે, તેમાં આત્માનું કંઈ નથી. સુખ કહો કે આનંદ ગુણ તે તે આત્મામાં રહ્યા છે. સુખને સાગર આત્મા છે. બાહ્ય વસ્તુ સ્વમ સરખી છે તેનામાં અંહત્વ મમત્વ માનવું એ ભ્રાંતિ છે. બાહ્ય લક્ષમીથી જે પુલે છે તે ખરેખર ભૂલે છે. લક્ષમીને ભક્તા અનેક જીવ ચાલ્યા ગયા, પણ લક્ષ્મી, કેઈની સાથે ગઈ નથી. અને જવાની પણ નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ નથી પણ દુઃખ રહ્યું છે, બાહા લકમીથી કદી સત્યશાંતિ થઈ નથી. અને થવાની પણ નથી,
માટે હે શાંતિલાલ વિચારશકે. લક્ષ્મીમાં સુખની બુદ્ધિ તે કલપના માત્ર છે. હે ભવ્ય ! પુદ્ગલ વસ્તુની કહેવાતી લમી તે તે લક્ષમીજ નથી. પુદ્ગલ વસ્તુથી આત્મા ભિન્ન છે માટે જે જીવ પુદ્ગલ વસ્તુઓને મમત્વથી સંગ્રહ કરે છે તે ખરેખર ભીખારી છે. લમરૂપ જડ વસ્તુને પિતાની ભ્રમથી માને છે તે કે મૂર્ણ છે. પુદ્ગલ વસ્તુની મમતાથી રાત્રી દિવસ વિકલ્પ સંકલ્પ થાય છે. મહા ઉપાધિમાં રહેવું પડે છે. લક્ષ્મીથી સુખે ઉંઘ પણ આવતી નથી. શ્રી તીર્થકરેએ બાહ્ય લક્ષમીને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી જે બાહ્ય લક્ષ્મીથી મકલાય છે તે મોટા ભીખારી જાણવા. એક ભીખારી તે એ છે કે જ્યારે જ્યાં ત્યાંથી કંઈ પણ મળે છે. ત્યારે તે ખાઈને સંતોષ માને છે અને અન્ય ભીખારી તે એ છે કે ભીક્ષાનું હોલું પેટે બાંધીને ખાતે છતે ફરે છે. આ દષ્ટાંનમાં લક્ષ્મીદારે જડ વરનુરૂપ લ
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિઃ
૨૭,
ક્ષ્મીની ભીક્ષાનું હાંલ્લું પેટે બાંધીને ફરનારા અસિતષી ભીખારી જાણવા. લક્ષ્મીદાદા પોતે ભીખારી છતાં અન્યને ભીખારી કહે છે પણ વરતુતઃ વિચારતાં લક્ષ્મીદારે બ્રાંત છે. હે ભવ્ય ! આત્મ જ્ઞાન થાય ત્યારે બાહ્યમાં થતું અહત્વ મમત્વ નાશ પામે છે. હે ભવ્ય! ઘણા લમીદારે લક્ષ્મીના ઘેનમાં આત્મભાન ભૂલે છે. હાય વાળમાં રાત્રીદીવસ નિર્ગમન કરે છે, માટે હે ભવ્ય ! તું જડ લ૯મીથી અભિમાન ધારણ કરીશ નહિ. બાહ્ય લમી છતાં રતિ ધારણ કરવી નહીં. અને લક્ષ્મી અછતાં અરતિ ધારણ ક. રવી નહીં. જેનો સંગ તેનો વિયેગ છે. માટે લમીથી હર્ષ માન નહિ. લક્ષ્મીથી ખરૂ સુખ નથી. શાતા વેદનીયના હેતુઓ પણ આત્મસુખની અપેક્ષાએ સત્ય નથી. શાતાને પરિણામ પણ વસ્તુતઃ આત્માને શુદ્ધ પરિણામ નથી. પરણાવાગે શાતા અને અશાતાને પરિણામ થાય છે. માટે શાતા અને અશાતા પરિણામથી પણ આત્માને ભિન્ન ભાવ. આમા સડજસુખરૂપ છે, બાહ્યમાં તેનું કંઈ નથી એમ ક્ષણે ક્ષણે ભાવના કરવી. જુંગુલી મંત્રથી સપનું વિષ જેમ ઉતરે છે તેમ આવી ઉચ્ચ ભાવનાથી લક્ષ્મીનું ઘેન ઉતરી જાય છે. બાહી જડ વસ્તુમાં હું નથી. તેમ સુખ નથી. એવી ભાવના ભાવતાં લક્ષ્મીનું ઘેન શિધ્ર નાશ પામે છે. દુનિ. ચામાં લક્ષ્મીથી આમ સુખ થાય છે એમ અજ્ઞાવસ્થામાં જ કલ્પના થાય છે તે કપનાને નાશ સહેજે આત્મજ્ઞાનથી થાય છે.
ગાડી, વાડી, લાડી, તાડી, લમીમાં લક્ષ્મીદારે બે ભાન બની જાય છે. તેથી તે અમૂલ્ય વખત ચાયે જાય છે તેને પણ જાણી શકતા નથી. મનુષ્ય ભવના એક શ્વાસોશ્વાસની પણ કિંમત નથી. મનુષ્યાવતાર વારંવાર મળનાર નથી. દશ દખતે દુર્લભ મનુષ્ય જન્મ છે. મૃત્યુ બાદ ગાડી, વાડી, લમી વિગેરે જડ વસ્તુઓ સાથે આવનાર નથી માટે વિવેક દષ્ટિથી વિચારવું કે હું કેમ બાહ્ય લક્ષમીમાં મોહ પામું છું. જે કરવાનું છે વા જાણવાનું છે તે મેં કર્યું નથી તેમ જાયું પણ નથી તે સંબંધી કહ્યું છે કે,
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી પરમાત્મ જાતિઃ
પ. नेवानुं पाणीरे मोभेरे,व्हाला चाल्यु जाय छ; दुनिया मन अबळुरे, सवलं संत गाय छे. जावू त्यांतो कोइ नहि जावे, कर ते न कराय. जाणवू ते तो रहियुं बाकी, रातने दीन गणाय; मोहदारु पीधेरे, भान तो भूलाय छे. नेवान. १ राजाने तो रंक गणीने, करी नहि सारवार; रंकने राजा मानी वेठो, धिक् पडयो अवतार; अन्तर् धन खोयुरे, मोटो ए अन्याय छ. नेवानु. २ लोह चणानुं भक्षण करचु, जेवू ए मुश्केल; तेवु आत्म स्वरूपे थाg, नथी बालकनो खेल; कोइक जीव समजेरे, बुद्धिसागर गाय छे. नेवाचें. ३
નેવાનું પાણી મોભે જાય નહીં. અને જાય એમ કહેવું તે આશ્ચર્ય છે. તેમ દુનિયામાં પણ આશ્ચર્ય થઈ રહેલું છે. જગતના છે આત્માનું સત્ય સુખ ભૂલીને જડ વસ્તુમાં સુખની બુદ્ધિ ધારણ કરે છે. મેક્ષમાં જવું ત્યાં તે કોઈ વિરલજને જવા પ્રયત્ન કરે છે. જ્ઞાનદર્શન ચારિત્યની આરાધના કરવી તેતો વિરલા પુરૂ થિી કરાય છે. આત્મસ્વરૂપ જાણવું તે તે બાકી રહ્યું. અહકેવી સ્થિતિ થએલી છે. મિહ દારૂના જોરથી રાત્રી સમાન પરભાવને પણ રવભાવ ગણવામાં આવે છે, અહ કેવું આશ્ચર્ય થઈ ગયું છે, દુનિયા એમ જાણે છે કે, નેવાનું પાણી તે મેલે જાય. અર્થાત્ આવી સ્થિતિ થાય તે અવળું ગણાય, પણ જ્ઞાનિ પુરૂછે તો કહે છે કે, ખરેખરી વાત છે. દુનિયામાં મનુષ્ય પરવસ્તુને પિતાની માની રાગદ્વેષ કરે છે. સ્વાત્મજ્ઞાન માટે લક્ષ આપતા નથી કે વિરલપુરૂષ આત્મજ્ઞાનથી સ્વસ્વભાવાનંદ પ્રાપ્ત કરે છે. રાજાના સમાન આત્મા છે તેને રંક જે ગણ્યો છે. આમા તરફ લક્ષ
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાંત:
૨૮૧
આપવામાં આવતું નથી. રકસમાન જે શરીર તેને રાજા સમાન માનીને તેના સારવારમાં ચિત્ત દેવામાં આવે છે. શરીર વિનાશી છે. ‘ આત્મા અવિનાશી ' છે. શરીર જડ છે, તેમાં ચૈતન્ય ગુણુ નથી. ચૈતન્યત્વતા આત્મામાં રહ્યું છે. જ્ઞાનદર્શન ચારિત્રવીર્ય સુખઆદિ અન*ત ગુણના આધાર આત્મા છે. જરૂપ શરીરમાં તેવા ગુડ્ડા નથી. તેમ છતાં આત્મા પ્રતિ લક્ષ્ય આપવામાં આવતું નથી. આત્મામાં સુખ રહ્યું છે, છતાં શરીરમાં સુખની બુદ્ધિ રાખવામાં આવે છે. આવી અજ્ઞાનદશાને ધિક્કાર ધિક્કાર ધિક્કાર. લાહચણાનુ' ભક્ષણ કરવું જેમ મુશ્કેલ છે તેમજ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ છે. આમ સત્ય સમજવું. પણ દુર્લભ છે. કાઇક ચાગ્ય આસન્નજીવે જિનસ્યાદ્વાદમાર્ગથી આત્મતત્ત્વને સમજી શકે છે, દુનિયામાં ધામધુમ મચી રહી છે. આત્મજ્ઞાન માર્ગને વિરલને જાણે છે. હે ભવ્ય ! આત્મજ્ઞાન થતાં જ લક્ષ્મીના મેહ ઉતરી જશે. સૂર્યપ્રકાશથી જેમ અધકારના નાશ થાય છે. તેમ આત્મજ્ઞાનથી મેાહનો નાશ થાય છે. લક્ષ્મી આદિના સચોગોમાં આત્મજ્ઞાની ઇષ્ટપણું માનતા નથી. અને તેથી તેને સહજ પિરણામ ફરતા નથી. તેથી તે ખંધાતા નથી, હે ભવ્ય ! બાહ્યલક્ષ્મીની ઉપાધિમાં જ્યાં સુધી પ્રેમ હોય છે. ત્યાં સુધી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, માહ્યવસ્તુથી આત્મા જ્યારે છે. લક્ષ્મીથી સુખ નથી. એમ ભાન થવાથી સાધુ અને સાધ્વીઓ તરફ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આત્મલક્ષ્ય થયા વિના કચન કામિનીના ત્યાગ થતા નથી, જડ વસ્તુમાંથી સુખની બુદ્ધિ ટળે છે. ત્યારે તે વસ્તુના ત્યાગ થઈ શકે છે. હે ભગ્ય ! આવી જ્ઞાનદશા હૃદયમાં જાગતાં લક્ષ્મીને રાગ થઈ શકતા નથી. માટે જે જે પ્રસંગે લક્ષ્મીનું ઘેન પ્રગટવા માંડે કે તુર્ત આવા સદ્વિચારાની ભાવના ભાવજે. સ ભાવનાનુ` ખળ વૃદ્ધિ પામે છતે લક્ષ્મીને અહંકાર મમત્વભાવ વિલય પામે છે. હું લભ્ય ! ખા અંતઃકરણથી આવી ઉત્તમભાવના પ્રતિદિન હૃદયમાં ભાવજે. જે
ટ
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ર
શ્રી પરમાત્મ જ્યોતિઃ
જે વાક્ય કહ્યાં છે. તેનું રહસ્ય પુનઃ પુનઃ વિચારજે. અનેક ભવ્ય આવી સદ્ભાવનાથી ચિદાનંદ સ્વરૂપને પામ્યા, પામે પામે છે. અને પામશે. બાજીગરની બાજુ સમાન લક્ષમીની ઉ. પાધિમાં શું રાચવું. શું માચવું. પરવસ્તુને ભેગી કરવામાં શ્વાસશ્વાસ નકામા જાય છે. સુવર્ણ રત્નના ઢગલા કરવામાં આવે તે પણ તેથી સત્ય આનંદ પ્રગટતે નથી, ઉલટી ઉપાધિ વધે છે. અને મનની ચંચળતા વૃદ્ધિ પામે છે, હે ભવ્ય ! સિથરતામાં સુખ છે. લક્ષ્મીથી શાતા વેદનીયમાં તલ્લીન થનાર છે આ ત્મસુખ પામી શકતા નથી. હું જડ પદાર્થથી ભિન્ન છું, જ્ઞાનદિક લક્ષ્મી મારી નથી. એમ નિશ્ચય ધારજે. આમ બેલી શ્રી સશુરૂ માન રહ્યા.
ઉત્તમચંદ નામના એક ભક્ત શ્રી સદ્ગુરૂને વિનય પૂર્વક વંદન કરી કહે છે કે હે ગુરૂરાજ મારી કઈ કીર્તિ ગાય છે. ત્યારે મને બહુ આનંદ થાય છે. કીર્તિ ગાનાર મનુષ્ય મને બહુ પ્રિય લાગે છે. અને કોઈ મારી નિંદા કરે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. મનમાં અનેક વિકલ્પ સંક૯પ પ્રગટે છે. નિંદા કરનારા ઉપર બહુ ફોધ પ્રગટે છે. કોઈ મારા ઉપર ખોટું આળ ચઢાવે છે. તે તેને મારી નાખ્યું એમ મનમાં વિચાર થાય છે. મારી અપકીર્તિ કઈ કરે છે તે મારાથી ખમાતી નથી. હે કૃપાનિધાન સદ્દગુરૂદેવ કીર્તિ અને અપકીર્તિના પ્રસંગમાં મારા આત્માની સમસ્થિતિ રહે એ સદુપદેશ આપશે.
શ્રી સદગુરૂ કહે છે કે હે ભવ્ય ! ઉત્તમ! કીતિ અને અન્ય પકીર્તિના વિપાકે ઉદયમાં જ્યારે આવે ત્યારે મનમાં વિચારે કરવા. કીર્તિ અને અપકીર્તિ નામકર્મમાં સમાય છે. કીર્તિનાં પુ ગલે ઉદયમાં આવે છે. ત્યારે જગમાં લેક કીર્તિ ગાય છે. અપકીત કર્મનાં પગલે ઉદયમાં આવે છે ત્યારે જગતમાં અ. પકીત લેકે ગાય છે. અપકીર્તિ ગવાય તેવા પ્રકારના સંગે લેકેને જણાય છે. તથા દેખાય છે. મનુષ્ય સદાચાર વિશિષ્ટ
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૨૮૩ હોય તે પણ અપકીર્તિ વિપાકથી અપકીર્તિ ગવાય છે. મનુષ્ય સદાચાર વિશિષ્ટ ન હોય તે પણ કીર્તિના વિપાકથી કીર્તિ લેકે ગાયા કરે છે. તેના હેતુઓ રચાય છે, જ્યારે કીર્તિનામકર્મને વિપાક નાશ પામે છે. ત્યારે કઈ કીર્તિ ગાતું નથી, કીર્તિનામ કર્મ અને અપકીર્તિનામકર્મથી આત્મા ભિન્ન છે. કીર્તિ થાય તો પણ શું અને અપકીર્તિ કેઈ કરે તે પણ આત્માને શું. કીર્તિ અને અપકીર્તિ પુદ્ગલની બાજી છે. કીર્તિ અને અપકીતિને પિતાની માનવાથી સુખ દુઃખ થાય છે. કીતિ અને અપકીત મારા આત્માનું રવરૂપ નથી. જેની લોકો કીર્તિ અને અપકીર્તિ ગાય છે. તે હું નથી. કીર્તિ અને અપકીર્તિથી મારા આત્માને ધર્મ વૃદ્ધિ પામતું નથી. તેમ ઘટતો પણ નથી. એમ વસ્તુતઃ સમજવું જોઈએ. કીર્તિ અને અપકીર્તિના ગલવિપાકોમાં આત્માને એક અંશ માત્ર પણ ધર્મ નથી. પામરજીવ કે જેણે આત્મસ્વરૂપ જાણું તેને ટઢનિશ્ચય કર્યો નથી તે જીવ કીર્તિ અને અપકતથી મુંઝાય છે અને તેથી નવીન કર્મ બાંધે છે. કેદની અનેક હેતુઓથી કીર્તિ થાય તો પણ તેમાં આનંદનું સ્થાન દેખાતું નથી. અને તેથી કીર્તિ ગાનારા ઉપર સમભાવ રાખ ઘટે છે. કોઈ અનેક હેતુથી અમુકની અપકીર્તિ કરે તે પણ અપકીર્તિમાં મારાપણું નહિ જણાવાથી દુઃખનું સ્થાન દેખાતું નથી. તેથી અપકીર્તિ કરનારા ઉપર સમભાવ રહે છે. મનુષ્ય પોતે અમુક વિષયમાં ઉચ્ચ સારો છે છતાં તે બાબતમાં લોકો અપકીર્તિ કરે તેથી તે બાબતમાં ઉચપણું દા સારાપણું તેનું ટળવાનું નથી તે તેણે દીલગીર શા માટે થવું જોઈએ. મનુષ્ય પતે અમુક વિષયમાં શ્રેષ્ઠ છે તેથી લેકે તે બાબતમાં તેની કીર્તિ કરે તેથી તેણે ખુશી થવું જોઈએ નહિ છે તેમ કહે છે એમાં શું આશ્ચર્ય છે. જ્ઞાની આવા પ્રસંગે હર્ષ શોકની લાગણએને જીતી સમભાવે રહે છે. કેટલાક કઈ કીર્તિ ગાય છે તે તેથી હર્ષિત થાય છે પણ તેઓ વિચારે તે માલુમ પડશે કે
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રી પરમાત્મ જયતિઃ
કીર્તિમામ કર્મણિક છે કીર્તિને ઉદય ક્ષણિક છે. કીર્તિ સદાકાલ એક સરખી રહેવી મુશ્કેલ છે. કીર્તિના પુદ્ગલ પ્રપંચમાં મારા આત્માને ધર્મ નથી. વાદળથી છાયા પર કીર્તિ અને અપકીર્તિ નામકર્મ ઉદયમાં આવે છે, અને વિનાશ પામે છે. તેમાં મમત્વ શું કરવું જોઈએ, કીર્તિનામકર્મ શતાવેદનીયનું કારણ છે, અને અપકીર્તિનામ કર્મ અશાતા વેદનીયનું કારણ છે. બન્નેમાં જ્ઞાની સમભાવ ધારણ કરે છે અને બન્નેને ભોગવે છે. કેટલાક કેઈ અ પકીર્તિ ગાય છે તે નાખુશ થાય છે અને અપકીર્તિ ગાનારના ઉપર કોધ કરે છે, વૈર રાખે છે, પણ વસ્તુતઃ તેઓ વિચાર કરશે તે માલુમ પડશે કે, અપકીર્તિ ગાવાથી આત્માના ધર્મ નષ્ટ થવાના નથી. જે બાબતમાં લેકે અપકીર્તિ કરે છે તે બાબતમાં જે હું સારો છું તે ભલે કેઈના ખરાબ કહેવાથી હું ખરાબ થવાનો નથી. તેમજ હું અમુક વિષયમાં ખરાબ છું અને લેકે કદાપિ કીર્તિના વિપાકથી ખરાબ છતાં તે બાબતમાં સારો કહેશે તેથી હું કંઈ સારે થઈ જવાને નથી. મનુષ્ય સદગુણોથી ઉત્તમ થઈ શકે છે. અને દણથી નીચ થાય છે. કીર્તિ અને અપકીર્તિ સંબંધી લક્ષ્ય ન દેતાં આત્માના ગુણે પ્રાપ્ત કરવા સમભાવથી પ્રયત્ન કરવો જોઈએ. કીર્તિને ઉદેશી શુભ કૃત્ય કરવાં જોઈએ નહિ, પણ મારે પર હિતાર્થે શુભકૃત્યે નિસ્પૃહભાવથી કરવાં એમ ઉચ્ચભાવના રાખવી જોઈએ. અમુક મને સારે કહે માટે મારે સારૂ કરવું જોઈએ એવી કામના મનમાં રાખવી નહિ, કામના વિના શુભકૃત્ય કરવાં જોઈએ. કેઈ કીર્તિ આદિની ઈચ્છાવિના શુભ પ્રવૃત્તિ કરે છે છતાં તેને લેકો આ તે કીર્તિમાટે સર્વ શુભકૃત્ય કરે છે એમ કહે તેથી તેણે તે લેકે ઉપર ગુસ્સે થવું નહિ. કારણકે પિતાને આત્મા તે નથી તે લોકેના કહેવાથી શું થઈ
એવા પ્રસંગે લેકોની આગળ કામના વિનાની ભાવનાની સિદ્ધિ કરવા શા માટે બોલવું જોઈએ. દુનિયામાં પ્રત્યેક મનુષ્ય જેને પિતાને ઉદ્દેશ સમજાવતાં કઈ સત્ય માને કેઈ અસત્ય માને
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
૨૮૫
અને ઉલટી ઉપાધિ થાય. પેાતાના ઉદ્દેશની પાતાને માલુમ છે તો અન્ય સવળું જાણે વા અત્રળું જાણે તેથી પેાતાનું ક'ઇ જતું આવતું નથી. સત્પુરૂષો આવા દઢનિશ્ચય કરી સમભાવે રહી આનંદની ખુમારી ભાગવે છે. અપકીત ગાનારા ઉપર સત્પુરૂષે કોધ કરવા ચગ્ય નથી. કારણકે અપકીર્તનામ કર્મ જો ઉદ્દયમાં ન આવ્યું હોય તેા તે અપકીત ગાઇ શકત જ નહીં. અપકીર્ત ગાનાર જીવ તા નિમિત્ત માત્ર છે. તેના ઉપર ક્રેાધ કરવાથી તેનું ભલુ` થતું નથી. અને તે ણુભ વિચારવાળે પણ થઈ શકતા નથી. અને પોતાના હૃદયમાં ક્રોધ થવાથી અથવા વૈરની લાગણી પ્રગટવાથી પેાતાના આત્મા નવીન કર્મ બધે છે. પોતે સારા હોય અને અન્ય ખાટા કહે તેથી અવિચારથી મનુષ્ય ક્રોધ કરીને સારેા છતાં અશુવિચાથી ખાટો બને છે.
અપકીાર્ત ગાનાર મનુષ્ય પેાતાના આત્માની અને પરના આત્માની હિંસા કરે છે. અપકીર્તી કરવાથી પેાતાના આત્માનુ` તથા પરના આત્માનુ ભલું થતું નથી. અપકીાત કરનારા એમ સમજે છે કે અમે અમુકનું અપકીર્તથી ભૂંડુ કરીશું, પણ વિ ચાર કરશે તો માલુમ પડશે કે મનમાં અનુભવિચાર આવ્યા વિના કેાઈની અપકીર્તી કરાતી નથી. પારકાની અપકીર્તી સંબંધી
હૃદયમાં થએલા અશુભ વિચારપાપમય હોવાથી તથા પરનું ખરાખ ખેલવું એવી અશુભ ભાવનાના સંસ્કારેની વૃદ્ધિ થવાથી આત્મા અનેક કર્મને ગ્રહણ કરી નીચ મને છે. અન્યની અપકીર્દી કરવાથી કઇ સારે થઈ શકતા નથી ત્યારે તેની અપકીત કેમ કરવી જોઈએ. આજસુધી ટાઇએ અપકીર્તિ કરી અન્યનુ` ભલ્લુ' કર્યું નથી અને કોઈ કરનાર નથી. અપકીર્તિ કરવાની બુદ્ધિ મનમાં ઉત્પન્ન થાય કે શિશ્ન તેને વાવી જોઈએ, સારા અને ખેોટા પુરૂષાપર સમાત્ર રાખવાની ટેવથી કોઇની અપકીર્તિ થઈ શકતી નથી. તેમજ કાઈ કીર્તિ ગામ વા કોઈ અપકીર્તિ ગાય કિ તુ સ મભાવ રાખવાથી હર્ષ શેક થા નથી.
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક
શ્રી પરમાત્મ ન્યાતિ:
कोइ आळ चढावे तो समभाव राखवो.
કોઇ અછતા દોષરૂપ આળ ચઢાવે તે તે પ્રસગે મનમાં સમભાવ રાખવા. પરને આળ ચઢાવવું તે મેટામાં મેટુ પાપ છે, કેટલાક જીવા આળ આવવાથી કુવા વિગેરેમાં પડી પ્રાણને નાશ કરે છે, અીણુ ખાઈ મરી જાય છે. કેટલાક આળ ચઢાવનાર ઉપર વૈર રાખી તેને મારી નાખે છે, અને પોતે પણ મરે છે, આળ ચઢાવનાર પાતાના આત્માની તથા પરના આત્માની અધાર હિ'સા કરે છે. આળ ચઢાવનાર પુરૂષ ખાટકી સમાન પાપી છે. કોઈનામાં છતા દોષ હાય તેપણુ કાઇના આગળ દોષો પ્રકા શવા નહિ. ત્યારે અછતા દોષે કહેવા એ તેા મુખથી ખેલાયજ કેમ, પરને આળ દેવાથી અન્યભવમાં આળ ચઢાવનાર ઉપર કોઈ આળ ચઢાવે છે. સીતાએ પરભવમાં કેાઈ મુનિ ઉપર આળ ચઢાવ્યુ હતું પાછળથી પશ્ચાતાપ પણ કર્યા હતા પરંતુ કેટલું'ક કર્મ ખાકી રહ્યું અને તે સીતાના ભવમાં ઉદયમાં આવ્યુ. સીતા પતિવ્રતા હતી તેાપણુ પૂર્વકર્મના ઉદયથી ‘ વ્યભિચાર ’નું કલક આવ્યુ. રામચંદ્રે સીતાને વનમાં મેકલી દીધી, પણ જ્યારે તે કર્મ ખપી ગયું ત્યારે પાછી સીતા સતી કહેવાણી. માટે સભ્ય પુરૂષોએ પ્રાણ જતાં પણ પરના ઉપર આળ ચઢાવવું નહિ, કોઈ સતી ઉપર વ્યભિચારનું આળ ચઢાવે છે. કોઇ મુનિરાજ ઉપર · વ્યભિચાર'નુ આળ ચઢાવે છે તેથી તેને તે કર્મ ભાગવવું પડે છે, પરભવમાં તેના ઉપર તેવાંજ આળ ચઢે છે, આળ દેનાર પુરૂષ એમ વિચારે છે કે હું અન્યનુ' ભૂંડું કરૂ છું પરંતુ તેનુ જ ભૂંડું થાય છે. ખાડો ખોદે તે પડે એમ થાય છે આળ દેનાર સ્વપરને માટે અશાંતિ ફેલાવે છે. આળની વાત અન્ય લાક સાંભળે છે તેથી તેપણુ મનમાં વિકલ્પ સ‘કલ્પ કરી કર્મ બાંધે છે, કેટલાક અમે દયા પાળનાર છીએ એવા અભિમાન ધારણ કરે છે પણ અછતા દોષ ન કહે ત્યારેજ તેમની દયા સાચી કહેવાય છતાોષ પણ અન્યને કહેવાથી હિ'સા થાય છે, અન્ય ગમેતેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૦૭ દોષી હોય તે પણ આત્માને શું, સર્વ જી પિતપોતાનું કર્યું ભગવશે. કોઈના ભલામાં ચિત્તવૃત્તિ દેવી જોઈએ. કેઈ જીવ આળ ચઢાવે છે તે પ્રસંગે જ્ઞાની પુરૂષે મનમાં વિચારવું કે, હું નિર્દોષ છું તે સદેષી થવાને નથી, હું મનુષ્ય છું અને કે મને વનસ્પતિ કહે તેથી કંઈ હું વનસ્પતિ થવાનું નથી. તેમ હું અમુક બાબતમાં પવિત્ર છું છતાં કેઈ અપવિત્ર કહે તેથી કઈ મારૂ જતું નથી. આળ દેનારની જેવી દષ્ટિ છે તેવું ફળ તે ભગવશે. આળ દેનારનું હું કેમ ભૂંડું કરવા વિચાર કરૂં! આળ દેનાર પુરૂષે પોતાની મેળે પિતાનું ભૂંડું કર્યું છે, મારે તે ઉલટી તેની દયા ચિંતવવી જોઈએ, આળ દેનાર જીવની સારી બુદ્ધિ થાઓ એવી શુભ ભાવના કરવી જોઈએ, આળ દેનાર કર્મને આધીન છે, અહે તે આળ દેઈ મારૂ શું ભૂંડું કરી શકશે. અલબત કંઈ પણ નહીં, જે હું ખરાબ છું તો હારૂ ભૂંડું પિતેજ કર્યું છે તે હવે ઉચ્ચ ભાવનાથી સુધરવું જોઈએ એમ શુભ ભાવના કરવી, કેઈ આળ ચઢાવે તે જ્ઞાનીએ ગભરાવું નહિ. તેવા પ્રસંગે આત્મસ્વરૂપ ચિંતવવું, ખરાબ લાગણી થતી અટકાવવી. “સ્વદયા’ અને પરદયાના વિચારે કરવા, ઉત્તમ પુરૂષોના ઉપર કલંક ચઢયા ત્યારે તેઓએ સમભાવ રાખે તેને વિચાર કરવો, નવીન કર્મ તેવા પ્રસંગે લાગે છે માટે તેવા પ્રસંગે આત્માના વિચારો પ્રગટાવવા વૈર્ય ધારણ કરવું. સર્વ સારૂ થશે.
સત્યને રાતે જય” થશે એમ તીવ્ર વેગથી ભાવના ભાવવી, અનેક સતીઓ ઉપર કલંક ચઢયાં છે. તે સતીઓએ ધર્મ ધારણ કર્યું હતું તેમ ભવ્યજીએ પણ કલંકના પ્રસંગે ધૈર્ય ધારણ કરવું, મનમાં આત્મસ્વરૂપ ચિંતવવું. સવિચારથી કરેલ કમ ભગવાશે અને નવીન કર્મ બંધાશે નહીં, કલંક (આળ) આત્માને લાગતું નથી. નામરૂપથી વસ્તુતઃ આત્મા ભિન્ન છે તે કોઈ આત્માને ગમે તેમ કહે તેથી કંઈ આમાનું બગડતું નથી. આમ શુદ્ધામ સ્વરૂપમાં તલ્લીન થવાથી અનંત સુખ ભગવાય છે અને કમ
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
ો પરમાત્મ ન્યાતિઃ લાગેલાં ખરી જાય છે, મારા વિષે દુનિયા શું કહે છે તે જેવું નહિ. સાંભળવુ' નહિં, દુનિયા કહે છે તે હું નથી, હું તે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છુ. આમ શુદ્ધ ભાવના ભાવવાથી નવીન કુમા અધાતાં નથી અને લાગેલાં કર્મા નાશ પામે છે. આ લવમાં કદાપિ કોઇએ મહાપાપ કર્યું અને તેથી લોકો અપકીર્તિ કરે ત્યારે તેણે પ્રાણઘાત કરવા નહીં. મહાપાપના પશ્ચાતાપ કરવા. શ્રી સર પાસે આલાચના લેવી. આત્મજ્ઞાનધ્યાનમાં તદ્દીન થઇ જવું. એમ કરવાથી અધારપાપ પણ નાશ પામે છે, મહા પાપી જીવે પણ સ°સાર સમુદ્ર તરી ગયા છે તેા પછી અન્ય જના કીર્તિ તથા અપકીર્તમાં લક્ષ્ય રાખ્યા વિના મુક્તિ પામે તેમાં આશ્ચર્ય નથી. કીર્ત અને અપકીતિમાં સમાનતા રાખવી, સમાનતાથી મહાવીરપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સદુપદેશ આપી શ્રી સદ્ગુરૂ માન રહ્યા, ઉત્તમચંદ્ર શ્રી સત્તુ' વચન અંગીકાર કરી વંદી સ્વસ્થાનકે ગયે.
શ્રી સદ્ગુરૂને વંદન કરવા ‘ મહાસુખ ’ નામના ભક્ત આવ્યા શ્રી સદ્ગુરૂને વિધિપૂર્વક વંદન કરી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે હું સદ્ગુર, આપની ઇચ્છા હોય તે હું કંઇ કહેવા ઇચ્છુંછું. શ્રી સદ્ગુરૂ કહે છે કે, હે ભવ્ય જે કંઈ કહેવાનુ હોય તે સુખેથી કહા, ગુરૂની ઈચ્છા જોઈ મહાસુખ કહે છે કે, હે ગુરૂા. મારી પાસે લક્ષ રૂપયા છે. ગાડી વાડી લાડી, મારી પાસે છે, જગમાં મારી પ્રતિષ્ટા સારી છે. ઘણા દેશેામાં મારા નામની દુકાના હયાતી ધરાવે છે, લક્ષ્મી પ્રતિનિ વૃદ્ધિ પામતી જાય છે કિંતુ મારે એક પણ પુત્ર અગર પુત્રી નથી. તેથી મારી સ્ત્રી અને મને મહાદુઃખ ઉત્પન્ન થાય છે, જેના ઘરમાં પુત્ર નથી તેનું ઘર શ્મશાન સદશ છે. અન્યનાં પુત્ર અને પુત્રીઓને રમતાં દેખી હું મહાચિ'તામાં પડુછું, મનમાં વિચારૂછું કે મારે પણ આવા પુત્રપુત્રીએ હાય તેા કેવું સારૂ. મારી સ્ત્રી અને મને રાત્રીદીવસ પુત્રની ઝંખના થયા કરે છે, પુત્રવિના વંશ રહેતા
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
નથી અને લક્ષ્મી પણ અન્યને ભગવે છે. પુત્રવિના પિતાની સદ્ગતિ થતી નથી એમ પણ કેટલાક લેકે કહે છે તેથી મનમાં વિચાર થાય છે કે મારું શું થશે, જ્યારે ઉંઘું છું ત્યારે મને આ સર્વ હકીકત સાંભળી આવે છે ત્યારે વિકાસંકલ્પમાં પડું છું. પુત્રનું મુખ દેખવાથી મહાનંદ દેખાય છે તે મારા ઘરમાં નથી, હે સરૂ, મને એવું જ્ઞાન આપો કે જેથી મારા મનમાં થતા વિક૬૫સંકલપ નાશ પામે.
શ્રી સશુરૂ કહે છે કે હે ભવ્ય મહાસુખ, આત્મજ્ઞાન થયા વિના વાસનાને ક્ષય થતું નથી, કઈ પણ મનુષ્ય પુત્રપુત્રીઓથી સુખી થઈ શકતું નથી. પુત્રથી આત્મા કંઈ સદ્ગતિ પામી શકતો નથી. અનેક બ્રહ્મચારિપુરૂષે પુત્રવિના સદ્દગતિને પામ્યા, પામે છે અને પામશે, જ્ઞાનરૂપ પુત્ર નથી તેનું આત્મારૂપ ઘર શોભી શકતું નથી. હે ભવ્ય, પુત્રપુત્રીઓ આત્માથી ભિન્ન છે. ભિન્ન વસ્તુથી આત્મસુખ જરા માત્ર પણ થઈ શકતું નથી. ભંડણને ઘણું બચ્ચાં હોય છે પણ તેથી તે સુખી થઈ શકતી નથી, પુત્રની આશાથી આત્મહિત થઈ શકતું નથી. પુત્ર કદાપિ ખરાબ પાકે છે તે ઉલ૮ મહાદુઃખ થાય છે. જે લેકેને પુત્ર છે તેમને પુત્રથી શાંતિ થઈ જણાતી નથી, પુત્રપુત્રીઓ પોતાના આત્માને તારવા શક્તિમાન નથી. મૃત્યુ પાછળ પુત્રપુત્રીએ સાથે આવતાં નથી. પુત્ર હોય અગર ન હોય તે પણ આત્મજ્ઞાની સમભાવે રહે છે, પિતાની રૂદ્ધિને અન્ય ખાય માટે પુત્રની જરૂર છે એ પણ દલીલ મજબુત નથી, પિતાના પહેલાં કેટલાક પુત્ર મરી જાય છે, વંશ ચલાવે પિતાના હાથમાં નથી, પિતા મરી ગયે અને પુત્રથી વંશ રહે કિંતુ પિતા તે અન્ય ગતિમાં ગયે તેથી વંશ ચાલે તે પણ તેને તે લાભ નથી, પુત્ર પિતાને અન્ય ગતિમાં હાય કરવા શક્તિમાન થતું નથી. જે જીવે જેવાં કર્મ કર્યા હોય છે તેવાં તે ભગવે છે, અન્ય ગતિમાં ગએલા પિતાને કમના અચલ નિયમથી પુત્ર સહાય
૩s
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રો પરમાત્મ ચૈાતિ:
કરી શકતા નથી, પુત્ર માટે જે પ્રેમ ઉત્પન્ન થાય છે તેવા પ્રેમ જ્ઞાનરૂપ પુત્રને માટે થાય તે જીવ અન'તસુખના ભક્તા થાય. કેટલાક પુત્રા તા ધનમાં આશત થઈ પિતાને સંભારતા પણ નથી. પિતા જાણે છે કે અમારે પુત્ર કિંતુ પુત્રના મનમાં તે તેવા ભાવ હોય કે કેમ તે કહી શકાતું નથી. કદાપિ પુત્રના મનમાં પિતાના સંબંધી ઉચ્ચભાવ હોય તાપણ તેથી પિતાના આત્માની ઉન્નતિ ધર્મવિના શી રીતે થઈ શકે. સર્વતઃ વિચાર કરતાં સિદ્ધ થાય છે કે આત્મોન્નતિમાં પુત્રની કંઇ જરૂર નથી; માટે પુત્રની વાંછા રાખી વિકલ્પ સંકલ્પ કરવા ચેગ્ય નથી, વિકલ્પ સંકલ્પ ચિંતા કરવાથી પુત્ર કંઈ આકાશમાંથી આવતા નથી, પૂર્વ કર્મના સંબંધ હોય છે તે પુત્ર થાય છે. પૂર્વ કર્મના સંબંધ વિના પુત્ર અનેક પ્રકારના વિકલ્પ કરવાથી પણ થવાને નથી, પુત્ર પોતાના નથી અન્તે સર્વ જીવોની ભિન્ન ભિન્ન કમ પ્રમાણે ગતિ છે ત્યારે કેમ શેક કરવા જોઇએ. આત્મતત્ત્વ સમયાથી પુત્ર સમધી કલ્પના ઉઠતી નથી. હું ભવ્ય ! આ પ્રમાણે સ્વરૂપ જાણી આત્મદ્રવ્યમાં રમણતા કર આ ત્માના વશ સદાકાળ અમર છે. આત્માના સદ્ગુણારૂપ પુત્રાથી શોભાયમાન થવું જોઇએ. આ પ્રમાણે કહી શ્રી સદ્ગુરૂ માન રહ્યા. મહાસુખે શ્રી સદ્ગુરૂનું વચન અંગીકાર કર્યું, અને સ્વસ્વરૂપમાં રમવા લાગ્યા
શ્રી સદ્ગુને વંદન કરવા વિમલચંદ્ર નામના એક ભક્ત આવ્યા. વિધિપૂર્વક વંદન કરી કહેવા લાગ્યા કે હૈ ગુરૂ મને બાહ્યદશામાં કર્મના ઉદયથી આનંદ દેખાય છે. પુદ્ગલમાં સુખ નથી. તે પણ તેમાં સુખની બુદ્ધિ રહે છે. બાહ્ય મનહર વતુઆ ઉપરથી પ્રેમ ન્યૂન થતે નથી. કૃપા કરીને મને એવા ઉપદેશ આપશે કે જેથી મારૂ મન શાંત થાય,
શ્રી સદ્ગુરૂ કહે છે કે હે ભવ્ય ! જડ વસ્તુઓમાં આનંદ વ્યાપી રહ્યા નથી. આનદ આત્માના ગુણ છે, તે જડ વસ્તુઓમાં
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૨૯૧
શી રીતે રહી શકે. આનંદ અરૂપી છે. પાંચ ઇન્દ્રિયોથી અતીત છે. અનાદિકાળથી મહાધ્યાસથી જડ વસ્તુઓ પ્રિય લાગે છે. પણ શાનદષ્ટિથી જોતાં તેમાં પ્રિયપણું કંઈ નથી. જડવતુમાં સુખની બુદ્ધિ મિથ્યા છે. ત્રણ કાલમાં જડ વસ્તુથી કેઈને સુખ થયું નથી. અને થનાર નથી. જડ વસ્તુઓ કર્મવેગે પ્રાપ્ત થાઓ અગર ન થાઓ. તેમાં હર્ષ વા શેક કેમ કરવું જોઈએ. આત્માના સ્વરૂપમાં પ્રેમ ધારણ કરવાથી બાહ્ય વસ્તુઓમાંથી પ્રેમ ઉઠશે. જે જે અંશે આત્માના સગુણે તરફ પ્રેમ થશે. તે તે અંશે જડ વસ્તુઓમાંથી પ્રેમ ન્યૂન થશે. જડ વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાય છે. જડ વસ્તુઓની મનહરતા સદાકાળ એક સરખી રહેતી નથી. જડ વસ્તુઓમાં આનંદ પણ ભાસે નહિ તેમ દુઃખ પણ ભાસે નહિ. એવી અવસ્થા થાય ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે. જડ વસ્તુઓમાં રાગ ધારવાથી આત્મા જડ વસ્તુને સંચાગી બને છે. અને તેથી કમરૂપ જડ વસ્તુથી ભિન્ન થઈ શકતો નથી. માટે હે ભવ્ય ! આત્માના ગુણ પર્યાયમાં પ્રેમ ધારણ કરજે. આત્મા પ્રેમીને પણ પ્રેમી છે. અપાર આનંદનું સ્થાન છે. આત્મા પોતાના સ્વરૂપમાં સુરતા રાખે તો બાહ્ય ઉપાધિ છતાં આનંદમાં મગ્ન રહે છે. જ્ઞાનદષ્ટિ જાગતાં જડ વરત ઉપર રાગ રહેતો નથી. હે ભવ્ય ! આત્માના સ્વરૂપમાં રમણતા કરતાં જલપંકજવત્ જડ વસ્તુઓથી ત્યારે રહી શકીશ. આ પ્રમાણે કહી શ્રી સશુરૂ માન રહ્યા.
શ્રી સદ્ગુરૂને વંદન કરી આજ્ઞા લઈ ડાહ્યાભાઈ નામના એક ભક્ત શિષ્ય કહે છે કે હે સદ્દગુરે મિથ્યાત્વના વિપાકથી મને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. મિથ્યાત્વ વાસિતબુદ્ધિ સત્યધર્મને નિર્ણય કરી શકતી નથી. પદાર્થનું યથાર્થ સ્વરૂપ મિથ્થાબુદ્ધિ ગ્રહણ કરી શકતી નથી. મિશ્યાબુદ્ધિથી જીવને સજીવ મનાય છે ઈત્યાદિ વિપરીત પણે વસ્તુ ભાસે છે. આપ જ્ઞાની છે માટે ધર્મનું સ્વરૂપ સમ્યક્ કૃપા કરીને સમજાવશે.
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९२
શ્રી પરમાત્મ જ્યોતિ: શ્રી સદ્દગુરૂ કહે છે કે, હે ભવ્ય ! ધર્મવસ્તુ જગમાં દુર્લભ છે. ધર્મનું સ્વરૂપ જાણતાં કર્મ નાશ પામે છે. શ્રી આનંદઘનજી મહારાજ સમર્થ અધ્યાત્મ ચેગી થઈ ગયા તેમણે ધર્મ સંબંધી ધર્મનાથના સ્તવનમાં પોતાના હદયના ઉ ગારે કાઢયા છે.
॥श्री धर्मनाथ स्तवनम् ।। धर्म जिनेश्वर गाउ रंगशुं, भंग म पडशो हो प्रीत. जिनेसर. बीजो मन मन्दिर आणुं नहि, ए अम कूल वट रीत. जिनेश्वर. १ धर्म धर्म करतो जग सहु फरे, धर्म न जाणे हो मर्म. जिनेश्वर. धर्म जिनेश्वर चरण ग्रह्या पछी, कोइ न बांध हो कर्म. जिनेश्वर. २ प्रवचन अंजन जो सद्गरु करे, देखे परमनिधान. जिनेश्वर. हृदयनयण निहाळे जग धणी, महिमा मेरु समान. जिनेश्वर. ३ दोडत दोडत दोडत दोडियो, जेती मननीरे दोड. जिनेश्वर. प्रेम प्रतीत विचारो दूकडी, गुरुगम लेजोरे जोड. जिनेश्वर. ४ एक पखी केम प्रीति परवेड, उभय मिल्या होय संधि जिनेश्वर. हुँ रागी हुँ मोहे फंदियो, तुं रागी निरबंध जिनेश्वर. ५ परमनिधान प्रगट मुख आगले, जगत उल्लंघी हो जाय जिनेश्वर. ज्योति विना जुओ जगदीसनी, अंधो अंध पुलाय जिनेश्वर ६ निर्मल गुणमणि रोहण भूधरा, मुनिजन मानस हंस. जिनेश्वर. धन्य ते नगरी धन्य वेळा घडी, मात पिता कुलवंश. जिनेश्वर. ७ मन मधुकर वरकर जोडी कहे, पदकज निकट निवास.जिनेश्वर. घन नामी आनन्द घन सांभळो, ए सेवक अरदास. जिनश्वर. ८
૧ હે શ્રી ધર્મજિનેશ્વર હું તમારું સ્વરૂપ વસ્તુધર્મના રાગથી ગાઉ છું. હે પ્રભુ જેવું તમારૂ વ્યક્તિતઃ શુદ્ધ સ્વરૂપ છે તેવું શુદ્ધ મારૂ સત્તાતઃ રૂપ છે માટે તમારી સાથે પ્રીતિ કરતાં
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૩.
મારૂ શુદ્ધસ્વરૂપ પ્રગટે. હે ભગવન તમારા સ્વરૂપની પ્રીતિને ભંગ થશે નહિ. કારણકે શુદ્ધસ્વરૂપની પ્રીતિવિના હારૂ જીવન નભતું નથી. માછલી જેમ જલવિના રહી શક્તી નથી તેમ હું તમારા શુદ્ધસ્વરૂપની પ્રીતિવિના રહી શકતું નથી. આજકાલ સુધી હું અશુદ્ધ વસ્તુની પ્રીતિમાં રંગાયે હતો પણ રાગદ્વષ રહિત અનત જ્ઞાનાદિક ગુણને ભંડાર તું છે એમ જાણતાં તમારા શુદ્ધસ્વરૂપની સાથે ચેલમજીઠને રંગ લાગ્યા છે. અને તેવી પ્રીતિમાં હું સદાકાળ લયલીન રહી શુદ્ધ સમાધિ સુખને ભોક્તા બનું એમ ઈચ્છું છું. શુદ્ધસ્વરૂપ પ્રભુવિના મારા હદય મંદિરમાં અન્ય કોઈને પધરાવું નહિ. કારણકે હૃદય મંદિરમાં શુદ્ધ પ્રભુને પધરાવવાથી હારે આત્મા શુદ્ધ થાય છે. જેવી હદયમાં ભાવના તે આ ત્માને પરિણામ થાય છે. શુદ્ધ પ્રભુની ભાવનાથી શુદ્ધ પરિણામ થાય છે. માટે અમારા કુલવટની રીત છે કે અન્યને હદયમ. દિરમાં લાવવા નહિ. ઉત્તમ પુરૂના કુલવટની રીત સારી હોય છે તેથી તેઓ ઉત્તમ પરમાત્માવિના અન્યને હૃદયમંદિરમાં લાવતા નથી. પરમાત્માવિના હૃદય શુદ્ધ થતું નથી. પરમાત્મા મન મંદિરમાં પધારે છે ત્યારે કેઈપણ દુર્ગુણનું જોર ચાલતું નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાપણ પરમાત્મા હૃદયમાં પધારે છે ત્યારે થાય છે. જેમ એક દીપકથી અન્યદીપક પ્રગટાવવામાં આવે છે તેમ પરમાત્મા સંગથી મારો આત્મા પણ પરમાત્મા થાય છે. આત્મામાં પરમાત્મશક્તિ રહેલી છે તે પ્રગટ થાય છે. પરમાત્મા સ્વરૂપ આત્મા છે. તેથી સત્તાએ આત્મારૂપ પરમાત્માને હૃદયમાં લાવવા એમ સ્વઆલંબનતઃ સમજવું જોઈએ. ધર્મનાથમાં ધર્મ રહે છે. શ્રી ધર્મનાથ ભગવંતે કેવલજ્ઞાનથી ધર્મસ્વરૂપ પ્રકાશ્ય છે તે ધર્મસ્વરૂપને વિરલા જ જાણે છે. બાકી જગમાં ધામધમમાં ધર્મ મનાય છે. જીવની બુદ્ધિ સ્થૂલ હોય છે. તેથી તે એકાંતે કોઈપણ નિમિત્ત કારણને ઉપાદાનરૂપ ધર્મરૂપે માને છે. અને “વિષ્ણુ સહા ધમે” વસ્તુને સ્વભાવ તે ધર્મ છે તે
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
શ્રી પરમાત્મ જ્યોતિ તરફ લક્ષ આપતા નથી. તે સંબંધી બીજી ગાથામાં શ્રી આનંદઘનજી કહે છે.
ધર્મ ધર્મ કરતું આખું જગત્ ફરે છે. પણ કોઈક વિરલા ધર્મતત્ત્વનું મર્મ જાણી શકે છે. આત્માને ધર્મજ્ઞાન દર્શન સ્થિરતા આનન્દરૂપ છે. વસ્તુસ્વરૂપ સત્ય તે ધર્મ છે પણ તેને વી. રલા જાણે છે. દુષમકાલના પ્રભાવથી બાહ્ય કિયાડંબરમાં હાલત લેકે ધર્મ માને છે. અને સ્કૂલ બુદ્ધિવાળા ઉપદેશકે પણ નિમિત્ત કારણ ધર્મને ઉપાદાનરૂપે જણાવી ખરે વસ્તુધર્મ બતાવતા નથી. આત્માન અરૂપી ગુણ તેજ આત્માને ધર્મ છે. જે જે રૂપી પદાર્થ દેખાય છે. તેમાં આત્માને ધર્મ નથી. રૂપી જડ પદાર્થમાં જડને ધર્મ રહે છે. તે તે સંબંધી કહે છે કે,
दोहा. रूपिमा नहि धर्म छे चेतन धर्म लगार; जड वस्तुमा जडपणुं, समजी तत्त्व विचार. अरूप चेतन धर्म छ, नयने नहीं जणाय. आंखे जे देखाय छे, जडना धर्म मुहाय. बाह्य क्रियानी धूनमां, धर्म तत्त्व नहि लेश. कुगुरु संगी जन अहो, पामे निशदिन क्लेश. बाह्य क्रियामां कम छे, निश्चयथी अवधार; वाह्य क्रिया नहि आत्मनी, समजी धर्म विचार. ४ बंध मोक्ष माने नहि, अक्रियवादी तेह, वंध मोक्ष छ आत्मना, सक्रियवादी एह, परस्वभावे बंध छे, आत्म स्वभावे मुक्ति आत्मध्यान किरिया कही, उपादान गुण युक्ति. ६ मनः क्रियाथी अतीत छ, चेतन अरूप धर्म मनः क्रियाथी कर्म छे, मन क्रिया वण शर्म,
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૯૫ वचः क्रियामां कर्म छे, वचनातीत छे धर्म. देह क्रियामां कर्म छे, देह भिन्न छ शर्म. त्रियोगातीत आतमा, योगे नहीं ग्रहाय. योग धर्म छे जड तणो, चेतन चिन्मयराय. योगातीत जे धर्म छे, ज्ञानादिक जयकार. तेमां निश्चय धर्म छे, सापेक्षा दिलधार. योगव्याति भिन्न छे, चेतन धर्म अरूप; आत्मधर्मनी धारणा, चिदानन्द सुख भूप. इन्द्रियातीत धर्म छे, उपादान सुखकार; षट्कारक शुद्धि थतां, आत्म धर्म जयकार. आत्मशुद्धि ते धर्म छे, भाषे धर्म जिनेश. बुद्धिसागर समजतां, आनन्द होय हमेश. घटे उपाधि धर्म ते, अंशे अंशे जोय. योगतणी स्थिरता थतां, सत्यवर्म मुख होय, निमित्त सखग्रहणथकी, आत्मधर्म व्यवहार. अनेकान्तनय ओळखो, आत्म धर्म जयकार. अनेकान्तनयदृष्टिथी, शोधो चेतन धर्म; पुद्गल द्रव्यथी भिन्न छे, समजे नासे कर्म. अरूप चेतन धर्मने, विरला जाणे भव्य शुद्ध रमणता किरिया, रुडुं छे कर्तव्य, आत्मक्रिया अवलंबवी. शुद्ध धर्म जयकार बुद्धिसागर धर्मथी, लीला लक्ष्मी अपार; १८
પડ દ્રવ્ય છે. તેમાં પ્રત્યેક દ્રવ્યના ધર્મ ભિન્ન ભિન્ન છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલ દ્રવ્યના ધર્મ છે. મહાદિક પરભાવ ધર્મ છે. તેને જગના જ દષ્ટિદોષથી ધર્મ તરીકે
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ સ્વીકારે છે. પરભાવની કરણીને ધર્મક્રિયા તરીકે માને છે. અહીં તેમાં શે ખેદ કરે. જેની જેટલી દ્રષ્ટિ તેટલું તે માને છે. સ્થલ બુદ્ધિવાળા જ પરભાવમાં ધર્મ માનીને સ્વસ્વભાવ ધર્મથી વેગળા રહે છે. અને કોઈ સત્ય બતાવે છે તે તેને નિદે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે. ज्ञान दर्शन चरण गुण विना, जे करावे कूलाचाररे, लूंटी तेणे जग देखतां, किहां करे लोक पोकाररे. स्वामी.
જ્ઞાનદર્શન ચારિત્રવીર્ય સુખાદિ આત્માના ગુણે વિના જે કુલાચાર કરાવે છે. અને કુલાચારમાં ધર્મ મનાવે છે. આત્માનું શુદ્ધસ્વરૂપ એળખાવતા નથી એવા ઉપદેશકેએ જગને સર્વના દેખતાં ખરાબપોરે લૂટયું. અહે ભેળા લેકે કયાં જઈ પિકાર કરે. સારાંશ કે આમાના ધમને જાણ્યા વિના અને તે આદય વિના અનંત સુખ પ્રાપ્ત થતું નથી. મનુષ્ય માત્ર સુખને માટે અહર્નિશ પ્રવિત્ત કરે છે. ક્ષણિક સુખ કરતાં નિત્ય સુખ સારૂ છે. અને તે આત્મામાં છે. અને તેજ આત્માને ધર્મ છે. તેને અનુભવ સાક્ષાત્ કર તેજ કર્તવ્ય છે. આત્મસુખને અનુભવ વિના બાહ્ય સુખનાં સાધને ત્યાગ કરાતાં નથી. આત્મસુખ જડમાં નથી. પણ આત્મામાં રહ્યું છે. આત્મજ્ઞાનથી જણાય છે. જ્ઞાનથકી સર્વ વિવેક થાય છે. જ્ઞાન પ્રત્યક્ષ અનુભવથી જોવામાં આવે છે. જ્ઞાન જ્યાં ત્યાં આત્મત્વ સમજવું. ધર્મ જિનેશ્વર ચરણ કમલની ઉપાસના કરવાથી આત્મિક ધર્મ જણાય છે. ભક્તિનું અપૂર્વ માહાત્મ્ય છે. ભક્તિથી સ્થિરતા થતાં આત્માનું સ્વરૂપ અનુભવમાં ભાસે છે. સ્થિરતા આત્મધર્મ દેખાડે છે. શ્રી ઉપા. ધ્યાયજી કહે છે કે.
वत्स किं चंचल स्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि; निधि स्वसंनिधावेव, स्थिरता दर्शयिष्यात.
હે વત્સ ચંચલ ચિત્તવાળે થઈ કેમ જ્યાં ત્યાં ભમી
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ન્યાતિઃ
૨૯૭
ભમીને ખેદ પામે છે. આત્મધર્મરૂપનિધિ પાતાની પાસે છે. સ્થિરતાના આદર કર. સ્થિરતા ધર્મનિધિને દેખાડશે. સારાંશ કે ભ તિથી સ્થિરતા થતાં આત્મધર્મ પ્રગટાશે, પક્ષાંતર ધર્મ જિને શ્વરનું' ચરણુ કહેતાં સ્થિરતારૂપ ચારિત્ર ગ્રહણ કરતાં કાઈ જીવ કર્મ બાંધતા નથી. આત્મગુણ સ્થિરતારૂપ ચારિત્રથી આત્માના જ્ઞાનાદિ અનંત ધર્મ પ્રગટે છે. આત્મધર્મ પ્રગટતાં ક્ષમાહિ મટે છે. ધર્મ જિનેશ્વરનુ' જેવું સવર્તન હતું તેવું આત્માનું સવર્તન થાય તે કર્મના નાશ થાય, જે જે અશે કર્મના નાશ થાય તે તે અશે ધર્મ પ્રગટે છે. બાહ્યના સવર્તનમાં લગ્નાદિક રહે છે. તેમાં એકાંત ધર્મ નથી. અન્ત સર્તનમાં આત્મસ્વરૂપ છે. આત્માના અનંત ગુણાની જે જે પ્રવૃિત્ત છે તેજ ખરેા ધર્મ છે. આત્માના અનત ગુણા વ્યક્તિભાવે સમભાવથી થાય છે. સમભાવ તે મહા ચારિત્ર છે. આત્મધર્મના આવિર્ભાવ કરવામાં નાત જાત વલિંગ કઈ પ્રતિષધક નથી, જે જે આત્માઓ સભ્યજ્ઞાનદર્શનચારિ ત્રમાં અન્તરંગ પ્રવૃિત્ત કરે છે તે આત્મધર્મ પ્રગટાવે છે. આ માથી ભિન્ન જડ હોય તે આત્માના ધર્મ નથી. બાહ્યવસ્તુઓમાં આત્મત્ય બુદ્ધિ થાય છે તેના પરિહાર કરી તથા શરીર તેજ આત્મા છે, એવી મહિાત્મબુદ્ધિના પરિહાર કરી જે જીવેા અન્તરમાં જ્ઞાનદષ્ટિથી ધર્મ શેાધે છે. તે જીવા સ્થિરતારૂપચારિત્રને ગ્રહણ કરી કર્મને! નાશ કરી અનત શર્મ પામે છે. આત્મ સન્મુખ મન થાય છે. ત્યારે સ'સારની વૃદ્ધિ થતી નથી. આત્મ સન્મુખ મન કરવાના સરસ એક ઉપાય એક છે. અને તે એ છે કે આત્માના ગુણુપર્યયની વિચારણામાં લયલીન થઈ જવું. મામાં જ્યાં સુધી મન ભટકે છે, ત્યાં સુધી સ્થિરતારૂપચારિત્ર પ્રગટતું નથી. વિકલ્પ સકલ્પની શ્રેણિયા નાશ પામતી નથી, ધર્મધુરંધર શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કે—
૧૬.
जवलग आवे नहि मन ठाम, तबलग कष्ट क्रिया सविशुनी.
૩.
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
શ્રી પરમાત્મ જ્યેાતિ:
ज्यं शांखर चित्राम. करणी बिन तुं करेरे मोटाइ, ब्रह्मव्रती तुज नाम. भाखर फळ न कहेगो ज्यों जग, व्यापारी बिनुदाम जब ० २ मुंड मुंडावत सबहि गाडरिया, हरिण रोज बनधाम) जटाधार वट भस्म लगावत, रासभ सहतुहे घाम. एते पर नहि योगकी रचना, जो नहि मन विश्राम; चित्त अन्तरपर छलनेकुं चिंतवत कहा जपत मुख राम जब ० ४ बचन काय गोपे दृढ न घरे, चित्त तुरंग लगाम; नामे तुं न लहे शिवसाधन, ज्युं कणसुने राम. पढो ज्ञान धरो संयम किरिया, न फिरावो मन ठाम; चिदानन्दघन सुजस बिळासी, प्रगटे आतमराम.
....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
....
4400
ન
१
जब० ३
जब० ५
जब० ६
ચાવત્ મન સ્વસ્વરૂપમાં સ્થિર થતું નથી. તાવત્ સર્વ કષ્ટ ક્રિયા શૂન્ય સમજવી. ઝાંખર ચિત્રામની પેઠે બ્રહ્મવ્રતી નામ પાડવામાં આવે કિંતુ બ્રહ્મતની ક્રિયા ન કરવામાં આવેતે મહત્તા કરવી વ્યર્થ છે. તદ્ન મન વશ કયા વિના આત્મશક્તિયેાના પ્રકાશ થતા નથી. વ્યાપારી ધનવના વ્યાપાર કરી શકતા નથી. તેમ મનઃસયમ અને આત્મજ્ઞાનવિના અનંતસુખ શિવપદ પ્રાપ્ત થતું નથી. મસ્તક મુંડાવ્યું તેટલા માત્રથી આત્મસિદ્ધિ થતી નથી, ગાડરાંને પણ મુંડવામાં આવે છે. તેથી તે કઇ તત્ત્વ પામી શકતાં નથી. આત્મજ્ઞાનવિના રણ અને રાજની પેઠે વનમાં વાસ કરવાથી પણ કંઈ આત્મહિત થતું નથી. સમ્યતત્ત્વજ્ઞાન વિના વડની પેઠે જટા વધારવાથી પણ કંઈ વિશેષ નથી. શરીરે ભસ્મ લગાવવાથી પણ કંઇ આત્મહિત થતું નથી. ગધેડાં પણ ભ્રમમાં આળેાટે છે. તાપ સહન કરવાથી આત્મધર્મ પ્રાપ્ત થતા નથી. ગધેડાં વગેરે જાનવરા તાપમાં રહે છે. પણ તેથી તે વસ્વરૂપમાં પામી શકતાં નથી.
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ આવી બાહા દશાની કિયાથી કંઈ અષ્ટાંગયેગની રચના હાથમાં આવતી નથી. જ્યારે વિકલ્પ સંક૯પવાળું મન વશ કરવામાં આવે છે. ત્યારે આત્માની જ્ઞાનાદિ શકિત ખીલી નીકળે છે. બાહ્યથી ધર્મની ક્રિયાઓ કરે પણ મનમાં અન્યને વંચવાની વૃત્તિ હોય છે તેથી અવંચિગ કહેવાય નહીં. એવી દશાથી આત્માની આનંદ લહેરીનો સ્વાદ આવતું નથી. “મુખે રામનામ બગલમાં કાતી ” ની પેઠે બાદાની અને હૃદયની ભિન્ન ક્રિયાથી આત્માનું સહજ સુખ ભોગવી શકાતું નથી, કે મનુષ્ય સ્થિર આસનથી દેહ સ્થિર કરે. અને વચનથી બોલે નહિ પણ જ્યાં સુધી મનમાં બાહ્ય વિષયના પાસપ પ્રવેશ કરતા વિને
કયા નથી. ત્યાં સુધી તે સંયમ માર્ગને સ્વાદ જાણી શક્તિ નથી. તપજ૫ કિયા વિગેરે અનુષ્ઠાન મનની સ્થિરતા માટે છે. પણ તેનાથી સ્થિરતા ન આવે તે હઠ માત્ર ગણાય. વિશેષ ફળ થઈ શકે નહિ. આત્મજ્ઞાનને અભ્યાસ કરો. સ્વસ્વરૂપમાં પ્રવેશ થાય તેવી કિયા કરે. મનને સ્થિર કરે. ત્યારે આત્મામાં અનંત જ્ઞાનાનંદ પ્રગટ થશે. આત્મા સર્વ ગુણેથી પરિપૂર્ણ પ્રકાશ કરશે ધર્મજિનેશ્વરનું અત્યંતરચારિત્ર આજ માર્ગથી એક્ષપુરીમાં જવાનું બળ આપે છે. અત્યંતરસહજસમભાવરૂપ ચારિત્રમાં એવું બળ છે કે તેથી જીવ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બાહ્યા ધર્મની કિયાઓના ઝઘડામાં આત્મસમભાવી પડતો નથી. બાહ્યની અમુક ધર્મકિયામાં મેક્ષ છે. એમ એકાંત આતમજ્ઞાની માનતો નથી. તેની દષ્ટિ આત્માના શુદ્ધસ્વભાવ પ્રતિ હેય છે. તેથી ભવ્ય છ ગમે તે જિનેક્ત બાહ્યકિયાથી શુદ્ધસ્વભાવમાં આવે એમ ધારે છે. તેથી તે ધર્મ વ્યવહારની ક્રિયામાં વિશેષ લક્ષ આપતે નથી. અર્થાત નિમિત્ત કારણને ઉપાદાનરૂપ માનતો નથી. તેથી આત્મધર્મને શોધક વ્યવહાર ધર્મ કિયાઓની ભિન્નતા છતાં જરા માત્ર ગભરાતું નથી. તે તે એમ ધારે છે કે ધર્મની બાહ્યની ગમે તે કિયાએથી પણ અન્તરમાં ઉતરવાનું છે. જેનાથી ઉપા
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રી પરમાત્મ ન્યાતિ
ધિનાશઢારા આત્મગુણાના પ્રકાશ થાય તેજ મારે આદરવા ચેાગ્ય છે. અનેકાન્તવાદ સર્વત્ર હેઠ કદાગ્રહ રહિત સાપેક્ષ સૃષ્ટિની સિદ્ધિ કરે છે. શ્રી ધર્મનાથ કથિતચારિત્ર સત્તાએ સર્વ જીવામાં રહ્યું છે. તેથી સર્વ જીવા આત્માના ગુણાના પ્રકાશ કર બાના માર્ગને અનુસરે તે આત્મધર્મ પ્રાપ્ત કરી શકે, અસત્ કલ્પનાથી મનુષ્યા મિથ્યા ધર્મ માનનારા હોય તે પણ તેમના આત્મામાં સત્તાએ રહેલા ધર્મ તા પરમાત્મા સમાન છે. મનુષ્યેા સાપેક્ષવાદથી તત્ત્વ સમજે તે ધર્મતત્ત્વ કઇ દૂર નથી. ધર્મતત્ત્વને પ્રકાશ કરવા પણ કઇ દુર્લભ નથી, આત્માની શક્તિા આત્મામાંજ રહી છે. આત્મામાં જ્ઞાનાદિ અનતરૂદ્ધિ રહી છે. પણ મનુષ્યા જ્ઞાનવના અધ છે. તેથી દેખી શકતા નથી. કેડમાં કરૂ અને ગામ શેાધ્યુ. એ હકીકત જેવું થાય છે, તે સંખ્ધી ત્રીજી ગાથામાં હૃદય ચક્ષુ ઉઘડે તે સર્વ રૂદ્ધિ જણાય એમ આનંદધન જણાવે છે.
प्रवचन अंजन जो सद्गुरु करे, देखे परमनिधान.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનસિદ્ધાંતરૂપ અજન, હૃદયચક્ષુમાં
સદ્ગુરૂ મ હારાજા કરે તેા મિથ્યાત્વના નાશ થતાં ભવ્યાત્મા પોતાનામાં આનંદજ્ઞાનાદિક પરમનિધાન દેખી શકે. શ્રી માનદઘનજીને ક હેવાના આશય એ છે કે ‘ મુનિશુરૂજી ’ભવ્યજીવને જિનસૂત્રો સંભળાવે તે તે પોતાનુ પરમનિધાન દેખી શકે, ગુરૂ વિના ગમ પડતી નથી. જિનાગમ, સ્વચ્છતાટાળી ગુરૂ પાસે સાંભળવાં જોઇએ. કે જેથી સમ્યગ્ અર્થની પ્રાપ્તિ થાય, પ્રવચનરૂપ અજનિવના હૃદય ચક્ષુની મિથ્યાત્વરૂપ મલીનતા દૂર થતી નથી. હૃદયજ્ઞાનચક્ષુ ઉઘ ડડ્યા વિના પોતાનું સ્વરૂપ દેખાતું નથી. જન્ય જીવાએ પરમનિધાન દેખવા માટે પ્રથમ સદ્ગુની પાસે જઈ પ્રવચનનું શ્રવણુ કરવું. તેથી મિથ્યાત્વ માહનીયના ઉદય નાશ પામશે. મિથ્યાત્વ મેહનીયને ઉપશમ તથા ક્ષયાપશમ તથા ક્ષય થતાં ઉપશમ ક્ષ ચેપશમ અને ાયિક સમ્યક્ત્વ પ્રગટે છે, હૃદય ચક્ષુથી ત્રણ
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
શ્રી પરમાત્મ જ્યોતિઃ ભુવનને સ્વામી એ આત્મા તેને પરમાત્માસ્વરૂપ દેખે આત્માને મહિમા મેરૂપર્વત કરતાં પણ મટે છે. આત્મારૂપ પરમેશ્વરની શક્તિ સહજ છે. આત્મારૂપ પરમેશ્વર દેહમાં વ્યાપી રહ્યા છે. એમ સાક્ષાત્ અનુભવ થતાં આનંદને પાર રહેતું નથી તીર્થનું તીર્થ એવો આત્મારૂપ પરમેશ્વર શરીરથી દૂર નથી, ત્યારે કયાં જવું કયાં ફરવું. અર્થાત્ શાંત થવું એમ નિશ્ચય થાય છે.
જેણે પિતાના આત્માને પરમાત્મરૂપ દેખે તેને મહિમા મેરૂસમાન છે. આત્મા તે પરમેશ્વરરૂપ છે. એમ નિશ્ચય થયા પછી આત્મજ્ઞાનીના મનમાં આ વિચાર આવે છે તે કહે છે. दोडत दोडत दोडत दोडियो, जेती मननीरे दोट. प्रेम प्रतीत विचारो दूकडी, गुरुगम लेजोरे जोड. जिनेश्वर, ४
ભાવાર્ય–જેટલી મનમાં દેડવાની શક્તિ હતી તેટલું હું બાહ્યદશામાં દે. પુદ્ગલ દ્રવ્યમાં મેં આત્માને શે. પરંતુ આત્માનું દર્શન બાદશામાં થયું નહિ. જ્યારે ગુરૂગમ લેવામાં આવે અને પ્રેમ ભક્તિથી આત્માને શોધવામાં આવે તે આત્માને સાક્ષાત્ અનુભવ થાય, પ્રેમવિના આત્મપ્રભુ મળતા નથી. ગુરૂ ગમ વિના આત્મારૂપ પ્રભુની શોધ કરવાને ઉપાય સુઝતું નથી. જે તરફને પ્રેમ હોય છે. તે વસ્તુને મેળવી શ કાય છે. જડવતુના પ્રેમથી જડવસ્તુ મેળવી શકાય છે. તેમજ આત્મરૂપપ્રભુ ઉપર પ્રેમ થયા વિના બાહ્યવસ્તુને પ્રેમ છૂટતો નથી. જે મનુષ્યને આત્મા ઉપર પ્રેમ નથી. તે આત્મપ્રભુને પ્રાપ્ત કરવા ઉદ્યમ કરતો નથી. પ્રેમથી ઈચ્છિત વરતુમાં ચિત્તની તન્મયતા થાય છે. આત્મા ઉપર પ્રેમ લાગતાં આત્મપ્રભુની સાથે ચિત્તની એકતા થાય છે. તેથી આત્મપ્રભુને પ્રાપ્ત કરવામાં અન્ય નેક ઉપસર્ગી થાય તે પણ તે સહન કરી શકાય છે. પ્રથમાવરથામાં પ્રેમની ઘણું જરૂર છે. પ્રેમલક્ષણ ભક્તિનું ઉત્કૃષ્ટ સામ, ચ્ચે એવું છે કે તેથી
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०२
શ્રી પરમાત્મ નૈતિ
ज्यां देखूं त्यां त्यांहि तुहि तुहि, प्रागपति विण प्रेम किश्योरी. दीलसागर मां अमरदीवो तुं मन मंदिरमां दीप जिश्योरी सोऽहं. १
જ્યાં ત્યાં આત્મપ્રભુની તન્મયતા ભાસે છે. આત્મપ્રભુવિના અન્ય વસ્તુ પ્રિય લાગતી નથી. આવી પ્રેમભક્તિથી શરીરમાં સત્તાભાવે રહેલા આત્મપ્રભુ વ્યક્તિભાવે પ્રગટ થાય છે. આત્મ પ્રભુ ઉપર આવી પ્રેમ લક્ષણ ભક્તિ ઉત્પન્ન થતાં સર્વ જીવાપર પ્રેમષ્ટિ વર્તે છે. અને તેથી સર્વજીવ પોતાના આત્મપ્રભુ સમાન ભાસતાં તેમના ઉપર ઢયા ભાવ વર્તે છે. ભાવદયાભાવની વૃત્તિ થતાં આત્મપ્રભુની શક્તિયાને જે જે કમાવરણુ આચ્છાદન કરે છે. તે તે કર્માવરણાના નાશ થાય છે, અને તેથી અનેક આત્મશક્તિા પરિપૂર્ણ ખીલતાં આત્મા a? પરમાત્મા ' કહેવાય છે. માટે આત્મપ્રભુની શેધ કરવામાં પ્રથમ ગુરૂગમ લેવાની જરૂર છે. નિરપેક્ષ બુદ્ધિથી જગત્માં ધર્મ ધર્મ પાકારનારાં અનેક ધર્મ દર્શન પ્રગટયાં છે તેમાં ગુરૂગમ વિના ધર્મ શોધવા જાય તે ફાઈ મિથ્યા દર્શનમાં સપડાઇ જાય. અને તેથી તે આત્મપ્રભુના પરિપૂર્ણ શોધ કરી શકે નહિ. આત્મપ્રભુને દેખ્યા વિના પ્રેમ પણ ચથાર્થ પ્રગટે નહીં. માટે ગુરૂગમ લેવાની ખાસ જરૂર છે. સૂત્રામાં આત્મપ્રભુ સંબંધી જે જે નયેથી વર્ણન કર્યું છે તેને તે તે અપેક્ષાએ સમજવાથી · મિથ્યાગ્રહ ' માં પ્રવેશ થતા નથી પ્રત્યેક વસ્તુના અનેક ધર્મ અપેક્ષાથી સમજાય છે. અને તે અપેક્ષા ગુરૂ વિના સમજાતી નથી, આત્મ પ્રભુના મા અનેકાંત હોવાથી ગુરૂગમ લેવાની ખાસ જરૂર છે. સૂત્રો સધી ગુમ લેવામાં આવે તે અનેક પ્રકારના પથ નીકળે છે તે નીફળતા અધ થાય, એક ગામથી અન્યગ્રામ જતાં માર્ગની ગમ લેવી પડે છે તેા આત્મપ્રભુનાં દર્શન તથા તેની પ્રાપ્તિ માટે ગુરૂની ગમની ખાસ જરૂર હોય તેમાં શું આશ્ચર્ય; કોઈ સ્વસ્થંવ્રતાથી એમ ધારે કે પુસ્તકામાં આત્મપ્રભુ તથા આત્મપ્રભુમાં રહેલા ધર્મોની હકીકત લખી છે તેથી ચાલશે. એમ કહેવું તે
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
શ્રી પરમાત્મ જ્યોતિ: ગ્ય નથી. પકવાન બનાવવાનાં શાસ્ત્ર હેય તે વાંચવામાં આવે તે પણ તેમાં કોઈ કાંઈ બનાવે છે તે ખાસ જોવાની જરૂર પડે છે. તેમ અત્ર પણ જેણે શાસ્ત્રથી અનુભવ ગુરૂગમદ્વારા મેળવ્યું હોય એવા ગુરૂની ગમ લેવી, એમ શ્રી આનંદઘનજી ભાર દઈને કહે છે, તે ભૂલવું જોઈતું નથી. ગુરૂગમથી આત્મધર્મને નિશ્ચય થાય છે. મિથ્યાત્વ મેહનીયવિપાક નાશ પામે છે. સમ્યક્ તવધર્મ જણાય છે. પિતાનામાં પિતે છે એમ ખાસ અનુભવ થાય છે. મનના ધર્મ જે વિક૯૫ સંકલ્પરૂપ છે તેની જે દોડ તેમાં આ. ત્માને ધર્મ નથી. અનેક બાહ્યવસ્તુઓમાં તથા મિથ્યા ધર્મોમાં મનની દેડ હતી તે ગુરૂગમથી આત્મધર્મ સ્યાદ્વાદપણે ઓળખવાથી શાંત થાય છે. પોતાનામાં હું સમાયો છું એ ખાસ અનુભવ થાય છે. પરમાત્મરૂપ બનેલા ધર્મજિનેશ્વર સાથે પ્રીતિ કરવાને ભાવ પ્રગટે છે. કારણ કે પરમાત્માની સાથે પ્રીતિ કરતાં આત્મા તે પરમાત્મારૂપ થાય, આવી પુરણ થતાં જ્ઞાની આ પ્રમાણે ગાય છે. एक पखी प्रीति केम परवडे, उभयमिल्या हुए संधि; जिनेश्वर. हुं रागी हुँ मोहे फंदिओ, तुं निरागी निरबंध. जि. धर्म ॥५॥
હું અન્તરાત્મા પરમાત્માના સ્વરૂપને રાગી છું. અને પર માત્મા તે નિરાગી છે. અન્તરાત્માને રાગ પરમાત્માને હોય કિત પરમાત્માને અંતરાત્માને રાગ હેય નહિ, કારણ અન્તરાત્માને તે પરમાત્મ સ્વરૂપમાં તન્મય થઈ જવું છે. પણ પરમાત્માને પૂર્ણતા થયાથી અંતરાત્મામાં મળવાની ઈચ્છા નથી. માટે અન્તરાત્મા કહે છે કે એક પક્ષીય પ્રીતિ કરવી તે કેમ શી રીતે ઘટે? એની પરસ્પર પ્રીતિ થાય તે મળવું થાય. કિંતુ આતે લોકોત્તર વાત છે તેથી તેવા પ્રકારની સ્થિતિ હેવાથી પરમાત્મા અન્તરાત્માની સાથે રાગ કરે નહીં. ત્યારે અન્તરાત્મા વિચારે છે કે, પરમાત્માના મૂલ સ્વભાવથી પરમાત્માની સાથે મળીશું, ત્યારે વિચાર થયે કે અહે અત્તરાત્મા અવસ્થામાં હજી હું રાગી
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪
શ્રી પરમાત્મ તિઃ છું. મોહે ફસેલે છું. અને હે પરમાત્મા તું નિરાગી છે, અને કોઈની સાથે બંધાતું નથી. માટે શી રીતે મળાય. જે હું રાગદેવાદિ દોષને છેડી દઉં તે પરમાત્મસ્વરૂપ સાથે મળું. પરપક્ષની અપેક્ષાએ ધર્મનાથ સિદ્ધસ્થાનમાં ગયા છે તે સ્થાનમાં હું અતરાત્મા પણ જાઉ અને પરમાત્મસ્વરૂપે મળું. એક સરખી સ્થિતિવાળો થઉ. જેવા ધર્મનાથ પરમાત્મા તે હું થાઉ. સ્વપક્ષની અપેક્ષાએ પરમાત્મસ્વરૂપમાં અન્તરાત્મત્વ મળી જાય છે તેમ સમજવું. અર્થાત્ પરમાત્મસ્વરૂપ થયા બાદ અન્તરાત્મત્વ ભિન્ન રહેતું નથી. આવું આત્મધર્મ નિધાન શરીર વ્યાપી આત્મપ્રભુમાં રહેલું છે છતાં જગતના જીવો અન્યત્ર શોધે છે અહે કે આ નશ્ચર્ય થઈ રહ્યું છે તે જ્ઞાની જણાવે છે. વનિપાન બાપુ માટે, જાત છુંઘી હો ના નિશ્વા. ज्योतिविना जुओ जगदीशनी, अंधोअंध पुलाय. जि. धर्म ।।६।।
ભાવાર્થ–પરમનિધાન પ્રકટ પિતાના મુખ આગળ રહ્યું છે, કિંતુ જ્ઞાનચક્ષુવિના અધ જગત્ તેને ઓળંગી જાય છે. સૂર ચેની તિ (પ્રકાશ) વિના અંધાને અધાએ દોર્યો તેવું થઈ રહે છે, તેમ અત્રપણુ જાણવું. કસ્તુરી મૃગ પિતાની નાભિમાં કસ્તુરી છે તે જાણી શકતો નથી, તેમ જ્ઞાનચક્ષુવિના જગના
જી ધર્મવસ્તુને બાજડ દેશોમાં ખેળે છે. તે કેમ મળી શકે, ઘેર અંધકારમાં જેમ મનુષ્યને કઈ વસ્તુ દેખાતી નથી તેમ અજ્ઞાનરૂપ ઘોર અંધકારમાં મનુષ્ય ધર્મ વસ્તુ કયાં રહે છે. કયાંથી મળી શકે છે તે દેખી જાણી શકતા નથી. પિતાના બાપદાદાઓએ ઘરમાં નિધાન દાટયું હોય તેના ઉપર આપણે ફરીએ. બેસીએ, પણ નિધાન દેખી જાણી શકીએ નહીં. પણ જે તેને દિવ્યચક્ષુ મળે તે નિધાન દેખી જાણી શકે. અને નિધાન ગ્રહણ કરે, તેમ અત્રપણુ આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વિગેરે અનંતગુણેની અનાદિ અનંતસંગે રૂદ્ધિ છે. નિત્યરૂદ્ધિ છે. પણ જ્ઞાનચક્ષુવિના
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૩૦૫
આવું આત્મામાં રહેલું પરમનિધાન જગના જ ઉલ્લંઘી જાય છે. અહો કેવી ખેદની વાત છે. સુખને દરિયે આત્મા પોતે છે છતાં અન્ય જડવતુમાં સુખ શોધે છે. હે ધર્મનાથ ભગવાન્ તમારી વાણી જેઓએ સાંભળી નથી તેઓ ભ્રમિત થઈ જડવતુમાં ધર્મ શોધે છે. ઉપાદાનરૂપ ધર્મ આત્માના અસંખ્ય પ્રદેશેમાં રહ્યા છે છતાં અન્યત્ર શોધે છે. કેટલાક આત્મા છે એમ માને છે છતાં અનેકાંત સાપેક્ષજ્ઞાન ચક્ષુવિના સમ્યફ ધર્મ દેખી જાણું શકતા નથી. જે સમ્યમ્ જ્ઞાનરૂપ ચક્ષુ પ્રગટે તે સર્વજી વસત્તામાં રહેલે અનંતધર્મ પ્રગટાવી શકે. “જ્ઞાનદર્શન ચારિ. ત્રાણિ મોક્ષમાર્ગઃ” જ્ઞાનદર્શન ચારિત્ર પણ આત્મામાં છે. મો. માર્ગ અને મોક્ષ પણ આત્માથી ભિન્ન નથી. જે જોઈએ તે આ ત્મામાં છે. આત્મા કર્મયોગે દેહમાં રહ્યો છે પણ પિતાનું સામર ચ્ચે ફેરવે તે કર્મબંધનથી રહિત થાય. સ્વતંત્ર બને, આત્માની શક્તિ આત્મામાં જ રહે છે. જ્ઞાન ધ્યાનથી પ્રગટાય છે તેના ઉપાયે પણ આમામાં છે. માટે હવે આવું જિનેશ્વર કથિત ધર્મસ્વરૂપ સાંભળતાં પરમઆનંદ સંતોષ થાય છે. જિનવરકથિત ધર્મ પરમાનંદ અર્પનાર છે, જિનેશ્વર ભગવાન કેવા હોય છે તે
સ્તુતિદ્વારા બતાવે છે. निर्मलगुण मणि रोहण भूधरा, मुनिजन मानस हंस. जिनेश्वर. પણ તેનાથી પણ વેઝા ઘડી, માતાપિતા ઘુવંશ. નિને. . ૭
નિર્મલ કેવલજ્ઞાનદર્શનાદિક ગુણોરૂપ મણિયેના આધાર ભૂત પર્વત સમાન જિનેશ્વર છો. મુનિવર્યના મનઃ સરોવરમાં હંસ સમાન છે, તે નગરી અને તે સમયને પણ ધન્ય છે. જિનેશ્વરના માતૃપિતાઓને પણ ધન્ય છે. જે સ્થાનમાં પ્રભુ વિચય તે સ્થાન પણ પૂજ્ય છે, પ્રભુનું નામ પણ પરમપૂજ્ય છે, જે પ્રભુએ સહજ સત્યધર્મને કેવલ જ્ઞાનરૂપ ચક્ષુથી દેખી પ્રકાસ્પે. એવા પ્રભુને જેટલે ઉપકાર માનીએ તેટલ થેડે છે. એવા પ્રભુના ગુણ ગાવાથી અનંતકર્મ ખરી જાય છે આત્મ નિર્મલ
૩૯
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
ભો પરમાત્મ જ્યોતિ:
અને છે, દરશન શુદ્ધિ થાય છે, આચારાંગસૂત્ર, દ્વિતીયશ્રુત સ્કંધ તૃતીય ચૂલિકામાં કહ્યું છે કે.
तिथ्थयराण भगवऊ, पवयण पावयणि अइसइठाणं, अहिगमण नमण दंसण, कित्तियण पूयणा थूणणाजम्मा भिसेय निखमण, चरण नाणुष्पवाय निव्वाणे. दियलोय भवण मंदिर, नंदीसर भोम नगरेसु. अठावय मुज्जंते, गयगप्प पय धम्म चकेय; पासरहावत्तं चिय, चमरुप्पायंच वंदामि
For Private And Personal Use Only
१
ભગવાને કહેલ દ્વાદશાંગી રૂપ પ્રવચન તથા આચાર્ય વગેરે પ્રાવચનિક તથા અતિશય રૂઢિવાળા તથા કેવલજ્ઞાની મન:પયાચજ્ઞાની, અવધિજ્ઞાની તથા ચતુર્દશ પૂર્વધારી, તેની પાસે જવું, જઈને દર્શન કરવું. તેમના ગુણાની સ્તુતિ કરવી, પૂજન કરવું, સ્તોત્રથી સ્તુતિ કરવી. ઇત્યાદિ દર્શન ભાવનાથી દર્શન શુદ્ધિ થાય છે. જન્માભિષેક, નિવાણુ, દીક્ષાકલ્યાણક આદિ તીર્થંકરનાં સર્વ કલ્યાણુક વંદન પૂજન ધ્યાન કરવા યાગ છે. કલ્યાણક સ્થાનાને ધન્યવાદ ઘટે છે. ચાત્રા કરવા લાયક છે. દેવલેક ભવનમાં જિન મંદિર છે. તથા નદીશ્વર દ્વીપમાં જિનમદિર પ્રતિમાએ છે. પાતાલ ભવનમાં શાશ્વત જિનપ્રતિમાઓ છે. અષ્ટાપદ પર્વત ઉપર જિનમ‘દ્વિરમાં પ્રતિમાઓ છે. ઉજજય'તગિરિ, ગજપદમાં, દશા ફૂટમાં, તથા તક્ષશિલા એટલે ગીઝનીમાં ધર્મચક છે તથા અહિછત્રામાં ધરણેન્દ્રે મહિમા કર્યોા છે એવા પાર્શ્વનાથની પ્રતિમા તથા રથાવર્ત પર્વતમાં શ્રી વજસ્વામીએ અણુસણ કર્યુ છે. તથા ચમરેન્દ્રે ઉત્પાદ કર્યા છે અને તેણે વર્ધમાન સ્વામીનુ શરણ જ્યાં કર્યું છે તે સ્થાન વિગેરેમાં જવું. દર્શન કરવાં. સ્તુતિ પૂજા કરવી. એવા સુકૃત્યથી દર્શનશુદ્ધિ થાય છે. પ્રભુના નામ ગોત્રની કીર્તિ કરવાથી પણ દર્શનશુદ્ધિ થાય છે. મિથ્યાત્વવિપાક નાશ પામે છે. પરમાત્માના સમાન કૈાઈ પૂજય, ધ્યેય, આદેય નથી.
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૩૦૭
તેમની ભક્તિબહુમાનથી પોતાનાજ આત્મા કર્મ ખેરવે છે. પરમાત્માની ભિકત આત્માની શકિત પ્રગટાવે છે. પરમાત્માના જે જે ગુણાનું બહુમાન ધ્યાન થાય છે તે તે સદ્ગુણા છાત્મામાં સત્તાએ રહેલા છે તે ખીલે છે, પરઆલંબનથી ત્મા સ્વસ્વભાવમાં રહી શકે છે. પ્રથમાવસ્થામાં આલંબનની જરૂર છે. જેવી રીતે તીર્થંકના નામ ગોત્ર સ્તુતિથી ફળ થાય છે. તેવીરીતેજ શ્રી સાધુનાં દર્શન વગેરે પધ્રુપાસનાથી ક્ળ થાય છે તે પ્રસંગાનુસારતઃ ભગવતીસૂત્ર, દ્વિતીયશતક પમ ઉદ્દેશામાંથી જણાવે છે.
तारुणं भंते समणं माहणंवा पज्जुवासमाणस्स किं फलं, पज्जुवासाणं गोयमा सवण फलं. सेणं भंते सवणे किं फले, नाण फले. सेणं भंते नाणे किं फले, विभाण फले. सेणं भंते विन्नाणे किं फले, पच्चख्खाण फले. सेणं भंते पच्चखखाणे किंफले, संजम फले. सेणं भंते संजमे किं फले, अणहृय फले. एवं अणहृय तव फले, तवे वोदाणे फले, बोदाणं अकिरिया फले. सेणं भंते अकिरिया किं फला, सिद्धि पज्जवसाण फला, पन्नत्ता गोयमा.
Tāk.
सवणे नाणे य विन्नाणे, पञ्चख्खाणेय संजमे; अहए तवे चैव, बोदाणे अकिरिया सिद्धि. ॥
'
ભાવાથે--જ્ઞાનદર્શનચારિત્ર ધારણ કરનાર મુનિવરોની ૫ચુપાસન દર્શન વગેરે કરવાથી શું ફળ થાય છે. તેના ઉત્તરમાં કહે છે કે તેમની સેવાથી વીતરાગ વનાનું શ્રવણ થાય છે. શ્રવણથી જ્ઞાન થાય છે. જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. વિજ્ઞાનથી આશ્રવના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન થાય છે. પ્રત્યાખ્યાનથી સયમ થાય છે. સચમથી નવીન કર્મ બંધાતાં નથી. તેથી તપ થાય છે. તપથી ભૂતકાળનાં કર્મ ખરી જાય છે. કર્મ ખરવાથી આત્મા અક્રિય અને છે, અને સ‘પૂર્ણપણે આત્મા અક્રિય થવાથી સિદ્ધિ
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
શ્રી પરમાત્મ
તિ:
પદની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થકર ભગવાન પણ પ્રથમ સાધુ થયા હતા. સાધુની સેવાથી આવું ફળ થાય છે. તે પછી શ્રી તીર્થંકર પરમાત્માના બાહા અને અન્તરંગ સ્વરૂપનું વર્ણન કરતાં મિથ્યા મોહનીયને વિપાક નાશ થાય અને દર્શનની શુદ્ધિ થાય તેમાં કિચિત શંકા કરવી એગ્ય નથી. પરમાત્માની ભાવનાથી આત્મા પણ પરમાત્મમય બની જાય છે. જેમ જેમ પરમાત્મા સ્વરૂપની તીક્ષ્ણ ઉપયોગથી ભાવના થાય છે. તેમ તેમ આત્મા તે સ્વરૂપમાં તન્મય બનવાથી કર્મનાં આવરણે નાશ પામે છે. નામ, સ્થાપના, કવ્ય, ભાવથી પરમાત્માનું, આલંબન, ઉચ્ચભાવનું કારણ છે. ક્ષણ ક્ષણ પણ પરમાત્મસ્વરૂપમયભાવના વિના જે કાળ - જાય છે તે નિષ્ફળ જાય છે. પરમાત્માસ્વરૂપનું પરાપદ્ઘતિથી જે - ગિઓ ગાન કરે છે. તે કદી સારમાં અવતરતા નથી આ
મા તે પણ પરમાત્મા છે. પરમાત્માની ભાવનાથી અખંડાનંદ થાય છે. પગથી તે મસ્તક પર્યત આનંદની ઘેન વ્યાપી રહે છે. અનુભવાનંદ પામી જીવ તે શિવરૂપ અથાત્ કલ્યાણ રૂપ બને છે. આત્મા પ્રભુની ભાવનામાં તન્મય થઈને સેવાના ઉદ્દગાર કાઢે છે. मन मधुकर वरकर जोडी कहे, पदकज निकट निवास. जिनेश्वर. घननामी आनन्दधन सांभळो, ए सेवक अरदास. जि. धर्म. ॥८
ઉચ્ચભાવથી શ્રેષ્ઠ બનેલ મનરૂપ ભ્રમર કરજોડીને કહે છે કે મારા ઉપર કૃપા કરીને તમે ચરણ કમલમાં સ્થાન આપશે. આપના ચરણની સેવામાં તલ્લીન થાઉ, અને મારૂ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરૂ, એજ ક્ષણે ક્ષણે ભાવના રહે છે. હે ઘનનામી ધર્મનાથ ભગવાન ! આ સેવકની અરજી સાંભળી સ્વીકારશે. પક્ષાંતરે આ ત્મા તે સત્તામાં રહેલ પરમાત્મસ્વરૂપમાં તલીન રહેવા ઈચ્છે છે આત્માનું સત્તામાં રહેલું પરમાત્મપણું તેને પ્રગટ કરવા આત્મા પરમાત્મ સ્વરૂપમાં તન્મયતા ધારે તે યથાયોગ્ય છે. શ્રી વીરભગવાને આત્મામાં રહેલું સત્તાએ પરમાત્મપણે તેને આશ્રય એક વૃત્તિથી કર્યો હતો. સાધ્યબિંદુ સિદ્ધ કર્યું, પરમાત્મપણું આ
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩eટે વિર્ભવે કર્યું. તે રીતે જે જીવ આત્મ ધર્મને સ્યાદ્વાદભાવે સમજી પ્રગટ કરવા ધારે છે તે પ્રગટ કરી શકે છે. અનંતગુણ પર્યાયની શુદ્ધિની પરિપૂર્ણતા કરવી તેજ પરમાત્મત્વ છે. અને તે થઈ શકે છે. હે ડાહ્યાભાઈ! મિથ્યાત્વ વિપાક નાશ પામવાથી આ પ્રમાણે સત્ય ધર્મ સ્વરૂપ સમજાય છે. તેના માટે નિમિત્તાને પણ આ દરી શકાય છે. ઉપાદાન અને નિમિત્તને વિવેક યથાગ્ય જે સમજે છે. તે આત્મધર્મની પરિપૂર્ણતા કરે છે. આત્માની શ. કિત આત્મ રમણતાના અભ્યાસથી ક્ષણે ક્ષણે ખીલે છે. સાય ધર્મને નિશ્ચય હદયમાં થાય છે. તે પુરૂષને બાહ્ય ધામધૂમનું ઘર્મધતીંગ ગમતું નથી. સૂફમજ્ઞાનદષ્ટિથયા બાદ આત્મધર્મને યથાર્થ ભાસ થાય છે. મનવાણીથી ભિન્ન આત્મસ્વરૂપ સમજી જે ભવ્યું તેને આદરે છે તે તેને પામી શકે છે. ષકરકની શુદ્ધિથી પરમધર્મનાથ આત્મા બને છે. વિદાકારકપ્રમાદદશા પરિહરી - નિગુરૂની આજ્ઞાનુસાર અપ્રમત્તભાવે શુધ્ધ પગમાં સ્થિર રહેવું.
હે ભવ્ય ! ડાહ્યાભાઈ આ પ્રમાણે મિથ્યાત્વ વિપાકને નાશ થાય ત્યારે સમ્ય ધર્મ સ્વરૂપ સમજાય છે. આ પ્રમાણે - કહી શ્રી સદ્દગુરૂ માન રહ્યા. ડાહ્યાભાઈ સભ્ય ધર્મ સમજી શ્રદ્ધા કરી વંદન કરી સ્વસ્થાનકે ગયા.
રત્નચંદ્ર નામના એક ભવ્ય ભક્ત શ્રી સદ્દગુરૂ પાસે આ વ્યા. વિધિપૂર્વક વંદન કરી શ્રી સદ્દગુરૂની આજ્ઞા લઈ પ્રશ્ન કર્યું કે હે ભગવન !! અષ્ટકર્મના વિપાકને જીતતાં શું થાય. અષ્ટકર્મના વિપાકો જીતવામાં કેની જરૂર છે. તે કૃપા કરી જણાવશે.
શ્રી સદ્દગુરૂ ભગવદ્ કહે છે કે હે ભવ્ય ! સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી અષ્ટકર્મના વિપાકને નાશ થાય છે. અનાદિકાળથી જીવ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે, નરકનિગેદનાં અનંત દુઃખને ભેગવનાર આત્મા છે. અશુદ્ધ ૫રિણતિથી પિતાનું શુદ્ધ વરૂપ જાણ્યું નહિ. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ કરી નહીં. તેથી જીવ જન્મ જરા મૃત્યુનાં
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
શ્રી પરમાત્મા તિ: દુખ પામે છે. હે ભવ્ય ! મહા પુણ્યગે મનુષ્યને જન્મ મળે છે. તેમાં પણ આર્યદેશ, ધર્મપ્રાપ્તિ ચગ્ય ઉત્તમકુળ, પંચેન્દ્રિય પરિપૂર્ણપણે પામવું દુર્લભ છે. શ્રી જિનેશ્વરવાણુનું શ્રવણ કરવું. મહાદુર્લભ છે. અને તેની શ્રદ્ધા થવી મહા દુર્લભ છે. જૈનધર્મની શ્રદ્ધા થઈ તે પણ સદાચારરૂપ વિરતિ માર્ગમાં પ્રવેશ કરે મહા દુર્લભ છે. વિરતિપણું આદરી શકાય છે, કિંતુ તેમાં વીર્ય શકિત ફેરવવી એ મહા દુર્લભ છે, અહો એ કેક ઉ. ત્તરોત્તર સગુણ દુર્લભ છે. અન્તરદષ્ટિ થવી દુર્લભ છે. કેઈ લાવ્યજીવ જ્ઞાનદશા પામી અન્તરદષ્ટિથી આત્મસ્વરૂપમાં રમતા કરે છે. તેનાથી કર્મની પ્રકૃતિ દૂર નાસે છે, તે શ્રી મલિનાથની સ્તુતિદ્વારા જણાવે છે. શ્રી મલ્લિનાથે પિતાનું સ્વરૂપ કર્મના વિપાકને હટાવી પ્રાપ્ત કર્યું તેમ ભવ્ય જીવ પણ સ્વસ્વરૂપ પ્રાપ્ત કરે છે.
१९ श्री मल्लिनाथ स्तवनम् . सेवक केम अवगणिये हो, मल्लिजिन. एह अब शोभा सारी; अवर जेहने आदर अति दीए, तेहने मूल निवारी हो. मल्लि. १ | ભાવાર્થ– અહે શ્રી મલ્લિજિન પરમેશ્વર તમે પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે, પરમાનંદ સમયે સમયે ભગવે છે પોતાના શુદ્ધ સ્વરૂપની શોભા સારી પામ્યા છે ત્યારે સેવકની કેમ અવગણના કરે છે. આપના સેવકને આપશ્રીના જેવી શેલા કેમ અર્પતા નથી. મારી અવજ્ઞા કરવી તે આપને એગ્ય નથી. આપશ્રીની અપૂર્વ શોભાનું મુખ્ય કારણ તે એ છે કે અન્યદેવે કે જે મેશ પામ્યા નથી તે પરભાવને અતિસત્કાર કરે છે. ત્યારે તમોએ પરણાવને મૂળમાંથી ક્ષય કર્યો છે. તેથી આપનું અપૂર્વ સદ્વર્તન ભાસે છે. હે પ્રભુ! બાહ્ય શોભાના કરતાં આપની અત્યંતર શેભા બહુ સારી છે. આપની અત્યંતર શેભાનું લક્ષજિહાથી પણ વર્ણન કરી શકાતું નથી. અજ્ઞજ તે આપના પરમાત્મ
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૩ સ્વરૂપને ઓળખી શકતા નથી. અજ્ઞજીની સ્થ લબુદ્ધિ હોય છે. કેટલાક જીવે તે એવા મિથ્યાત્વગ્રહગ્રસિત હોય છે કે તે આપના પરમાત્મસ્વરૂપનો ગંધ માત્ર પણ લઈ શકતા નથી, કેટલાક તે મિથ્યાત્વના ઉદયે પરમાત્મસ્વરૂપની કઈ વાર્તા કરે છે તે કલેશ પામે છે. કેટલાક છે આપશ્રીના પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા ધારણ કરે છે પરંતુ કુગુરૂને સંગ થતાં શ્રદ્ધાથી ભ્રષ્ટ બને છે. અહીં શ્રી મલ્લિનાથ પરમાત્મા આપના આત્માને ધન્ય છે કે જે આત્માએ પિતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું. શ્રી ભગવાનના આ ગમથી જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી આનંદઘનજી મલ્લિનાથ ભગવાને જેવી રીતે પોતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું તે બતાવે છે ज्ञानस्वरुप अनादि तमारु, ते लीधुं तुमे ताणी; जुओ अज्ञान दशा रीसावी, जातां काण न आणी हो. म. ॥२॥
હે ભગવન્ ! તમારૂ જ્ઞાનસ્વરૂપ અનાદિ કાળથી જ્ઞાનાવરણીય કર્મના સર્ભાવે આચ્છાદિત હતું તે તમેએ પ્રગટ કર્યું. ત્યારે અનાદિ કાળથી લાગેલી અજ્ઞાનદશા રીસાણી, અને તે રીસાઈને ચાલી ગઈ તે પણ તમે એમ ન વિચાર્યું કે અહો આ અનાદિ કાળથી મારી સાથે હતી ને હવે કેમ છૂટી પડે છે. ભગવાનના આત્માને અજ્ઞાનદશા મુંઝાવતી હતી. જરા માત્ર પણ સુખ આપતી નહેતી. ઉલટું પરભાગે મહા દુઃખ થતું તેથી અજ્ઞાનદશા રીસાઈને ચાલી જાય તેમાં ભગવાન શા માટે જહામાત્ર પણ વિચાર કરે. “મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવ રણય, મન પર્યવ જ્ઞાનાવરણીય, અને કેવવજ્ઞાનાવરણીય ” એ પંચ
આવરણને ક્ષય કરી પરિપૂર્ણ સર્વજ્ઞ થયા. निद्रा सुपन जागर उजागरता, तुरिय अवस्था आवी%B निद्रा सुपन दशा रीसाणी, जाणी न नाथ मनावी हो. माल्ले. ३
ભાવાર્થ–ભવ્ય માં તથા અભવ્ય જીવોમાં નિદ્રા તથા સ્પમદશા” છે. ભવ્ય જીવને ભવ્યત્વ પરિપાક ત્રદશમ ગુણસ્થાનકમાં થાય છે. તે સમયે “નિદ્રા તથા સ્વમદશા” ને
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત:
[૩૧૨
શ્રી પરમાત્મ જ્યોતિ: નાશ થાય છે. એ બે દશાઓ આપનાથી રીસાણી અને ચાલવા માંડી પણ આપે મનાવી નહીં. એ બે દશાથી આત્માનું સહજ સુખ યથાયેગ્ય અનુભવાતું નહોતું માટે તે ગઈ તે ભલે ગઈ, એમ જાણ્યું. ત્રદશમ ગુણસ્થાનકમાં “ જાગ્રતદશા” પરિપૂર્ણ પામે. તથા ચતુર્દશમ ગુણસ્થાનકના અંતથી સિદ્ધમાં ઉજાગર દશા હોય એમ આનંદઘન કૃત મલ્લિનાથ સ્તવન ટબામાં જ્ઞાનવિમલસૂરિ કહે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે ચાર ચેતનાની દશાઓ બતાવી છે. ૧ બહુ શયન. ૨ શયન. ૩ જાગરણ બહુ જાગરણ તેમાં પહેલા ત્રણ ગુણઠાણે બહુ શયન દશા. અને ચેથાથી છઠ્ઠા સુધી શયનદશા અને સાતમાથી બારમા સુધી જાગરણ દશા અને તેરમાથી ચિદમા સુધી બહુ જાગરણ દશા એમ સમજવું. તેમાં આચાર્યોના મત પ્રમાણે ભેદ હોય તે આ ગ્રહ નથી. તત્ત્વ કેવલી ભગવાન્ જાણે. समकित साथे सगाई कीधी, सपरिवारशुं गाढी, मिथ्यामति अपराश्ण जाणी, घरथी बाहिर काढी हो. मल्लिजिन. ४
ભાવાર્થ-હે ભગવન, તમોએ ઉપશમ, સંવર. વિવેક આદિ પરિવાર સહિત સમ્યક્ત્વની સાથે ક્ષાયિક ભાવે ગાઢ મિત્રતા કરી સમ્યકત્વ મેહનીય, મિઝ મેહનીચ, અને મિથ્યાત્વ મેહનીયરૂપ દર્શન મેહનીયને સંપૂર્ણ નાશ કર્યો. તેથી આપ શ્રીએ આત્માનું સમ્યક્ સ્વરૂપ દીઠુ, મિથ્યાત્વના ઉદયથી પ્રગટતી એવી એજ અનાદિકાળથી મિથ્યામતિ હતી. તેને અપરાધિની ગણું આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ઘરમાંથી તમોએ બાહિર્ हास्य अरति रति शोक दुर्गच्छा, भयपामर करशाली नोकषाय श्रेणिगज चढतां, श्वान तणी गति जाली हो. मल्लि. ५
હે ભગવન તમે જ્યારે ક્ષેપક શ્રેણિરૂપ ગજઉપર ચડ્યા ત્યારે હાસ્ય, રતિ અરતિ, ભય, શેક. દુર્ગછ એ શ્વાન તણી ગતિ પકડી જેમ રાજમાર્ગમાં હાથી ચાલે છે ત્યારે કૂતરાં ભસે
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૩૧૩ છે. પણ કંઈ વળતું નથી, તેમ હે ભગવન તમે પૃથકત્વ વિતર્ક સપ્રવિચારરૂપ શુકલ ધ્યાનથી ક્ષેપક શ્રેણિ ઉપર આરૂઢ થયા ત્યારે નેકષાયની પ્રકૃતિના છે જે આત્માના પ્રદેશની સાથે ક્ષીર. નીરવત્ પરિણમ્યા હતા તે સર્વ દૂર થઈ ગયા છે. ક્ષપકશ્રેણિરૂપ હાથી ઉપર આત્મા ચઢેલો દેખી નેકષાયરૂપ કુતરાં હાઉ હાઉ ભસતાં દૂર નાસી ગયાં. બંધ, ઉદય, ઉદીરણ અને સત્તાને સર્વથા પ્રકારે ક્ષય થાય છે તેને ક્ષાયિકભાવ કહે છે. સારાંશ કે નેકષાયના વિપાકને તમે સર્વથા ક્ષય કર્યો. માટે મારે પણ કરે જોઈએ. હવે કષાય પ્રકૃતિને નાશ ભગવાને કર્યો તે બતાવે છે. रागद्वेष अविरतिनी परिणति, ए चरण मोहना योधा वीतराग परिणति परिणमतां, उठी नाठा बोधा हो. मल्लि. ६
ભાવાર્થ--પરવસ્તુપર ઈષ્ટપણાની બુદ્ધિ તે રાગ અને પરવસ્તુ પર અનિષ્ટપણની બુદ્ધિને દ્વેષ કહે છે. રાગ અને દ્વેષ સંસારનું મૂળ છે. રાગ અને દ્વેષથી જીવ પિતાના સામર્થ્યને પ્રગટાવી શકતા નથી. ચોરાશી લાખ અવનિમાં પરિભ્રમણ કરાવનાર રાગ દ્વેષ છે, ચઉદરાજ લેકમાં રાગદ્વપનું રાજ્ય છે. અનંતજીને અનાદિ કાળથી રાગ દ્વેષ લાગ્યા છે. જયારે રાગ દ્વેષ ટળે છે ત્યારે આત્મા મુક્ત કહેવાય છે. રાગ દ્વેષને નાશ કરે તે મોટામાં મેટે દેવ કહેવાય છે કહ્યું છે કે,
લા, रागद्वेषौ महामल्लौ, दुर्जितौ येननिर्जितौ महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥ १॥
દુખે કરી જીતવા ગ્ય એવા રાગદ્વેષરૂપ મહામä જેણે જીત્યા છે તે મહાદેવ કહેવાય છે. બાકીના તે નામ માત્ર ધારણ કરનારા મહાદેવ સમજવા. રાગદ્વેષ ટળતાં સર્વ દેષ ટળ્યા કહેવાય છે. અવિરતિની પરિણતિ પણ આત્માના સ્વરૂપમાં રમતા કરતાં ટળે છે. રાગદ્વેષ તથા અવિરતિની પરિણતિ એ ત્રણ ચારિત્ર
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
શ્રી પરમાત્મ તિ: મેહનીયરૂપ મહના દ્ધા ( લડવૈયા છે.) ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં એવા મુનિરાજોને પણ એ ચદ્ધા પાડી નાખે છે. પરંતુ છે પરમાત્મા મલ્લિનાથ સ્વામિન્ ! તમે જ્યારે વીતરાગ પરિણતિમાં પરિણમ્યા ત્યારે તેમણે વિચાર કર્યો કે અમારાથી વિરોધી વીત રાગ દશા આવી માટે હવે રહેવાય જ નહીં એ જાણે વિચાર જ કર્યો ન હોય એમ ચારિત્ર મેહનીયના દ્ધ તમારા આત્મ પ્રદેશમાંથી ક્ષાયિકભાવે દૂર ખસી ગયા. આજ હેતુથી હે ભગવન તું જગત્માં મહાદેવ કહેવાય છે. રાગદ્વેષને નાશ કરનાર હે ભગવન્ તમારું પૂજ્યપણું ત્રણ જગમાં હોય તેમાં શું આશ્ચર્ય ! રાગદ્વેષ હઠાવવાનું આત્મ સામર્થ્ય જોઈ ચોસઠ ઈન્દ્ર પણ તમારી પૂજા સેવા કરે તેમાં શું આશ્ચર્ય ! હે ભગવન્ તમારી વીતરાગ દશાને ધન્ય છે હું પણ તેવી ઈરછું છું.
વેદના ઉદયરૂપ વિપાકને પણ ભગવાને નાશ કર્યો તે રસ્તુતિ દ્વારા જણાવે છે. वेदोदय कामा परिणामा, काम्यक रस सहु त्यागी नि:कामी करुणारस सागर, अनंत चतुष्क पर पागीहो मल्लि. ७
- સ્ત્રી વેદ, પુરૂષ વેદ, નપુંસક વેટ આ ત્રણ વેદ કહેવાય છે. વેદોદય કામ પરિણામથી જે કામ્ય કરસ ભેગવાય છે તેના હે ભગવન તમે ત્યાગી છે. ક્ષેપક શ્રેણિએ ચઢીને ત્રણ વેદને પણ હે ભગવન તમોએ નાશ કર્યો છે. તેથી તમે કામ માત્રના ત્યાગી છે. કઈ પણ પદાર્થની કામના રહી નથી, માટે હે ભગવન તમે કરૂણારસના સમુદ્ર છે. અનંતજ્ઞાન, અનંતદશન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, આ ચતુષ્કમાં સમયે સમયે લીન છો. આપશ્રીની અપૂર્વ ધર્મ લક્ષ્મી પ્રગટેલી જાણે હું પણ આત્મસ્વભાવમાં શુપયેગીપણે રમવા તલ્લીન થાઉં છું આપે જે જે ગુણે ઉત્પન્ન કર્યા તે તે સદ્ગુણે પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરૂ છું ભગવાને અંતરાય કર્મને નાશ કર્યો તે જણાવે છે.
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ાંતિઃ
दान विघन वारी सहु जनने, अभय दान पद दाता, लाभ विघन जग विघन निवारक, परम लाभ रसमाताहो मल्लि. ८ वीर्य विघ्न पंडित वीर्यहणी, पूरण पदवी योगी
भोगोपभोग दोय विघन निवारी, पूरण भोग सुभोगीहो. मल्लि ९
For Private And Personal Use Only
•
ભાવાર્થ——હે ભગવન તમેાએ દાનાંતરાય કર્મ નિવાર્યું તેથી અનંત દાન ગુણ પામ્યા. આપના અનંતદાન ગુણની સ્તુતિથી, ધ્યાનથી જગતના જવા પણુ અનંત દાનના ભેગી થાય છે, દાનગુણથી જગત્ જીવાને અભયદાન પદ્મ દેનારા થયા. તેમ લાલાંતરાય કર્મ નિવારી અનત લાભરસમાં મગ્ન થયા. પડિત વીર્ય. વડે વીર્યાંતરાય કર્મ ઇંન્રી અનંત વીર્યથી પૂર્ણ સ્વરૂપના ભાગી થયા. ભાગાંતરાય અને ઉપભાગાંતરાય કર્મ હણી અનંત નિજગુણ લેગ અને ન'ત નિજગુણના ઉપભાગી થયા. આપના સર્વ સદ્ગુણા પ્રગટપણે થયા. હૈ પ્રભુ આપના જેવા મારામાં ગુણા છે તે પની સ્તુતિ તથા ધ્યાનથી શુદ્ધોપયેાગે પ્રગટાવા પ્રયત્ન કરૂ છું અષ્ટાદશ દોષ રહિન પ્રભુ થયા તે જણાવે છે. ए अढार दूषण वर्जिततनुं, मुनिजन वृन्दे गाया. अविरतिरूपक दोप निरूपण, निर्वृषण मन भाया हो. मल्लि. १० इणविध परखी मन विश्रामी, जिनवर गुण जे गावे; दीनबंधुनी महिर नजरथी, आनन्दघनपद पावेहो. मल्लि. ११ એ અષ્ટાદશ દોષ જિત શ્રીમલ્લિનાથ ભગવાનના અસ ખ્યાત પ્રદેશરૂપ આત્મા છે. મુનિનાવ્રુન્દે શ્રીમલ્લિનાથ ભગવાને ગાયા છે. અવિરતિદિ દોષનું નિરૂપણ જાણવું, અષ્ટાદશ દોષ રહિત પ્રભુ મારા મનમાં રૂચ્યા છે. આત્મા તે પરમાત્મારૂપ થાય છે. પણ જયાં સુધી અષ્ટાદશ દોષ વર્તે છે ત્યાં સુધી ભવ ભ્રમણ મટતું નથી. માટે નિર્દોષી એવા પ્રભુનું અવલખન કરવું તે જ સારમાં સાર છે. પરમાત્માનું સ્વરૂપ શુદ્ધ પરખીને જે મનમાં પ્રભુનુ' સ્વરૂપ ધ્યાવે છે. પ્રભુના ગુણગાવે છે તે દીનખધુ શ્રી
૧૫
.
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
શ્રી પરમાત્મ જ્યોતિ
પરમાત્માની પરમકૃપાથી પોતાનુ આનંદઘનપદ પાવે છે. પ્રથમાવસ્થામાં પ્રભુનુ સ્માલ'મન કરવું, જોઈએ. નિરાલ'બન સ્થિતિ થતાં આલખનની આવશ્યકતા નથી. પ્રભુના શુદ્ધ સ્વરૂ પનુ' વસ્તુતઃ ઉપયેગથી અવલખન કરવું જોઇએ. જેવા પ્રકારનું બાહ્ય વા અંતરંગ આલંબન હોય છે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. માહ્ય કરતાં અન્તર્ગ પ્રભુના સદ્ગુણાનું આલેખન અપ્રમત્ત ભાવે કરવું જોઇએ, ખાદ્યના જે ગુણા છે તે આત્માના ગુણા નથી. આત્માના ગુણે પુગદ્યમાં નથી. આત્માના ગુણ્ણા સર્વ અરૂપી છે. કેટલાક ખાહ્ય સદાચાર માત્ર કે જે નગમનયની કલ્પના છે તેને ધર્મ કહે છે તે પણ કમવિપાકને નાશ કરી શકતા નથી. અન્તરંગ જ્ઞાનાદિ ગુણ છે તે જ સત્ય ધર્મ છે તેમાં રમવું તે નિરાલ'બન ધર્મ છે. વિભાવે સપૂર્ણ ધર્મ પ્રગટતાં આત્મા તે ‘ પરમાત્મા ’ કહેવાય છે. શ્રીસદ્ગુરૂના આ પ્રમાણે સદુપદેશ સાંભળી રત્નચંદ પેાતાને ઘેર ગયે.
વર્ધમાન નામના એક ભકત શ્રીસદ્ગુરૂ પાસે આવીને વિધિ પૂર્વક વંદન કરી કહેવા લાગ્યા કે, હું સદ્ગુરા, કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને ઉદ્યમ, આ પાંચ કારણેાથી કાર્યની સિદ્ધિ થાય છે. કર્મના વિપાક નાશ કરવામાં પણ આ પંચકારણેાની જરૂર પડે છે ત્યારે તેનું શું સ્વરૂપ છે તે કૃપા કરી જણાવશે.
શ્રીસદ્ગુરૂ કહે છે કે, હે શિષ્ય, કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને ઉદ્યમ આપચ કારણથી જ કાર્ય સિદ્ધિ થાય છે. કાલ પણ કાર્ય પ્રતિ કારણ છે. અમુક વર્ષની બાલિકા થાય છે ત્યારે તે ગર્ભ ધારણ કરી શકે છે. અમુક રૂતુમાં અમુક વનસ્પતિને અમુક ફળ આવે છે. અમુક કાળમાં વૃષ્ટિ થાય છે. રાત્રીમાં જ કેટલીક વનસ્પતિ વૃદ્ધિ પામે છે. અને કનકડી કે જેને કેટલાક વાનર નાળીયેરી કહે છે તે દીવસમાં વૃદ્ધિ પામે છે. રાત્રીના સમયમાં અમુક કાર્ય સિદ્ધ થાય છે. કેટલાંક કાર્ય દીવસમાં સિદ્ધ થાય છે. ચેાથા આરામાં છત્ર સપૂર્ણ મુક્ત થાય છે ચાવીસ તીર્થંકર
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩૧૭
અમુક કાળમાં મુક્તિ પામે છે. માટે કાલ પણ કાર્ય પ્રતિ કારણે કહેવાય છે. સ્વભાવ પણ કાર્યપ્રતિકારણ કહેવાય છે. આમ્રવૃક્ષને સ્વભાવ આમ્રવૃક્ષ લાવવાનું હોય છે. લીંબડાને લીંબોલી આવે છે ભવ્ય જીવ મુકિત પામે છે. પણ અભવ્ય જીત મુકિત પામતા નથી. ભવ્ય જીવ સંપૂર્ણ કર્મ વિપાકને નાશ કરી શકે છે. રવભાવ છે માટે, નિયતિ એટલે ભાવી ભાવ, જે કાળે જે થવાનું હોય છે તે થાય છે. ભાવીના ઉદરમાં રહેલું કાર્ય મિથ્યા થતું નથી. કાર્યપ્રતિ નિયતિ પણ કારણ છે. કાર્યપ્રતિ કર્મ પણ કારણ હોય છે, શુભકાર્ય માટે શુભકર્મ કારણ છે. અશુભકાર્ય માટે અશુભકર્મ કારણ છે. મોક્ષરૂપ કાર્યને માટે પુણ્યાનુબંધી પુણ્યરૂપ કર્મ કારણપણે વર્તે છે. પુણ્યાનુબંધી પુણ્યમાં પણ અનેક ભેદ પડે છે. પુણ્યાનુબંધી પુણ્યમાં વહૂ ગુણ હાનિ વૃદ્ધિ પરિણમે છે, પુણ્યાનુબંધિપુણ્ય જ્ઞાનદર્શનચારિત્રની સામગ્રી પ્રાપ્ત કરાવે છે. મેશ નગરી પ્રાપ્ત કરવામાં પુણ્યાનુબંધિ પુણ્ય વળાવા સમાન છે, શુભ કર્મથી વજરૂપભનારાચસંઘયણ પ્રાપ્ત થાય છે, મનુષ્ય જન્મવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, મનુષ્યને જન્મ શુભ કર્મવિના થતું નથી, માટે પરંપરાએ પુણ્ય કર્મ પણ મુક્તિરૂપ કાર્યમાં કારણ હોય છે, ઉદ્યમ પણ મુક્તિ પ્રતિ કારણ છે. સત્યઉદ્યમ વિના મુક્તિ મળી શકતી નથી, ઉદ્યમ સર્વ કારણેની નજીકમાં આત્માને મૂકે છે. જે લોકો જેવું બનવાનું હશે તેમ બનશે એમ નિશ્ચય કરી ઉદ્યમ કરતા નથી તે લેક કાર્યની સિદ્ધિ કરી શકતા નથી, એક સ્ત્રીને પુત્ર થવાને હેય છે તે પ્રતિકાલ પણ કારણ છે, તેમજ સ્ત્રીને પુત્ર થાય પણ પુરૂષના ઉદરમાં પુત્ર થાય નહિ માટે સ્વભાવ પણ કારણપણે વર્તે છે, કેટલીક સ્ત્રીઓને ગર્ભ રહે છે પણ કર્મગે ગળી જાય છે માટે પુત્રનું ગર્ભની બહાર નીકળવું પણ તે પ્રતિ “ નિયતિ” પણ કારણ છે. મનુષ્યજાતિ તરીકે ઉત્પન્ન થવાનું જે જીવે કર્મ બાંધેલું હોય છે તે જીવ સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
શ્રી પરમાત્મ ન્યાતિ:
થાય છે. અન્યજીવ થતા નથી માટે કમપણ પુત્રેત્પત્તિમાં કારણ છે, સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન થએલા જીવે ગર્ભમાં આહાર ગ્રહણ કરવાના ઉદ્યમ કર્યેા. યદિ ન કર્યા હોત તા વૃદ્ધિ પામત નહિ માટે પુત્રાત્પત્તિમાં ઉદ્યમ પણ કારણુ છે. એમ સર્વત્ર કારણુ કાર્યવાદ સમજવા, ભવ્યજીવ હોય તે પણ તે ઉદ્યમ ન કરે તેા શુભ કર્મ પણ પ્રાપ્ત કરી શકતા નથી, અને મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી, ઉદ્યમથી કર્મ બને છે. શુભ્ર કર્મ યા અશુભ કર્મ માંધવાં તે પણ શુભ યા અશુભ ઉદ્યમના હાથમાં છે, શુભ ઉદ્યમથી પુણ્યકર્મ અધાય છે અને તે ધર્મ સામગ્રીપ્રતિ કારણ પણે વર્તે છે. વસ્તુતઃ શુભકર્મ અને અશુભકર્મ આત્માથી ભિન્ન છે, શુભકર્મ મુક્તિરૂપ કાર્યમાં નિમિત્ત હેતુ છે પણ ઉપાદાન હેતુ નથી, કેટલાક લા શુભ કર્મનેજ એકાંતે ધર્મ માને છે તે વસ્તુવરૂપ યથાર્થ સમજી શકતા નથી, શુભકર્મરૂપ ધર્મ તે વ્યવહાર ધર્મ નથી. મોક્ષ સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવા જોઇએ. કર્મના ઉપર આધાર રાખીને બેસી રહેવું ચેાગ્ય ગણાતું નથી, ઉદ્યમ કરવાથી જ્યારે શુભ કર્મ વા મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે કમના ઉપર એકાંત વિશ્વાસ રાખી બેસી રહેવું તે કેમ સારૂ ગણી શકાય ? મનુષ્યજન્મ તથા મનઃશક્તિ મળી છે તે તેનાથી મુક્તિરૂપ કાર્ય સાધી શકાય છે, જેજે અંશે આત્મધર્મેદ્યમા ઉદ્યમ કરવામાં આવે છે તેતે અંશે કર્યવિપાકનો નાશ થાય છે અને તેથી તેતે અંશે આત્મધર્મની પ્રગટતા થાય છે. આત્મધર્મની પ્રગટતા કરવી તે કમવિપાકના નાશ ઉપર આધાર રાખે છે. કર્મના વિપાકેાના નારા ઉદ્યવિના થતા નથી. ઉદ્યમના નિમિત્ત અને ઉપાદાનથી અનેક ભેદ પડે છે. ઉદ્યમ એ આત્માની અપૂર્વ ખળવાની શક્તિ છે, જ્યારે ત્યારે પણ જ્ઞાનદર્શન ચારિત્રને ઉદ્યમ કાવિના સિદ્ધિ થતી નથી, કર્મનિમિત્ત કારણરૂપ છે અને ઉદ્યમ તા ખાદ્ય અને અભ્યંતર ભેદથી નિમિત્ત અને ઉપાદાનરૂપ હોય છે, આત્મશક્તિરૂપ ઉદ્યમના વિકાશ જેમ વિશેષતઃ પ્રકાશતા
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ
૩૧ જાય છે તેમ તેમ કમરૂપ પડદે ચીરીને આત્મ નિર્મલ બને છે અને પિતાનું રૂપ દેખી શકે છે, શ્રી ભરતરાજા અને મરૂ દેવી માતા તેમજ આષાઢાભૂતિ એ પણે અધ્યાત્મજ્ઞાનભાવનારૂપ ઉદ્યમથી ક્ષેપક શ્રેણી પર ચઢી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું. ધર્મ ક્રિયારૂપ ઉદ્યમની વિશેષતઃ પ્રાપ્તિ કરવી જોઈએ, જે જીવે બાહ્યદશા ધામધુમરૂપ ઉપયોગશન્ય ક્રિયારૂપ ઉદ્યમને એકાંતે પકડીને અતર ક્રિયારૂપ ઉદ્યમમાં રાચતા નથી, તેમનું ખરા ઉદ્યમ વિનાનું જીવન સમજવું. સ્વસ્વરૂપ રમણતારૂપ ઉદ્યમથી આત્માની અનેક શક્તિ પ્રકાશી નીકળે છે, ઉદ્યમથી કાલાદિક કારણની આસન્નતા પ્રાપ્ત થાય છે, કેટલાક જ કર્મઉપર આધાર રાખી બેસી રહે છે પણ તેને સમજવું જોઈએ કે ઉદ્યમ વિના કર્મથી કંઈ આત્મહિત થવાનું નથી, અન્તરની કિયા. રૂપ ઉદ્યમશક્તિથી આત્મધર્મ પ્રાપ્ત થાય છે. ઉદ્યમ ઉપર આધાર રાખવો જોઈએ, આ ભવમાં ચાવત્ પ્રમાણમાં ઉદ્યમ કરવામાં આવશે તાવત્ પ્રમાણમાં સિદ્ધિ થશે. પરિપૂર્ણ સિદ્ધિ માટે પરિપૂર્ણ ઉદ્યમની જરૂર છે. જે જે વિષયને ઉદ્યમ કરવામાં આવે છે તે તે વિષયની પ્રાપ્તિ થાય છે, આત્મધર્મની પ્રાપ્તિ સંબધમાં તે આમજ્ઞાન ઉપર આમોદ્યમને આધાર રાખવામાં આવે છે. શ્રી સદ્દગુરૂનું અવલંબન કરી આરામ કરે જોઈએ એમ શ્રી જિનવર વાણી મુક્તકંઠથી પ્રકાશે છે. જો કે કાચની સિદ્ધિ થાય છે ત્યારે તે પંચ કારણ મળે છે જ, તે પણ ઉદ્યમ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે તેનું કારણ એ છે કે બાળજી કારણ કાર્યનું યથાર્થ સ્વરૂપ સમજી શકતા નથી. અને અકેક વાત પકડી પાડે છે અને કહે છે કે જેવું કર્મમાં લખ્યું હશે તેવું બનશે પણ તેઓ સમજતા નથી કે શુભાશુભ કર્મ પણ સારા ખોટા ઉદ્યમથી બન્યું છે. સારા અને નડારા વિચાર તથા આચારથી શુભાશુભ કર્મ બંધાય છે. આ વખત મળેલા મનુષ્ય જન્મમાં પણ જેવા શુભાશુભ વિચારરૂપ ઉદ્યમ
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦.
શ્રી પરમાત્મ જ્યોતિ: કરશે તેવું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. શુદ્ધ વિચારરૂપ ઉદ્યમ કરે આત્માના હાથમાં છે. જે તે શુદ્ધ વિચારરૂપ ઉદ્યમ કરે તે અવશ્ય અનેક શક્તિને પ્રકાશ થઈ શકે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં અનંતભવ કૃત કમને ક્ષય કરે છે તેનું કારણ પણ એ છે કે તે અપ્રમત્તદશામાં રહી શુદ્ધ વિચારોથી સ્વસ્વરૂપમાં સ્થિરતા પામે છે. અજ્ઞાની જન જ્ઞાન ન હોવાથી શુદ્ધ વિચારરૂપ ઉદ્યમ કરી શકતો નથી. અજ્ઞાની ગુરૂધથી અશુભ વિચારમાંથી પ્રથમ તે શુભ વિચાર આચારમાં જોડાય છે. અને પશ્ચાત્ શુદ્ધ વિચારમાં જોડાય છે. શુદ્ધ વિચારથી આશ્રવની દશા ક્ષીણ થાય છે અને સંવરની વૃદ્ધિ થાય છે. નિર્જરા તત્વ પણ ખીલે છે અંતે આત્મા, સંપૂર્ણ કર્મને ક્ષય કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મા થાય છે. શ્રી સ્યાદ્વાદદર્શ નમાં ધર્મ તત્ત્વ એગ્ય છે પન્નર ભેદે સિદ્ધ થઈ શકે છે.
પ્રવચન આધાર ભૂત ચતુર્વિધ સંઘમાં સિદ્ધ થએલા તે તીર્થ સિદ્ધ” કહેવાય છે. તીર્થના અભાવે જાતિ મરણઆદિથી સિદ્ધ થએલા “અતીર્થ ” કહેવાય છે. મરૂદેવી વિગેરે અતીર્થ સિદ્ધ છે જાણવા. મરૂદેવા માતા સિદ્ધ થયાં ત્યારે તીર્થ ઉત્પન્ન થયું નહોતું. પોતાની મેળે બાહ્ય હેતુ વૈરાગ્ય વિના જતિ સ્મરણથી બેધ પામેલા જે સિદ્ધ થયા તે “સ્વયં બુદ્ધિસિદ્ધિ' જાણવા, વૃષભાદિ બાહ્ય નિમિત્તથી સિદ્ધ થયા તે કરકેડ વિગેરે “પ્રત્યેક બુદ્ધસિદ્ધ ” જાણવા. આચાર્યાદિ બુધથી બેધ પામી જે સિદ્ધ થયા તે “બુદ્ધોધિત સિદ્ધ' જાણવા. પુરૂષ લિંગથી જે સિદ્ધ થયા તે “પુલ્લિગ સિદ્ધ” જાણવા. કેટલાક સ્ત્રી લિંગ ચંદના પ્રમુખ જાણવા. કેટલાક નપુંસક લિંગ સિદ્ધ જાણવા. રજોહરણદિ સાધુ લિંગથી જે સિદ્ધ થયા તે “સ્વલિંગ સિદ્ધ” જાણવા. ચરક પરિવ્રાજક આદિ અન્ય લિંગથી સિદ્ધયા તે “અન્યલિંગ સિદ્ધ જાણવા. અન્ય લિંગથી કેવલ જ્ઞાન પામે અને અતર્મુહર્તમાં આયુષ્ય પુર્ણ કરી મુક્તિ પામે તે રજોહરણાદિ “ રવલિંગધારણ કરે નહિ. આયુષ હેય તે રજોહરણાદિ સાધુવેષ ધારણ કરે તે સંબંધી કહે છે. આવશ્યક વૃત્તિમાં.
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ન્યાતિઃ
एते चान्यलिंगेसत्यपि भावतः सम्यक्त्वचारित्रादिप्रतिपसा केवलज्ञानोत्पत्तौ तत् क्षणं सिद्धत्वलामे दृष्टव्या अन्यथा स्वस्यदीर्घायुर्दर्शने ते साधुलिङ्गमेव प्रतिपद्यन्ते एवं गृहिलिंग सिद्धा अपि मरुदेवी पुण्याढयनृपाद योज्ञेयाः
અન્યલિંગ સિદ્ધ થતાં છતાં પણ ભાવથી સમ્યક્ત્વ શિર ત્રની પ્રતિપ્રતિવડે કેવલજ્ઞાનાત્પત્તિમાં સિદ્ધત્વલાભમાં એ દષ્ટાંત જાણવાં. અન્યથા પોતાનુ દીર્ઘાયુ દેખેછે તે તેઓ અન્ય લિંગ છેડીને સાધુલિગને અગીકાર કરે છે, એ પ્રમાણે ગૃહ. સ્થલિંગ સિદ્ધપણે મરૂદેવી પુણ્યાચનાં દષ્ટાંતે જાણવાં. ભરતરાજાને ગૃહાવાસમાં કેવલજ્ઞાન થયું હતું. દેવતાએ આગ્યા પણ તેમને વાંઘા નહિ. જયારે સાધુલિંગ અંગીકાર કર્યું ત્યારે દેવતાઓ એ વંદન કર્યું. કેવલજ્ઞાન ગમે તે લિંગમાં થાય પણ ઉપદેશ વિગેરે વ્યવહાર કાલમાં સઘમાં સાધુલિંગની મુખ્યતા છે તે આ ઉપરથી જણાઈ આવે છે, એક સમયમાં એક સિદ્ધયાને એક સિદ્ધ જાણવા.
એક સમયમાં ખેથી એકશે. આડની સિદ્ધિ થાય તે અનેક સિદ્ધુ જાણુવા,
આ પ્રમાણે સહુદ્યમથી ભવ્યાત્મા સિદ્ધે યુદ્ધ થઇ શકે છે. સર્વ પ્રકારના કર્મ વિષાકેાને જીતી શકે છે. આ પ્રમાણે શ્રીસદ્ગુરૂનું વચનામૃત સાંભળી શ્રદ્ધા કરી વર્ધમાન ભાઇ પોતાને ઘેર ગયા.
For Private And Personal Use Only
૩૧
•
છોટાલાલ નામના એક ભક્ત શ્રીસદ્ગુરૂ પાસે આવી વિનયપૂર્વક વંદન કરી આજ્ઞા લેઈ પૃચ્છા કરવા લાગ્યા કે, હે સશુ. શ !!! હું ઉદયમાં આવતા કર્મના વિપાકને ભેગવતાં કૈત્રી ભાવના રાખું કે જેથી નવીન કર્મ બંધાય નહિ, અને પૂર્વકૃત કર્મના ક્ષય થઈ જાય, શાતાના વિપાકે ભાગવતાં તા ચિત્ત પ્રખુલ્લુ રહે છે, કિંતુ લક્ષ્મી સત્તાને નાશ અને અનેક પ્રકારના રોગો થાય
૪૧
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२२
શ્રી પરમાત્મ ન્યા;િ
છે ત્યારે મનનું ઠેકાણું રહેતું નથી. ભયંકર રોગામાં અનેક પ્રકા રના વિકલ્પસકલ્પ થાય છે. આત્માનુ સ્વરૂપ ભાનમાં રહેતું નથી માટે એવા ઉપાય બતાવા હું કર્મના વિપાકાને જીતીને સ્વસ્વરૂપમાં રહી શકું.
શ્રી સદ્ગુરૂ કહે છે કે, હે ભવ્ય ! તેં બહુશુભપ્રશ્ન કર્યેા છે. ત્હારી બુદ્ધિસારી છે. આત્મહિતાર્થ મૂલ પ્રશ્ન છે. ત્હારા શ્રેયઃ માટે જે જે ઉપાયો બતાવું છું તે ધ્યાનમાં રાખજે, અને પ્રસંગ આવે તદા તથારીત્યા પ્રવૃત્તિ કરજે.
ઉદયમાં આવતાં કર્મ ગમે તેવાં હોય તે પણ તે પ્રસંગે આત્મસ્વરૂપમાં ચિત્તવૃત્તિ જોડી દેવી. દેહાધ્યાસ બિલકૂલ ત્યાગ કરી દેવા, કમ વિપાકાનુ સ્વરૂપ પણ ખરેખર આત્માનું નથી એમ ઢઢભાવના કરવી, કર્મ વિપાકાના પ્રપંચમાં હું નથી અને તે વસ્તુતઃ મારા નથી એમ પવજ્ઞાન કરવું, લક્ષ્મી સત્તાને નાશ થતાં છતાં પણ આત્માને અનાશવંત દેખવા, અનેક પ્રકારના શગે થયા છતાં પણ આત્મા તે ખરેખર રાગ રહિત છે એમ ભાવના કરવી. આવી સત્યભાવનાથી આત્મા સ્થિરાપયેાગમાં રહી શકે છે. કર્મ વિપાક તરફ જ્યારે ચિત્તવૃત્તિ જોડવામાં આવે છે ત્યારે વિકલ્પસ‘કલ્પ થાય છે પણ જે આત્મમાં જ ચિત્ત વૃત્તિ જોડવામાં આવે તે ગમે તેવા વિપાકે સમભાવથી ભાગવી શકાય છે. દુાનયા પ્રસન્ન હોય તે પણ શું ? અને ન હોય તે પણ શું? ધન રહે, સત્તા રહે તે પણ શું ? અને ન રહે તે પણ શું? મ્હારૂ સ્વરૂપ જતું નથી તેમ આવતું પણ નથી. જેમ જેમ છે તેમનું' તેમ છે. ગમે તેવા પણ જડના પ્રસંગેામાં મ્હારા સ્વરૂપમાં મારે રહેવું જોઇએ. આખી દુનિયા મારાથી વિરૂદ્ધ થઈ જાય તા પણ ખરેખર વસ્તુ વિચારૂ તે મારાથી કઈ વિરૂદ્ધુ નથી, ત્રિચેાગથી કાઇના ઉપકાર થાય તે પણ પ્રત્યુપકારની સ્વાર્થ વૃત્તિ નથી. ગમે તેવા વિષમ સ યાગમાં પણ મ્હારૂ શુદ્ધ અચળ સ્વરૂપ ભૂલવું જોઇતું નથી વ્યવહારથી જોતાં આત્માની
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩ર૩. બાહ્યદશા અનેક સંગોમાં અનેક પ્રકારની દેખાય છે તે પણ અન્તરંગશુદ્ધપરિણામથી હું મારા સ્વરૂપમાં અભેદતા અનુભવું છું, મારી શુદ્ધ સ્થિતિ છે. હું અખંડ છું. અજછું, અદ્ય છું. અભેદ્ય છું. ઇન્દ્રિયાતીત છું. ત્યારે કેમ બાહ્ય સંસથી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ બનું? અલબત કદી ન બનું. લક્ષ્મી વિના કેઈ વખત દુનિયામાં ભિક્ષુક ગણાઉં. અને બાહ્ય લક્ષ્મીથી કઈ સમય ધનાઢય ગણાઉ તે પણ ખરેખર એ બે પ્રકારની સ્થિતિથી હું આત્મા ત્યારે છું, ત્યારે બે પ્રકારની સ્થિતિના વિકલ્પસંકલ્પ મારે કરવા એગ્ય નથી. બાહ્યાવસ્તુસંબંધી વિકલ૫રસંક૯૫ કરવાથી ખરેખર હું આત્મશક્તિને પ્રકાશ કરી શકતા નથી. આત્મશક્તિને પ્રકાશ તટસ્થભાવે દષ્ટા થઈ હું કરી શકું, તેમ છે. અન્યથા અન્ય કેઈ ઉપાય નથી, મારા જ્ઞાનમાં અનેક પ્રકા રના વિપાકો જણાએ પણ તેમાં હું લેપાઈશ નહિ કારણ કે કર્મના વિપાકમાં આત્મત્વ લેશ માત્ર પણ જણાતું નથી. ત્યારે હું તેમાં કેમ મમત્વ કરૂ? જ્ઞાન શક્તિનું સામર્થ્ય છે કે, સ્વારને વિવેક કરી તટસ્થભાવમાં આત્માને રાખી શકે, ખરેખર કર્મના વિપાકે મને થાય છે. એ મેહાધ્યાસ ધારણ કરવાથી બાહ્યના વિચાર કુરે છે પણ એ મહાધ્યાસ ટાળવા પ્રયત્ન કરે જોઈએ. મેહાધ્યાસનું ગમે તેવું પ્રાબલ્ય હોય તો પણ કર્મના વિપાકમાં હું નથી અને તે મારા નથી, આવી ઉચ્ચભાવના ધારણ કરવામાં આવે તે ગુપયોગમાં બાહ્યદશાનું ભાન રહે નહિ. વિપાકે ભેગવતાં જાણતાં છતાં પણ તેનાથી અલિપ્ત આત્મા રહી શકે, ક્ષણક્ષણને આરીતે સતત અભ્યાસ હોય તે કે સમયે ગમે તેવા વિપાકના સગામાં પણ તટસ્થ ભાવથી આત્મા સર્વ જાણતાં દેખતાં છતાં બંધાય નહીં, અન્તરદષ્ટિથી સદાકાળ આત્મા ભિન્ન રહે એ અપૂર્વ ધ્યાનમચોગ આદર જોઈએ, જે છે બેલવા માત્ર જ્ઞાન ધારણ કરે છે તે કર્મવિપાકના સમયમાં ગભરાઈ જાય છે, રૂવે છે, ચિંતા
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રી પરમાત્મ જ્યોતિ કરે છે, કેઈ વખતે ગાંડા પણ બની જાય છે પણ આત્માની મૂળસ્થિતિ ઉપર જ્ઞાનદષ્ટિથી અડગ રહેનાર તેવા વિપાકના પ્રસંગમાં મુંઝાતું નથી. દુનિયા મારા માટે શે વિચાર બાંધે છે. દુનિયાની દ્રષ્ટિમાં હું કે દેખાઉ છું તે સંબંધી જરામાત્ર પણ વિચાર કરતું નથી. પિતાના શુદ્ધસ્વરૂપતરફ ધ્રુવના તારાની પેકે સ્થિર રહે છે, દુનિયાદારીના પ્રસંગમાં પણ અન્તરથી લેપાત નથી, હે ભવ્ય! આવી જ્ઞાનકુંચીને પ્રસંગ આવે ઉપયેગ કરજે, ગઈ વાતને વિસરી જઈ સ્વશુદ્ધસ્વરૂપ વિચારજે, આત્મારૂપ મૂળદ્રવ્ય નિત્ય છે તેને ઉપગ ધારણ કરજે, પિતાના શુદ્ધસ્વરૂપની અચળ શ્રદ્ધા ધારણ કરજે. કર્મના વિપાકમાં દુનિયા તને જે દષ્ટિથી જુવે છે તે તું નથી એમ ખાત્રીથી શ્રદ્ધા રાખજે, હારી આત્મસ્થિતિ અન્તરથી સારી રહી તે કર્મ વિપાકે છતાં પણ એક મહત્સવ માનજે, મ્હારી શુદ્ધસ્થિતિ કેઈ કાળે વસ્તુતઃ ફરનાર નથી, દઢભાવનાથી જ્ઞાનદર્શનચારિત્ર આનંદમય આત્મસ્વરૂપની વાસ્તવિકસ્થિતિ વિચારજે. ચઉદરાજ લેકમાં પુદગલના સ્કપણે જડ વસ્તુ ભરી છે, તેવી જ રીતે તે શરીર તથા વિપાકરૂપ જડના સંબંધમાં છે, તેની અંદર છે તે પણ તે વિપાકમાં તું નથી અને તું છે તે કંઈ વિપાકે નથી, ક્ષણિક વિપાક પ્રસંગ છે. અહે તેમાં ચેતન હારૂ કંઈ નથી, એમ હે ભવ્ય !!! હૃદયમાં શુદ્ધ વિચારજે, હારી શુદ્ધભાવના તને અપૂર્વ આનંદ આપશે. દુઃખમાંથી સુખમાં મૂકશે. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં મૂકશે, અંધકારથી અજવાળામાં મૂકશે. લિસભાવથી અલિપ્તભાવમાં મૂકશે. અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધસ્વરૂપમાં મૂકશે. વિષમભાવમાંથી “સમભાવમાં મૂકશે, સંગમાંથી ટાળી “નિસં. ગાવસ્થામાં મૂકશે. હે ભવ્ય પ્રમાદદશા પરિહરીને આ શુદ્ધ પગ ક્ષણે ક્ષણે હૃદયમાં ધારણ કરજે, હે ભવ્ય અલ્પજીવનકાળમાં આવી શુદ્ધદશા ધારણ કરવાની છે. જ્યારે ક્ષણે ક્ષણે આવી દશાને ઉપયોગ નહિ મૂકવામાં આવે તે આત્મસ્વરૂપનું
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫.
શ્રી પરમાત્મ તિઃ ભાન ભૂલાશે તેથી ક્ષણેક્ષણે શુદ્ધ પગ ધારણ કરજે. શાતા અને અશાતા વેદનીય છાયા અને આતપ સમાન જાણજે, જે કે આવી શાતા અને અશાતા વેદનીયના સંવેગે પ્રસંગોપાત આવે તોપણ તે મારા નથી હું તેને નથી એવી શુદ્ધભાવના રાખીશ તે અલ્પકાળમાં જીવનની સાફલ્યતા કરીશ, હે ભવ્ય! આત્મામાં અનંત સામર્થ્ય રહ્યું છે તેને ખ્યાલ કરી દીનભાવ ધારણ કરીશ નહીં, બાહ્યસંગે અને તેને યેગમાં થતી જે બાહ્યભાવના તે ખરેખર શુદ્ધાત્મસ્વરૂપ નથી, જ્યારે આમ છે ત્યારે અશુદ્ધ સ્વરૂપને પિતાનું કેમ માની લેવું જોઈએ તેને જ્ઞાનદષ્ટિથી ખ્યાલ કરજે. અને શુદ્ધભાવનાના ઉપયોગમાં રહેજે, મન જ્યારે બાહ્ય વસ્તુમાં લેપાય છે ત્યારે તેનું ઠેકાણું રહે નહિ એ કહેવું સત્ય છે. કિંતુ બાહ્યવસ્તુમાં મારાપણું માર્યું હોય તે તેની લાગણું મનમાં થાય છે પણ જ્યારે તેમાં કિંચિત્ મારાપણું દેખવામાં ન આવે ત્યારે મારાપણાની લાગણી ઉઠી જતાં મન સ્થિર થઈ શકે છે. મનને જય કરે તે આત્મશક્તિ ઉપર આધાર રાખે છે. હું બાહ્યમાં નથી આ દઢપ્રત્યય થતાં આત્મતત્ત્વ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ રહે છે અને જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે તેને બાહ્યદશાનું કંઈ પણ લાગતું નથી. હે ભવ્ય શુદ્ધ આનંદ જીવન અનુભવવાને પ્રયત્ન કરીશ તે તારાથી અંશેઅંશે તરતમગે અનુભવ કરાશે. શુદ્ધ પગની ધારા માટે અહર્નિશ પ્રયત્ન કરે
ગ્ય છે, અશુભવતુ સંબંધી ઉપગમાંથી શુભ ઉપયોગમાં જવું, અને શુભ ઉપયોગમાંથી શુદ્ધ પગમાં રમણતા કરવી જોઈએ. સાંસારિકકાર્ય કરતી વખતે પણ શુદ્ધ ઉપગમાં રહેવાની ટેવ પાડવી. ભસવું અને આ ફાક તેની પેઠે અથવા પાયાધ સાધવાની સ્થિતિ બરોબર આ ઉપદેશેલે વિકટ માર્ગ એકદમ સિદ્ધ થતો નથી. કિંતુ જ્ઞાનસામર્થ્યયેગે પ્રતિક્ષણે પ્રયત્ન કરવામાં આવે તે તેની ખુમારી કેટલાક અંશે ઝળકી ઉઠે. શ્રી ગેન્દ્રો કહે છે કે તીવ્રઅભ્યાસથી કયું કાર્ય સિદ્ધ થતું નથી, અલબત સર્વ
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
શ્રી પરમાત્મ ખ્યાતિ
કાર્ય સિદ્ધ થઈ શકે છે. જીવ સ્વસામર્થ્ય ફારવે તા ચતુર્ગતિ માંથી ભિન્ન થઈ પચમીગતિ પ્રાપ્ત કરી શકે, વાતા કરવાથી કંઈ વળવાનુ' નથી પણ કાર્ય કરવાનુ છે. શુદ્ધસ્વરૂપ સત્તા સ્થાયી છે, શ્રદ્ધાથી પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્યમની ખાસ જરૂર છે, દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી કે જે તેને પ્રકારના ઉદ્યમ કરવાથી પ્રાપ્ત ન થાય !!! ઉદ્યમથી પ્રાપ્ત થઈ શકે છે, શ્રી તીર્થકરીએ શુદ્ધાત્મસ્વરૂપ રમણુતારૂપ ઉદ્યોગથી આત્મકાર્ય સાધ્યુ છે છે ત્યારે હાલ પણ તે માર્ગે વળવું જોઇએ. આત્મવીર્યના ઉત્સાહથી અવિચ્છિન્નપણે આત્મરમણતા કરવી જોઇએ, ભય કરાગામાં પણ આત્મા વીર્યેાત્સાહથી પાતાની મૂળ સ્થિતિમાં રહી શકે છે. જ્ઞાની ભયંકર રોગા વેઢે છે દુઃખ જાણે છે છતાં તે પેાતાને ધર્મ છે એમ જાણતા નથી, આત્માના શુદ્ધસ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી, જ્ઞાની ભયંકર ગેામાં પણ મુંઝાતા નથી, અહે જ્ઞાનીની અપૂર્વ શક્તિના ખ્યાલ અજ્ઞાની શી રીતે કરી શકે, આત્મવીર્યેાત્સાહથી ભયંકર કૉંગા પણ આત્માઉપર અસર કરી શકતા નથી, કદાપિ જેજે ક્ષણે આત્મભાન ભૂલાય છે તેતે વખતે તેની કંઈક અસર થતી માલુમ પડે તેપણ આત્મપયોગ થતાં સૂર્યથી વાદળ દૂર થાય છે તેમ વિકલ્પ સકલ્પ દશા પણ નષ્ટ થાય છે, એક ક્ષણ માત્રને પણ આવે શુદ્ધસ્વરૂપને અભ્યાસ ઉત્તરાત્તર વિન્ન નડતાં પણ શુદ્ધદશા અંતે પ્રગટાવી શકે છે. હું ભવ્ય, પૂત્સાહથી આ કહેલાં વચન પ્રમાણે પ્રવૃત્તિ કરીશ તા કર્મના વિપાકે ભાગવતાં છતાં પણ પૃથ્વીચ'દ્ર, ગુણસાગર, ગજસુકુમાલ, મેતાર્યમુનિની પેઠે આત્મગુણેા પ્રગટાવી શકીશ, ખરા મતઃકરણથી ધારેલું કાર્ય તીવ્રોદ્યમથી સિદ્ધ થાય છે. હું ભવ્ય આ પ્રમાણે સાંભળી મનન કરી વર્તીશ ા ઉત્તરોત્તર તારૂ જીવન ઉચ્ચ કરી શકીશ. શ્રી સદ્ગુરૂના બેષ સાંભળી વંદન કરી પોતાના ઘેર ગયા.
માણેકલાલ નામના એક ભક્ત શ્રી સદ્ગુરૂને વંદન કરી
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નિ:
૩ર૭ આજ્ઞા માગી કહે છે કે, હે ગુરે, કર્મના વિપાકે ભેગવતાં આત્મસ્વભાવમાં ન રમાયું હોય અને જે જે તેનું સેવન કર્યું તેને નાશ કરવાની વિધિ બતાવશે કે જેથી હું કર્મના વિપાકે ભેગવતાં છતાં પણ પ્રતિદિન આત્માનું આનંદમય જીવન ઉચ્ચ કરી શકું, શ્રી સદ્દગુરૂ કહે છે કે, હે ભવ્ય, તે શુભ પ્રશ્ન કર્યો છે. તારા આત્માને ધન્ય છે કે જેમાંથી આવી ઉચ્ચ જિજ્ઞાસા પ્રગટે છે.
હે ભવ્ય હું હારી આગળ જે કંઈ કહું છું તે સાંભળી તું વર્તનમાં મૂકીશ તે તને ફાયદો થશે. સહસલક્ષ પુરૂષે સાંભળે છે પણ તે પ્રમાણે પ્રવૃત્તિ કરનાર તે હજારમાં એક મળી શકે છે. હે ભવ્ય, માણેકલાલ. આ ઉત્તમ મૂળસૂત્ર તું શ્રવણ કર. सबस्सवि देवसिअ, दुचिंतिभ, दुम्मा सिअ, दुचिठीय, तस्स मिच्छमि दुकडं | સર્વ દિવસ સંબંધી મનથી ખરાબ ચિંતવ્યું હોય, વાણુથી દુભાષણ કર્યું હોય. કાયાથી ખરાબ ચેષ્ટા કરી હોય તે સંબંધી દુષ્કૃત મિથ્યા થાઓ.
આ સૂત્રમાંથી જેટલો અર્થ ખેંચીએ તેટલો નીકળે છે. હે ભવ્ય, સંધ્યા સમય થાય ત્યારે એકાંતમાં સ્થિર ઉપગથી મન વચન અને કાયાથી થએલાં અશુભ કૃત્યે તપાસી જજે, મનમાં રાગદ્વેષ પ્રગટે છે. આખા દિવસમાં જે જે વસ્તુઓ ઉપર અશુભરાગ થયા હોય તે તપાસી પશ્ચાતાપ કરજે, તેમજ આખા દિવસમાં જે જે ઉપર દ્વેષ થયે હોય તે સંબંધી વિચાર કરી પશ્ચાતાપ કરજે, બીજા દિવસે તે પ્રમાણે ન થાય તે સંબંધી દઢ સંકલ્પ કરજે, હવે મનમાં રાગ અને દ્વેષના ઘરના ક્રોધ માન માયા અને લેભ ઉત્પન્ન થાય છે. કોઈ પણ કારણ સામગ્રીથી કયે કયે વખતે ફેધ ઉત્પન્ન થયે, કેમ થવા દીધે.
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
શ્રી પરમાત્મ જ્યોતિ કેમ ન ટળે. કેધથી સારશે નીકળે, હવે કરવામાં સાર છે કે કેમ? એ વાકય સંબંધી જેટલી બુદ્ધિ પહેચે તેટલે વિચાર કરી જજે, અને છેવટે પશ્ચાતાપ કરી બીજા દીવસે ફાધ ન થાય તેવા ઉપાયે રચજે, આખા દિવસમાં આજ કયા ક્યા વખતે કેના કેના પ્રસંગમાં આવતાં, વા, વાતચિંત કરતાં વા કઈ વિચારતાં અહંકાર થયે તેનું સ્મરણ કરવું. કાલ કરતાં આજ અહંકારના વિચારે વિશેષ આવ્યા કે અ૫ આવ્યા ? અહંકાર કેમ થવા દીધે? કેમ ન ટળે? શું કારણ? સારશે નીકળે? હવે કરવામાં સાર છે કે કેમ તે સંબંધી એક વાક્ય પર જેટલી બુદ્ધિ પહેંચે તેટલે વિચાર કરી જ. કરીને છેવટે પ્રશ્ચાતાપ કર. મારાથી અહંકાર નાશ થશે એમ ઉત્સાહને સંકલ્પ કરે, ભવિષ્ય દીવસમાં અહંકાર ન થાય તે સંબંધી દઢ પ્રતિજ્ઞા કરવી, આજના દીવસમાં કેના કેના સંબંધમાં આવતાં કપટના વિચારો થયા. વા, કપટ રચાયું. તે સંબંધી પ્રાતઃકાલથી તે સધ્યાસુધીનાં દરેક કાર્ય તપાસવાં, કપટ કેવા સ્વાર્થ માટે થયું. કેને કેને કપટમાં ફસાયા ? કપટથી પરિણામ શું આવ્યું? કાલ કરતાં આજ કપટના આચાર વિચાર વિશેષ થયા કે અલ્પ થયા? કપટ જાણીને કર્યું કે અનુપયેગથી થયું? કપટ કેમ ન ટળ્યું? શું કારણ છે ઈત્યાદિ વા પર એક પછી એક એમ બહુ વિચાર કરી જવા. પશ્ચાત્ ભવિષ્યમાં કપટ ન કરવાને દઢ સંકલ્પ કરવો. કપટના વિચારોને નાશ કરવાની મારામાં શક્તિ છે એમ આત્મસામર્થ્ય વિચારવું. છેવટે ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કર, આજના દિવસમાં પ્રાતઃકાલથી તે સૂર્યાસ્ત સમય સુધી જે જે કંઈ પ્રસંગ પામી લેભના વિચાર કર્યા , તે તે પ્રમાણે પ્રવૃત્તિ કરી હોય તેને વિચાર કરી જ, કેમ લોભ ઉદયમાં આવ્યું, તેમાં શે સાર છે? લોભથી મારૂ તેમ અન્યનું શું અહિત થયું? લેજનું પરિણામ શું આવ્યું, ગયા દીવસ કરતાં આજ લેભના વિચારે વિશેષ થયા કે અલ્પ થયા. લેભ જાણતાં થયે કે આ
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ પગ દશાથી થયે. ઈત્યાદિ વાકપર એક પછી એક પશ્ચાત્ એક એમ બહુ વિચારે બુદ્ધિ પ્રમાણે કરી જવા, પશ્ચાત ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરી જ. ભવિષ્ય સમયમાં લાભના વિચારે પ્રગટે નહિ તે માટે આત્મવીર્યથી દઢ સંક૯પ કરે.
આ ચારકષાય સંબંધી આલોચના પ્રાયશ્ચિત્ત કરીને પશ્ચાત્ નિદાના વિચાર પ્રસંગને પામી જે જે સંબંધી આવ્યા હોય તે તે સંબંધી વિચાર કરી પશ્ચાતાપ કરે. ભવિષ્ય સમયમાં નિન્દાના વિચાર ન થાય તે માટે દઢ સંક૯૫ કરો. આજના દિવસમાં મનમાં પરનું બુરૂ કરવાના તથા હિંસા કરવાના છે જે વિચારે થયા હોય તેનું સ્મરણ કરી જવું. શા માટે તેવું ખરાબ ચિંતવન થયું? કેમ થવા દીધું? ખરાબ ચિંતવનથી શું પરિણામ આવ્યું? ખરાબ ચિંતવનથી પરનું કેવું અશુભ થયું? ખરાબ ચિંતવનથી પરના કરતાં પોતે કેટલે ખરાબ બજે? કાલકરતાં આજ નિન્દા હિંસાના વિચારો વિશેષ થયા કે અલપ થયા તે સંબંધી વા. ઉપર એક પશ્ચાત્ એક એમ ઘણુ વિચાર કરી જવા, પશ્ચાત્ પશ્ચાતાપ કરે, મનથી આટલા વિષયે સંબંધી વિચાર કરી જવા.
હવે વચનથી દુર્ભષણ કર્યું હોય તે સંબંધી પશ્ચાતાપ કરે. હે ભવ્ય ! વિચારવું કે મનમાં કંઈ પણ બોલવાનો વિચાર થયા વિના બોલાતું નથી, મનમાં બોલવાને વિચાર નથી થત તે બેલાતું નથી. મનમાં મન રહેવાનું ધાર્યું હોય તે મનુષ્ય કંઈ પણ બોલી શકતો નથી, પ્રથમ તે સપ્રજન એગ્યતા વિના બોલવું પણ ગ્ય નથી, મનુષ્ય જાણે છે છતાં મનુષ્ય પ્રમાદથી ભૂલ કરે છે અને દુર્ભાષણ કરે છે, તેમાં પ્રથમ રાગ સંબધી દુભાષણ પ્રાતઃકાલથી આરંભીને સંધ્યાપર્યંતમાં થયું હોય, તે કયે કયે પ્રસંગે થયું. કોની કોની સાથે કેવા સંયેગોમાં થયું. તેવા પ્રસંગે આત્મશક્તિને ઉપયોગ કર્યો હતો કે નહિ, વાણીને કબજામાં કેમ રાખી શકે નહિ ? રાગ સંબંધી
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ દુર્ભષણમાં સાર નીકળે? સ્વપરનું તેમાં કેવું અહિત થયું? તે સંબંધી એકેક વાક્યપર બુદ્ધિ પ્રમાણે વિચાર કરે. પશ્ચાત્ પશ્ચાતાપ કરે.
આજના દીવસમાં ઠેષ સંબંધી પ્રસંગે પામીને જે જે દુભાષણ કર્યું હોય તેને પશ્ચાતાપ કરે. આજના દિવસમાં પ્રાતઃકાળથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત જે જે ધના પ્રસંગને લે દુષણ થયું હોય તેને વિચાર કરે. કોની કેની સાથે
ધનાં વચન બોલાયાં. શું પરિણામ આવ્યું. તે પ્રસંગે વાસયમ કેમ ન કર્યો? કાલ કરતાં આજ દુર્ભષણ વિશેષ થયું કે અ૫ થયું? દુર્ભષણ પશ્ચાત્ કેમ વિચાર સારો આવ્યું હતું કે નહિ? દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાક્યો ઉપર યથાબુદ્ધિ પૂર્ણ વિચાર કરે. પશ્ચાત્ તે સંબંધી ભવિષ્યમાં દુર્ભષણ ન થાય એવો દઢ સંકલ્પ કરે, થએલા. દુષણ માટે પશ્ચાતાપ કરી જ. હું દુષણ વારી શકું એવું મારામાં આત્મસામર્થ્ય છે એમ દઢ વિચાર કરે.
આજના દીવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત માનના પ્રસંગથી જે જે સમયે દુર્ભષણ થયું હોય તેનું સ્થિર ચિત્તથી સ્મરણ કરવું. કેની કોની સાથે અભિમાનનાં વચન બેલાયાં, લખાયાં, તેમાં શું પરિણામ આવ્યું. તે પ્રસંગે વાસંયમ કેમ ન થઈ શકે? કાલ કરતાં આજ દુભાષણ વિશેષ થયું કે અ૫ થયું? દુર્ભષણ કરતાં સારા વિચાર આવ્યા હતા કે નહિ. તે પ્રસંગે નઠારા વિચારોની સામે શુભ વિચારેનું જોર કેમ ચાલ્યું નહિ. દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાક્ય ઉપર યથાબુદ્ધિ પૂર્ણ વિચાર કરી જ. પશ્ચાત તે સંબધી ભવિષ્યમાં દુર્ભાષણ ન થાય એ દઢ સંકલ્પ કર. થએલા દુર્ભાષણ માટે પશ્ચાતાપ કરી જ. હું દુર્ભાષણ વારી શકું એવું મારામાં અપૂર્વ સામર્થ્ય છે તેને ખીલવી શકું.
આજના દીવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૩૩ પયત કપટના પ્રસંગથી જે જે ક્ષણે દુર્ભષણ થયું હોય તેનું સ્થિર ચિત્તથી સ્મરણ કરી જવું. તેના કેના પ્રસંગમાં આવતાં કપટનાં વચન બેલાયાં, લખાયાં, તેમાં શું પરિણામ આવ્યું. તે પ્રસંગે વાસંયમ કેમ ન થઈ શકે. કાલ કરતાં આજ દુર્ભષણ વિશેષ થયું કે અલ્પ થયું, દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાક ઉપર યથાબુદ્ધિ પૂર્ણ વિચાર કરી જ, ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તે માટે દઢ સંકલ્પ કરે. જે જે દુર્ભાષણ કપટના ગે થયું હોય તેને પશ્ચાતાપ કરે.
આજના દિવસમાં પ્રા:કાલથી આરંભીને સૂર્યાસ્તસમય પર્યંત વ્યાપારમાં આદિ જે જે પ્રસંગોમાં લેભ સંબંધી દુર્ભષણે થયાં હેય. અને તે દુર્ભષણે કેની તેની સાથે થયાં તેનું સ્મરણ કરી જવું. લેભ સંબંધી જે જે બેલાયું હોય, તથા લખાયું હોય તેમાં શું પરિણામ આવ્યું, લેભનાં દુર્ભષણને કેમ વારી ન શક, લેભના વિચારોને પ્રવાહ તે પ્રસંગે શાથી બળવાન હતે. લેભના દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાપર પૂર્ણ વિચાર કરી જ, ભવિષ્યમાં લેભનું દુર્ભાષણ ન થાય તે માટે સંક૯પ કરે. જે જે લેભના ચગે દુર્ભાષણ થયું હોય તેને ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરો.
આજના દિવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત નિદાનાં જે જે વચને પ્રસંગને પામી બોલાયાં હોય. જે જે જનની નિંદા કરી છે તે સંબંધી ઉપગથી સમરણ કરવું. નિદા સંબંધી જે દુર્ભષણ થયું હોય, લખાયું હોય તેમાં આજ શું પરિણામ આવ્યું નિદાનાં દુર્ભાષણ કેમ વારી શકે નહિ? નિન્દાને પ્રવાહ તે પ્રસંગે શાથી બળવાન હ, નિન્દાના દુર્ભષણનું પરિણામ પરને તથા પરને શું થયું? ઈત્યાદિ વાપર પૂર્ણ વિચાર કરે. ભવિષ્યમાં નિન્દાનાં દુર્ભષણ ન થાય તે સબંધી દઢ સંકલ્પ કરે, નિન્દાનાં દુર્ભષણ સંબંધી ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરે, નિન્દાનાં વચનમાં કંઈ હિત.
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
શ્રી પરમાત્મ જ્યોતિ
સમાયું નથી. નિન્દાનાં ભાષણોથી પારકાના પ્રાણને નાશ થાય છે તેમને પારકાનું હૃદય દુઃખાવાથી નિન્દાનાં ભાષણ કરનાર હિંસક કહેવાય છે, માટે પૂર્ણ દયાના કરનારે નિન્દાથી સદાકાળ અળગા રહેવું.
આજના દિવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત પોતાના આત્માની હિંસા તથા અન્યના આત્માઓના હિંસા સંબંધી જે જે દુભાષણે કર્યો હોય. કરાવ્યાં હોય. અને નમેદ્યાં હોય, તે સંબધી યથા બુદ્ધિથી સ્મરણ કરવું. હિંસાનાં દુષણમાં શું પરિણામ આવ્યું તે વિચારવું. હિંસાના વિચારોને કેમ ન વારી શ. હિંસાના વિચારોથી તથા કૃત્યોથી પિતાનું તથા પરનું શું કર્યું ? ગયા દીવસ કરતાં આજ હિંસાનાં કૃત્યે તથા વિચારો અ૫ થયા કે વિશેષ તેને વિચાર કરે ભવિષ્યમાં હિંસા ન થાય તે સંબંધી દઢ સંકલ્પ કર. છેવટે હિંસાના કૃત્યને તથા વિચારને પશ્ચાતાપ કરે. અસત્ય ચેરી. કામ, સંબંધીમાં વાણીથી જે દુર્ભષણ થયું હોય તેને પશ્ચાતાપ કરે. ભવિષ્યમાં ન થાય માટે દઢ સંકલ્પ કરે.
હવે કાયાથી જે દુઃચેષ્ટા થઈ હોય તે સંબંધી આ પ્રમાણે વિચાર કરવો. કાયાથી કોઈ પણ જીવોની હિંસા થઈ હોય. અને શુભ કાર્યમાં કાયાની પ્રવૃત્તિ થઈ હોય. કાયાના અશુભ વિચારથી કોઈની લાગણી દુઃખવી હેય. અસત્ય, ચેરી, પરસ્ત્રી ભેગ વગેરે અશુભ કાર્યોમાં કાયાને વાપરી હોય તે સંબંધી સૂર્યોદયથી આરંભી સૂર્યાસ્ત સમય પર્યતનું સ્મરણ કરવું. શા માટે કાયાની ચેષ્ટા થઈ ! શા માટે દુઃચેષ્ટા થવા દીધી ? કયા કયા પ્રસંગે દુઃચેષ્ટા થઈ ! ગયા દીવસ કરતાં આજ દુઃચેષ્ટા વિશેષ થઈ કે અલ્પ થઈ? ઈત્યાદિ વાપર એક પછી એક એમ યથા બુદ્ધિશક્તિ વિચાર કરી જ. દુઃચેષ્ટામાટે પશ્ચાતાપ કરે. પશ્ચાત્ થાય નહિ, તે માટે ખરા અંતકરણથી દઢ સંકલ્પ કરે. પછી આ પ્રમાણે વિચારે કરી આગળ અગર પશ્ચાત્ દેવગુરૂને
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩૩૩ વિનય ભક્તિથી વંદન કરવું. દીવસ સંબંધી આ પ્રમાણે વિચારકૃત્ય કર્યા બાદ રાત્રી સંબંધી મન વચન કાયાના એગનું પરિણામ પણ પ્રાતઃકાલમાં સ્મરણ કરી જવું, દિવસની પેઠે રાત્રીના કૃત્યેની શ્રેણિપર પણ આ પ્રમાણે વિચાર કરે.
સત્વસ્યવિ રાઈએ દુચિંતિએ દુભાસિઅ દુચિઠીએ તા મિચ્છામિ દુકકડ” આ સૂત્રપર રાત્રી સંબંધી કૃત્યને પ્રાતઃકાળમાં સ્મરણ કરી પશ્ચાતાપ કરે. ભવિષ્યકાલમાં મન વચન કાયાના યુગનું અશુભ પરિણમન ન થાય તે માટે દઢ સંકલ્પ કરે. આ કિયાની આગળ વા પાછળ દેવગુરૂને પ્રીતિ ભક્તિ પૂર્વક વદન કરવું. દીવસમાં અને રાત્રીમાં જે જે કૃત્ય અનેકવા કરવામાં આવે તે સમયે ઉપરના દે ન થાય તે માટે લક્ષ્ય આપવું. આત્મશક્તિ ઉત્સાહથી ભવિષ્યના જીવનને આનંદમય બનાવવું. આત્માની ઉસ્થિતિ ભાવવી. મારાથી પરને આજ શો ઉપકાર થયે. સન્તસમાગમ વિશેષતઃ થયે કે કેમ? ગયા દીવસ કરતાં આજ તત્ત્વજ્ઞાન વિશેષ શું મેં મેળવ્યું? મારાથી ઉત્સાહ વડે સર્વધર્મકાર્ય થઇ શકે છે કે કેમ? આત્માની કઈ કઈ શક્તિના અભ્યાસમાં છું. અને કઈ કઈ શક્તિના અભ્યાસમાં નથી ! દુનિયા મારા વિષે ગમે તેમ કહે છે. છતાં હું પિતાનું જીવન આનંદમય અને જ્ઞાનમય બનાવું છું કે કેમ? મારા પાસેના સંબંધી તથા દૂરના સંબંધી તથા દુનિયામાં રહેલા પ્રત્યેક જીવનું ભલું આજ મારાથી કોઈ પણ રીતે થયું કે કેમ? કઈ પણ આજીવિકાની પ્રવૃત્તિમાં મેં ન્યાય બુદ્ધિથી પ્રવૃત્તિ કરી છે કે કેમ? તેને સ્થિરપગથી વિચાર કરવો. પશ્ચાતું ભવિષ્યમાં આચાર વિચાર અને આનંદમય જીવન ખીલતું જય તે માટે વિયેત્સાહથી દઢસંક૯પ કરે.
હે ભવ્ય ! માણેકલાલ આ પ્રમાણે પ્રતિદિન પ્રાતઃકાલ અને સંધ્યાકાલમાં આત્મીયકૃત્ય વિચારી જવું. આ પ્રમાણે વૃત્તિ કરવાથી પ્રતિદિન હારૂ જીવન અનેક સગુણથી ખીલી નીકળશે.
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૩૪
શ્રી પરમાત્મ જ્યોતિઃ અને ભવિષ્યમાં નિર્મલ થઈશ. ભવિષ્ય જીવન ઉરચ કરવાને આ આવશ્યક ઉપાય હૃદયમાં ધારણ કરજે. મારા કહ્યા પ્રમાણે તું વતશતે હારી ઉચ્ચ સ્થિતિ થશે. અને અન્ય પણ આવી શુદ્ધપ્રવૃત્તિમાં દેરાશે. આવી શુદ્ધપ્રવૃત્તિથી આર્યજનેના જન્મની સાફલ્યતા છે. આર્યજને પણ આવી શુદ્ધ પ્રવૃત્તિથી આર્ય થઈ શકે છે. ઘરમાં હોવ કે બહાર હાવ પણ જ્યારે સમય થાય ત્યારે આ પ્રમાણે ભાવને ભાવવી, ગાડીમાં અથવા કદાપિ ચાલતાં પણ આ અવશ્યક કૃત્ય સ્મરણ કરી જવું. કાર્ય પ્રસંગથી કદાપિ સંધ્યા પશ્ચાત્ પણ કરવામાં આવે તે પણ હરકત નથી. આવશ્યકૃત્યપ્રવૃત્તિ કદી ભૂલવી નહિ. આ પ્રમાણે આવશ્યક કૃત્ય પ્રવૃત્તિ કરવાથી અનેક જ પરમાત્મપદ પામ્યા પામે છે અને પામશે. આવી યથાર્થ પ્રવૃત્તિ માટે ઉદ્યમ કરે. હે ભવ્ય! આવી પ્રવૃત્તિમાં પ્રથમ વિન જણાય તે પણ હિંમત હારવી નહીં. સદાકાળ તેમાં રાચામાચી રહેવું. હે ભવ્ય ! કર્મના વિપાકે ભોગવતા છતાં પણ દૈવસિક અને રાત્રી સંબંધી દે ટાળવા માટે આ શ્રેષ્ઠ ઉપાય બતાવે છે તે આચારમાં મૂકજે, કહીને બેસી રહેવાનું નથી પણ કરીને બતાવવાનું છે. બોલવું તે રૂપું છે. અને કરવું તે સુવર્ણ સમાન છે. આ પ્રમાણે પ્રતિદિન પ્રવૃત્તિ કરશે. એટલું કહીને વિરમું છું. શ્રી સદગુરૂને ઉપદેશ સાંભળી માણેકલાલે ગુરૂને વંદન કરી કહ્યું કે હે સદ્દગુરૂ મહારાજ આપને કહેલો ઉપદેશ યથાર્થ છે. આપના સદુપદેશથી મને મોક્ષપુરી માર્ગનાં દ્વાર ઉઘાડવાની નવી કુંચી મળી છે. આપના સદુપદેશથી મારું જીવન સુધરશે. એમ પૂર્ણ વિશ્વાસ થયે છે. આજપર્યંત મારા આત્મજીવનમાં સુધારો થયે નહિ. આનંદનું ભાન થયું નહિ. પણ હવે સર્વ મનેર સફલ થયા. મારા ઉચ્ચ જીવનમાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરીશ. જ્ઞાનદર્શનચારિત્રનું ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કરીશ. સત્ય સમજી અસત્યની પ્રવૃત્તિ પરિહરીશ. એમ આજથી દઢ સંકલ્પ કર્યો છે. દુનિયા દીવાની ગમે તેમ
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૩૩૫
કહેશે, કિંતુ હું તે ઉપર લક્ષ આપીશ નહિ. આ પ્રમાણે કહી માણેકલાલ વંદીને પાતાને ઘેર ગયા.
શ્રી સદ્ગુરૂને વંદન કરીને આજ્ઞાલહી ‘ ધર્મસિ’હુ ’ નામના ગૃહસ્થ કહે છે કે હે ગુરૂરાજ!!! કર્મના વિપાકા ભાગવતાં છતાં આત્મ સ્થિતિની સમાનતા જાળવી રાખવામાં સરસમાં સરસ ઉપાય મને કહેશે કે તે સમજી હું તે પ્રમાણે હું વર્તન કરૂં મારા મનની શુદ્ધિમાં જે જે ઉપાય હાય તે કહેશે. રાગીના રાગ ટાળવામાં વૈદ્યની દવા તથા તેની આજ્ઞા પ્રમાણે વર્તવાની જરૂર પડે છે. તેમ અત્ર પણ જે વિધિ ચેાગ લાગે તે મતાવશે.
શ્રી સદ્ગુરૂ કૃપા દૃષ્ટિથી કહે છે કે હે ભવ્ય ! તે‘ હારા આત્માની સમાનતા જાળવવા માટે શુભ પ્રશ્ન કર્યા છે તે માટે સરસમાં સરસ ઉપાય શ્રી સદ્ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેજ છે. જ્ઞાની, ધ્યાની વસ્તુ ધર્મના જણાવનાર એક ગુરૂ ધારણ કરવા. અને પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે ધમાન્નતિ જ્ઞાતા અને સ્વસમય પરસમય સાતા શ્રી સદ્ગુરૂ હોવા જોઇએ. ગુરૂ કયા બાદ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. હજારે! સાધુએ ભલે હોય. તેમની યથા યોગ્ય સેવા ભક્તિ કરવી. પરંતુ શ્રી ધર્મ સદ્ગુરૂ તા એકજ હોવા જોઇએ. અને તેમની આજ્ઞ1 પ્રમાણે વર્તવું જોઇએ. શ્રી સદ્ગુરૂમાં જે પ્રમાણમાં શ્રદ્ધા ભક્તિ હોય છે. તે પ્રમાણમાં તેમના ઉપદેશની અસર થાય છે. કર્મના વિપાક ભાગવતાં તે તે પ્રસ`ગે કેવી રીતે ભાવના ભાવી સમભાવ રાખવા તે સદ્ગુરૂએ પ્રથમથી જ. ણાવ્યું હોય છે તેથી તેમની આજ્ઞા પ્રમાણે ભાવના ભાવવાથી કર્મના વિપાકા લેાગવતાં પણ સમભાવના બની રહે છે. પ્રત્યેક પુરૂષો પોતાની બુદ્ધિ પ્રમાણે સદ્ગુરૂ પરખી શકે છે. રાગી મનુષ્ય એકી વખતે અનેક દાક્તરાની દવા ખાઈ શકતા નથી. એક દાક્તરની દવા વાપરે છે. તેમ સુભક્ત શિષ્ય પણ એક શ્રી સગુરૂની આજ્ઞા પ્રમાણે કર્મના વિપાકી ભોગવતા છતા રહે છે.
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
શ્રી પરમાત્મા જયોતિ: અને તેમના કહેલા ઉપાયે અમલમાં મૂકે છે. શ્રી સદગુરૂની આજ્ઞા ગૃહસ્થ ભકતએ સદાકાલ હદયમાં ધારણ કરવી. કેટલાક વિનય ભકતે તે વિપાકના સમયે ગુરૂને ઉપદેશ સ્મરણ કરી આત્મ વીયેસાહથી આનંદમાં રહે છે. અને મુખથી ગાય છે કે,
अनुभवीने एटलु भाइ आनन्दमा रहे_रे, सुख दुःख आवे त्यारे समभावे सहेवुरे. कोइने कांइ न कहेवूरे. अनुभवीने एटलं आनन्दमा रहेQरे.
સર્વ સાધુઓના ગુણ પ્રમાણે સેવા ભક્તિ કરવી, દાન, શીયલ, તપ, અને ભાવનાનું યથાર્થ સ્વરૂપ સમજી અત્તરની શક્તિ ખીલવવા પ્રયત્ન કર, હે ભવ્ય આત્મસ્વરૂપમાં મન લાગે છે તે પશ્ચાત્ વિપાકનું જોર ચાલતું નથી, વિપાકોને ક્ષણિક સ્વભાવ છે તેથી તે અંતે નાશ પામશે એમ મનમાં પૂર્ણ નિશ્ચય ધારણ કરવો. જે ભવ્ય, વિપાકમાં અહત્વ બુદ્ધિ રાખે છે તે બંધાય છે અને જે અહત્વ બુદ્ધિ રાખતું નથી તે બંધાતો નથી. વિપાકે ભેગવતાં કાયરતા કરવી નહિ. કારણકે કાયર બનવાથી કંઈ વિપાક નષ્ટ થઈ જતા નથી. પણ ઉલટું વીત્યા હથી વિપાકો ભેગવતાં છતાં પણ જાણે મને કંઈ નથી એ અનુભવ થાય છે. હે ભવ્ય ! આત્મસ્વરૂપ ઉપર વિશ્વાસ રાખી વિપાકને વેદજે, પણ તેમાં બંધાઈશ નહિ. સૂર્યના પ્રકાશને રેકનાર વાદળની ઘટા વાયુ વેગથી વિખરાઈ જાય છે. કર્મ જે કે ગમે તેવું બળવાન છે છતાં આત્મશક્તિ તરફ નજર કરીએ છીએ તે કર્મ વિપાકેની ક્ષણિકતા સ્પષ્ટ જણાઈ આવે છે. કર્મ વિપાકોમાં આત્મત્વ નથી, પાંજરામાં પડેલો સિંહ પાંજરાથી ભિન્ન છે તેમ કર્મના વિપાકો પણ આમાથી ભિન્ન છે. કર્મના ઉદયમાં સમાન ભાવના રાખી શકાય છે. અનેક મહાત્માઓએ કર્મ વિપાકો ભેગવતાં સમાનભાવના રાખી છે. તે તું પણ તે પ્રમાણે રાખી શકે, જેટલું આત્મવીર્ય ફેરવીશ તેટલી સમાનભાવના તું રાખી શકીશ. શ્રી મહાવીરસ્વામીએ કર્મ વિપાકે -
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૩૩૭
ગવતાં કેવી સમાનભાવના રાખી છે તેને ખ્યાલ કરે જોઈએ. કેધક સૂરિના શિષ્યને ઘાંચીની ઘાણીમાં ઘાલીને પીલ્યા તે પણ તેઓએ સમાનભાવના રાખી. જ્યારે આવા સંકટમાં પણ સમા નભાવના રહે ત્યારે આમ શ્રદ્ધાની ખબર પડે છે. ભાવિતજ્ઞાનથી આવી સમાનભાવના રહી શકે છે. પ્રત્યેક કર્મના વિપાકેના પ્રસંગમાં આવી સમાનભાવનાની ટેવ પાડવી જોઈએ. એક દીવસ કરતાં બીજા દિવસે વિશેષ અભ્યાસ થઈ શકે છે. આત્મામાં સમાનભાવનાનું દરરોજ બળ વૃદ્ધિ પામતું જાય છે. હે ભવ્ય ! શ્રી સદ્દગુરૂની આવી અપૂર્વ કુંચીએને અમલ ગુરૂની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાથી કરજે, તેથી ભવિષ્ય જીવન આનંદમય બનશે. એમ નિશ્ચય જાણજે. આ પ્રમાણે ઉપદેશ આપી શ્રી સદ્દગુરૂ મૌન રહ્યા. “ધર્મસિંહ” શ્રી સદગુરૂને નમસ્કાર કરી આનન્દ પામી ઘેર ગયા.
કર્મના વિપાકમાં ઘણું તરતમતા છે. ઘડી ઘડીમાં કર્મના વિપાકે જુદા જુદા રંગ દેખાડે છે. વેદાંતશાસ્ત્રમાં કર્મના વિપાકને પ્રારબ્ધ કહે છે. પ્રારબ્ધ સર્વ જીવેને જેવું બાંધ્યું હોય તેવું ભેગવવું પડે છે. જીવન્મુક્ત મહાત્મા હોય તે પણ શુભાશુભ પ્રારબ્ધ તેને ભોગવવું પડે છે. પ્રારબ્ધથી રંક હોય છે તે રાજા થાય છે. અને રાજા હોય છે તે રંક બને છે, બાજીગર પુતળીને પિતાની મરજી પ્રમાણે નચાવે છે તેમ પ્રારબ્ધ પણ જીવની બાહ્યથી જોતાં અનેક પ્રકારની અવસ્થા કરે છે. સર્વ સંસારિજીને પ્રારબ્ધ લાગ્યું છે. ચેરાશલક્ષનિમાં જીવ અનેકવાર પ્રારબ્ધને પ્રેર્યું પરિભ્રમણ કરે છે, જેમાં આત્માના પ્રદેશની સાથે સત્તામાં પડેલાં કર્મ છે. તેને વેદાંતમાં પ્રાયઃ સંચિયમાન કર્મ કહે છે સત્તામાં રહેલાં કર્મ છે તે સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવે છે. કર્મની વિચિત્ર ગતિ છે. માટે કર્મની સ્થિતિ ઉપર રાચવું માચવું એગ્ય નથી. નાટકશાલામાં વિષય ભેદે અનેક પ્રકારના પડદા પડે છે. તેમ એક મનુષ્યના જીવનમાં પણ બા
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ૮
શ્રી પરમાત્મ તિઃ હ્યથી જેમાં પ્રારબ્ધનાટકના ગે અનેક પ્રકારના શુભાશુભ પડદા પડે છે. નાટકીયે નાટક કરે છે. પણ જેમ તેમાં હું અમુક છું એમ હદયથી માની લેતું નથી. તેવી જ રીતે મનુષ્યોએ પ્રારબ્ધનાં અનેક પ્રકારનાં નાટક થયા કરે તેમાં મારાપણું માની લેવું નહિ. યુદ્ધની વાતે તે સર્વ જી રાજી ખુશીથી બુમ પાડીને કરે છે. પણ યુદ્ધમાં લેહી વહે છે તે વખતે વીરલા ટકી શકે છે. તેવી જ રીતે કર્મના વિપાકે ભગવત વિરલા સમભાવ રાખી શકે છે. કર્મ ઉદગમરાવું નહિ, એમ સર્વ કહે છે. કિંતુ કર્મના વિપાકને સમભાવથી ભેગવનારા વિરલા હોય છે. વિપાકની સામે વિરલા ટકી શકે છે, અગ્નિમાં પિશી શીતલ રહેવું. એવી સ્થિકિ કર્મના વિપાકે ભોગવવા પ્રસંગે છે. કેઈ સન્તપુરૂષ કર્મ વિપાકેના હુમલાની સામે ટકી શકે છે, કર્મ વિપાકને હમલો મહા બળવાન છે, નદીના વેગની પેઠે વિપાકને વેગ છે. તેની અંદર સર્વ જીવે તણુઈ જાય છે. ઉલટી નદી ઉતરવાની પેઠે કઈ વિરલા પુરૂષે કર્મના વિપાકને સમભાવથી વેદી શકે છે. કર્મના વિપાકના સામું જ્ઞાન વિના ટકી શકાતું નથી. કર્મવિપાકેમાં ભવ્ય જીએ મારાપણું માન્યા વિના અન્તરથી ન્યારા રહી સ્વ અને પર વિવેક ધારણ કરી શુદ્ધ પ્રવૃત્તિ કરવી. કર્મ વિપાકને જે પિતા. નાથી ભિન્ન માને છે તે અલિપ્ત રહે છે. કોઈ મનુષ્ય મહા
ગમાં ગ્રસ્ત થએલે હેય તેણે વિચારવું કે હે જીવ!!! તું સમભાવથી રેગ સહન કર, કર્યા. કર્મનું લેણું આપ્યા વિના છૂટકે નથી, વળી મનમાં એમ વિચાર કે ગમે તેવા કર્મના વિપાકેથી મારૂ શુદ્ધ સ્વરૂપ ટળવાનું નથી. મારૂ શુદ્ધ પ્રાપ્ત કરવામાં પુરૂ પાર્થ જે જે અંશે થાય તેમ મારે વર્તવું જોઈએ. જ્ઞાનીને કર્મને ઉદય ભેગવ પડે છે. તેમ અજ્ઞાનીને પણ કર્મને ઉદય ભે ગવવું પડે છે, પરંતુ જ્ઞાન કર્મના વિપાકોને આત્માની અપેક્ષાએ
અસત્ ” માને છે. જ્ઞાનિની જ્ઞાનશક્તિ, અન્તરમાં પરિણામની જે શુદ્ધિ કરે છે. તેની કિંમત બાહ્યથી થઈ શકતી નથી. કર્મની
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૩૩૯ ગહન ગતિ છે. કર્મના વિપાકમાં ક્ષણિકતા વિચારવી. કદયથી પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલવું નહિ. કર્મ વિપાકના વિચિત્ર ફેરફારથી સદા એક સરખા દીવસ જતા નથી. કર્મ વિપાકેથી વિચિત્ર દશા દેખાય તે પણ અન્તર દષ્ટિથી દેખતાં તે આત્માની નથી. તે પછી તેમાં મુંઝાવું તે તો ખરેખર અવિવેક છે. કેઈ વ્યભિચા રી કહે. કેઈ લંપટ કહે, કોઈ ગાંડે કહે, કઈ ઘાતકી કહે, કઈ દુર્જન કહે. કેઈ પાંખડી કહે તે પણ જ્ઞાનીએ તે એમ વિચારવું કે દુનિયા જે જે બાહ્યના આરોપ કરે છે તે હું નથી. બાહ્ય ના આરેપિમાં હું નથી, જે જે અશુદ્ધતા છે, તે હું નથી. આ શુદ્ધતાને અશુદ્ધ કહી કેઈ બેલાવે તે યથાર્થ છે. પણ હું શુદ્ધસ્વરૂપમય છું તે શા માટે એક પાકું ? અષ્ટકર્મની અશુદ્ધતા આત્માને લાગી છે. જ્યાં સુધી અષ્ટકર્મ, આત્માની સાથે લાગ્યાં છે ત્યાં સુધી તે કર્મની અપેક્ષાએ અશુદ્ધતા છે. અને તે અશુ દ્વતાની અપેક્ષાએ મને કઈ ગમે તે કર્મનો વ્યવહારથી બોલાવે તે ભલે બેલવે, બોલાવનાર પણ તે દ્રષ્ટિથી જોતાં તે છે, આખું જગત પણ તેવું છે. શુદ્ધનિશ્ચયદષ્ટિથી જોતાં મારૂ સ્વરૂપ તેવું નથી. અને શુદ્ધસ્વરૂપની જેટલી ભાવના હૃદયમાં ક્ષણેક્ષણે કરીશ તેટલે તેટલે હું ઉચ્ચ થઈ શકીશ. એમ વિચારવું. જ્ઞાનીએ આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવું, આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ છે અને તે નયથી ધ્યાન કરીએ તો તેવું સ્વરૂપ પ્રગટ થાય છે. હું અશુદ્ધ છું એમ અશુદ્ધસ્વરૂપમય આત્માને ચિંતવવાથી શુદ્ધતાની વ્યક્તિ શી રીતે પ્રગટ થઈ શકે ? અશુદ્ધતા લાગી છે તે પણ શુદ્ધતાની ભાવનાથી ટળે છે માટે આત્મશુદ્ધસ્વરૂપ ભાવવું, આત્મશુદ્ધસ્વરૂપની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરી જે ભાગ્યે ધ્યાન ધરે છે તે કર્મના વિપાકોને ભેગવતા છતા નિર્જરા કરે છે, અને નવીન કર્મ બાંધતા નથી. આત્માની અશુદ્ધ પરિણિત થાય તે મુખ્યતાએ કર્મ બંધાય, પણ જ્યાં સુધી શુદ્ધભાવના હોય છે ત્યાં સુધી એમ બનતું નથી તેથી નવીન કર્મ બંધાતું નથી. આત્મી
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ, *
*
*
શ્રી પરમાત્મા તિ: જ્ઞાનદશાથી આત્મામાં અપૂર્વશક્તિ જાગ્રત થાય છે, તેથી નવીન કર્મ બંધાતાં નથી, તેથી જ્ઞાની અ૫કાલમાં કર્મવિપાકો ભેગવી આત્મા શુદ્ધ બને છે. કર્મવિપાકમાં આત્મદષ્ટિથી જોઈએ તે શું પિ તાનાપણું છે, ખરેખર કંઈ મારાપણું નથી, આત્મદષ્ટિ થતાં કર્મ વિપાકોના ગંજાવર ઢગલા વચ્ચે વચ્ચે ઉભે રહેલે પુરૂષ બંધાતા નથી, કર્મને વિપાક સંબંધી કેટલુંક કહ્યું, કેટલાક જ શુભવિપાકના પ્રસંગે અશુભવિપાક મેળવનારને હસે છે, ધિકકારે છે તે એગ્ય નથી. એક દીવસ એક વૃદ્ધ સ્ત્રી હસ્તમાં લાકડી ઝાલી માર્ગમાં જતી હતી, તે ડેશીને દેખી કેટલીક યુવાવસ્થાવાળી છોકરીઓ કહેવા લાગી કે, અરે કુબડી ડેશી દૂર ખસ, હારી આવી અવ
સ્થા હાંસી ઉત્પન્ન કરે છે, ઈત્યાદિ વાણીથી તે છેકરીઓએ ડશીની મશ્કરી કરી, ત્યારે ધૈર્યધારણ કરી શી કહેવા લાગી કે, હે મદાંધ છોકરીઓ તમે બિલકુલ મૂર્ખ છે, જુવાનીના મદમાં છાકી જશે નહિ. મારી પેઠે તમારી પણ એક દીવસ મશ્કરી થવાની છે. હાલ તમે કર્મના જે વિપાકે ભેગવે છે તે સદાકાળ રહેવાના નથી, એક દષ્ટાંત સાંભળે.
पीपल पान खरंत, हसती कुंपलियां;
मुजवीती तुज वीतशे, धीरी बापलियां. १ પીપળનાં પાકાં પાન વાયુની પ્રેરણાથી ખરે છે તે દેખીને જાણે નાનીનાની કુંપલે જૂનાં ખરી પડેલાં પાનને હસતી હોય એમ લાગે છે ત્યારે ઘરડાં પાન કહે છે કે, હે કુંપલો તમે અભિમાન કરશે નહિ, તમારા જેવાં અમે પણ એક દિવસ હતાં અમે પણ કલકલ કરતાં હતાં, આજ અમારી આવી અવસ્થા થઈ છે તેવી તમારી પણ થશે, ધીરજ રાખે, તે છોકરીઓ !!! આ દષ્ટાંત પ્રમાણે તમે પણ હાલ ગુલતાન કરે છે, યુવાવસ્થામાં તમારી ખભે આંખે આવી છે. પણ તમારી યુવાવસ્થા સદાકાળ એક સરખી રહેવાની નથી, હું પણ તમારા જેવી એક યુવાવસ્થાવાળી છોકરી હતી, મારાં અંગે ખીલવા માંડયાં તેમ તેમ હું પાકેલા
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી પરમાત્મ
તિ:
૩૪
બોરની પેઠે સુંદર થવા લાગી, મારા શરીરની સુંદરતા દેખીને અનેક પુરૂષો મારી તરફ જોવા લાગ્યા, મારી સાથે પ્રેમ કરવાને અનેક પુરૂષ લલચાતા હતા, મારી બહેનપણમાં પણ હારૂ સારૂ માન હતું અને તેમાં હું શોભતી હતી. કેટલાક કામી પુરૂષે આડા વ્યવહારને માટે મને બહુ લલચાવતા હતા, કેટલાક યુવાવસ્થાવાળા પુરૂષે તે મારી મહેરબાની મેળવવા માટે હું કહું તે કાર્ય ચાકરની પેઠે કરતા હતા, કેટલાક તે મારા શરીરનાં ખીલેલાં અંગે દેખી લયલીન થઈ જતા હતા. યુવાવસ્થાવાળી મારી છબીઓનું દર્શન કરી કેટલાક તે કામી બની જતા યુવાવસ્થાની શરીરની શેભા જેવી મારી હતી તેવી હે બાલિકાઓ તમારી નથી, અનુકમે હું પરણી, પુત્રપુત્રી થયાં, શરીરના અંગો કરમાવા લાગ્યાં લેહી ઘટવા માંડયું, જમેલું પણ બરાબર પચવા ન લાગ્યું. છેક હવે તે વૃદ્ધાવસ્થા આવી છે. શરીરપર કરચલીઓ વળી ગઈ છે, થરથર શરીર ધ્રુજે છે, શ્વાસ ચઢે છે, ચાલતાં પડી જાઉ છું. મારી આવી અવસ્થા આવી ગઈ છે, યુવાવસ્થામાં હું કેવી હતી, અને હાલ કેવી છું, તે જે ઉછું તે પૂર્વના મારા અભિમાનને પશ્ચાતાપ થયાવિના રહેતું નથી, દેવતાઓની અસરાઓનાં સુંદર શરીરે પણ સદાકાળ રહેતાં નથી તે મનુષ્યને શહીસાબ ! હે બાલાઓ મારી મશ્કરી કરતાં અંતે તમારી મશ્કરી થાય છે એમ નક્કી જાણજે, કર્મના વિપાકો શું કરી શકતા નથી, એક દીવસમાં સૂર્યની પણ ત્રણ અવસ્થા થાય છે તે તમારી એક સરખી અવસ્થા શી રીતે રહેશે ! હે બાળાઓ !!! જુવાનીને લટકે મટકે શેડા દીવસને છે. જે શરીર તમેએ માતાના પેટમાં બાંધેલું છે તે શરીર તમારી સાથે સદાકાળ રહેવાનું નથી. હે બાળાઓ, તમે જે શરીરની સુંદરતા દેખી ખુશ થાઓ છે. અભિમાન ધારે છે, તે શરીર તમારૂ નથી, પાણીના પરપોટા જેવી કાયા કલેવરની બાજી કેઈને સદાકાળ છાજી નથી, અને છાજનાર પણ નથી. કર્મનાયેગે શરીર બનેલું છે અને તેમાં કર્મના
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
શ્રી પરમાત્મ જ્યંતિ:
ચાગે અનેક પ્રકારના વિકાર થાય છે, મે' જાણ્યું હતું કે શરીર સદાકાળ આવું રહેશે, પણ હું અેના તે પ્રમાણે રહ્યું નહિ, વૃદ્ધાવસ્થામાં શરીર સારૂ રહેતું નથી અને તેથી મનની સ્થિરતા પણ રહેતી નથી, મારી આવી અવસ્થાથી હું પશ્ચાતાપ કર્ફ્યુ કે અહા મે'યુવાવસ્થામાં કાંઇ ધર્મ કર્યેા નહિ, હવે હું શું કરી શકું, હું અેના ક્રમવિપાકથી મારા શરીરની આવી અવસ્થા દેખી તમે પણ ચેતી લેજો, તમારી યુવાવસ્થા પાણીના પૂરની પેઠે સદાકાળ રહેવાની નથી, તમને શરીર શાથી પ્રાપ્ત થયું છે, તેનાં કારણા શેાધી ઘટતા ઉપાયે લેજો, તમારૂ જીવન આનમય કરવા ત્રિગે યથાયોગ્ય પ્રવૃત્તિ કરશેા, તમારી યુવાવસ્થામાં ભય'કર પા। ન થાય તે માટે મનેવૃત્તિને પ્રથમથીજ શુભ માર્ગમાં શકશે, હે મ્હેના તમારી સ્થિતિ પ્રતિદિન સુધારશે. શરીરનાં અવયવામાં વ્યાપી રહેલ આત્માને જ્યારે તમે ઓળખશે ત્યારે કર્મવિપાકામાંથી ‘અહુ બુદ્ધિ 'છૂટી જશે, એમ નક્કી જાણશે, ચુવાવસ્થાવાળી માળાએ આ પ્રમાણે વૃદ્ધાના સત્ય ઉપદેશ સાંભળી મનમાં ધારણ કરી મશ્કરીની માફી માગી પોતાને ઘેર ગઈ. કર્મના વિપાકાથી કરોડપતિ કોઈ વખતે ભિક્ષુક ખની જાય છે. અને ભિક્ષુક કાઇ વખતે કરોડપતિ બની જાય છે. ગાડી વાડી લાડીની સમૃદ્ધિ પણ કર્મના શુભ વિપાકે ઉપર આધાર રાખે છે. કાણુ જાણે! અશુભ વિપાકાથી કેવી સ્થિતિ થશે. માટે કમ વિપાકેને કાઈએ પેાતાના માની ગર્વ કરવા નહિ. તેમજ કર્મ વિપાકાને કટુકરસ દેખી કોઈએ શેક કરવા નહીં. કર્મના વિપાકથી એક મહારાગથી અમેા પાડે છે, ત્યારે એક ખાગમાં બેસી ગુલ્તાન રહેછે ત્યારે એક શાક કરે છે. ત્યારે એક ખુશ થાય છે. એક ઠેકાણે વાજાં વાગે છે ત્યારે અન્યત્ર રાકૂટ થઈ રહે છે, અહા ક્રમના વિપાકાની કેવી વિચિત્ર ગતિ દેખાય છે. જ્ઞાની પુરૂષો કર્મના વિપાકા પુનઃ પ્રાપ્ત ન થાય તેમ ઉપાય શોધે છે. અને કર્મ વિપાકનાં ખીજ શોધી શોધીને મળે છે. આત્મધ્યાનથી કમના
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
શ્રી પરમાત્મા તિ: વિપાકને દૂર કરે છે. કર્મના વિપાકે એક જાતની ઉપાધિ છે તેમાં જે આનંદ વા શેક માને છે તેને પરિપકવ જ્ઞાન થયું નથી એમ જાણવું. નદીના પૂરમાં શૂદ્ર પ્રાણિયે તણાઈ જાય છે પણ જેને બરાબરતરતાં આવડે છે તે આત્મબળથી પાણીના પૂરમાં તણાતા નથી. તેમ કર્મના વિપાકમાં પણ ભવ્યજીએ સમજી લેવું. જે મનુષ્ય દુનિયાના કહેવા ઉપર આત્માની ઉન્નતિ વા અવનતિ સમજે છે તે બાહ્યવૃત્તિને ધારણ કરી બાહ્યભાવથી વૃત્તિને હઠાવી શક્તા નથી, તેથી તેમનું આત્મસ્વરૂપ ખીલી શકતું નથી. બાહ્યમાં દષ્ટિ દેતાં અતરનું દેખાતું નથી. અને અન્તરમાં દષ્ટિ દેઈ અન્તરવૃત્તિથી વર્તતાં બાહ્યનું દેખાતું નથી. એમ છત્મસ્થાવ. સ્થામાં બને છે. કર્મના વિપાક જીતવા સારૂ ભવ્યએ અન્તર દષ્ટિ ધારણ કરવી, “આત્મસ્વરૂપ સત્ છે. શરીર, મન, વાણીની કિયાથી પણ હું પરણું તે તે ત્રણમાં પણ મહત્વબુદ્ધિ કેમ ધારણ કરૂ? ખાદ્યકિયાએ મારી નથી તે પણ તેમાં હું અહં ત્વ બુદ્ધિ કેમ ધારણ કરૂ? બાહ્યભાવ અવલંબીને દુનિયા મને જે કંઈ કહે છે તે હું નથી. કર્મ વિપાકના અણુઅણુમાં હું આત્મા નથી, માટે ભલે કઈ કર્મના વિપાકને આરોપ કરી મને સારે ખોટે કહે તેથી મારું કંઈ જતું આવતું નથી. મહારા સ્વરૂ પની દુનિયાને માલુમ નથી તેથી દુનિયા અજ્ઞાની જે કંઈ કહે તેમાં લક્ષ્ય કેમ દેવું? જગત્ મને દોષી કહે છે પણ ખરેખર જગત્ અજ્ઞાનથી અધ છે; તેથી તેના બેલવાથી
રાગદ્વેષ કરવો જોઈએ? નામરૂપ પણ કર્મના વિપકા છે તેમાં હું લેશ માત્ર નથી, તેથી તેની અનેક પ્રકારની ઉપાધિયેમાં હું અસત્પણું દેખું છું. જગતું મને બાહ્યની સારી બેટી ઉપાધિવાળે દેખે તે તેમાં હું આત્મભાવે “અસત્ ” પણું દેખું છું. આવી સત્ય ભાવનાથી બાહ્યના સંસર્ગમાં હું લેશ માત્ર દુઃખી થતું નથી. અનેક પ્રકારના ભેદથી ભરપૂર બાહ્ય જગત્ છે તેમાં હું નથી અને એ હારૂ નથી, આ દઢ પ્રત્યય મનમાં વતે છે
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
શ્રી પરમાત્મ તિઃ
તે પશ્ચાત હું કોનાથી બંધાઉ? અસંખ્યપ્રદેશમયચેતનરૂપમાં સદાકાલ ઉપગ રાખવો જોઈએ. વ્યવહારગે શરીર છતાં ખાવું પીવું આદિ વ્યવહાર કરવા પડે છે, કિંતુ તેમાં મારાપણું હું દેખતે નથી તેથી બંધાતું નથી. એ જ્ઞાની મહાત્મા કર્મ વિપાકે ભેગવતાં પણ અન્તરથી અલિપ્ત રહી એમ વિચારે છે. પૃથ્વી ચંદ્ર અને ગુણસાગરને આવી અન્તરની આત્મદશાથી મેહના પ્રબલ સ્થાનમાં પણ કેવલજ્ઞાન થયું. અરણિકાચાર્યના શરીરથી જલાદિ જીવોની વિરાધના થતી હતી. તે પણ તેમનું મન આ. ત્મામાં રમણ કરતું હતું તેથી કેવલજ્ઞાન પામ્યા. બાહ્યભાવમાં રાગદ્વેષથી મન રમે છે ત્યારે આત્મા બંધાય છે. અને જ્યારે બાહ્યભાવમાં રાગદ્વેષથી મન રમતું નથી ત્યારે આત્મા મુક્ત થાય છે. કર્મના વિપાકે ભોગવતાં છતાં પણ મનની નિર્મલદશા રાખવી એ પિતાના સામર્થ્ય ઉપર આધાર રાખે છે. આત્મજ્ઞાન સામર્થ્ય થી સર્વ થઈ શકે છે. જેટલી આત્મસ્વરૂપ પર રૂચિ તેટલી બાહ્ય રૂચિ ટળે છે. સૂર્યને વિટાએલાં વાદળાં સદાકાળ રહેતાં નથી તેમ આત્માને લાગેલા વિપાકે સદાકાળ રહેવાના નથી માટે હદયમાં ધર્મ ધારણ કરવું. આત્મસામર્થ્યમાં એવી શક્તિ છે કે જેથી વિપાકે ભેગવતાં છતાં પણ નવાં કર્મ બંધાતાં નથી. આત્મજ્ઞા નશક્તિ પ્રતિદિન ખેલવવી જોઈએ. જે જ કર્મ વિપાકો લેગવતા છતા હાયવાળ કરે છે તે આર્તધ્યાનાદિમાં મગ્ન થઈ અશુદ્ધપરિણામે સમયે સમયે નવીન કર્યગ્રહણ કરે છે. કર્મ વિપાક સંબંધી જે જે વર્ણન કર્યું. અને કર્મ વિપાકે ભેગવતાં જે જે ઉપાયે ગ્રહણ કરવાના બતાવ્યા તે ઉપર પૂર્ણ લક્ષ્ય આપવું જોઈએ. કર્મ વિપાકોના સામા થવાને માટે ભિન્નભિન્ન પાત્ર ગોઠવીને જે ઉપદેશ આપેલ છે તે પ્રમાણે જે ભવ્ય વર્તે છે તે વિપાકેના સામે થઈ શકે છે. કર્મ વિપાકે જાણ્યા પણ તે સમયે કેમ વર્તવું તે વિસ્તાર પૂર્વક જણાવ્યાથી ભવ્ય જીના આત્માની શુદ્ધિ સદુપયેગથી ભૂતકાલમાં થઈ થાય છે. અને થશે,
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩૪૫
આ પ્રમાણે વિપાકવિચય નામનાં ધર્મ ધ્યાનના પાયાનું સ્વરૂ૫ વર્ણવ્યું.
છે. સંસ્થાના વિષય. ધર્મધ્યાનને સંસ્થાનવિચય નામને ચોથે પાયે છે. ચઉદરાજ લેકનું વૈશાખ સંસ્થાન છે. તેમાં પદ્રવ્યને સમાવેશ થાય છે. ચતુર્દશ રજવાત્મક લેક દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ “અશાશ્વત છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ “નિત્ય” છે અને “પર્યાયાર્થિક નયની અપેક્ષાએ “અનિત્ય છે. ચઉદરાજ લેકમાં અનતિવાર જીવે પરિભ્રમણ કર્યું. પણ કંઈ પાર આપે નહિ લોકાકાશના અસંખ્યાત પ્રદેશે જીવ અનંતિવાર ભમે, પણ કર્મને નાશ થયા વિના જરા માત્ર સ્થિરતા પાપે નહીં. વિવેક દષ્ટિથી વિચારવું કે હે જીવ ચઉદરાજ લેકમાં પરિભ્રમણ બંધ કરીને હવે સ્થિર થા. પિતાના વરૂપમાં સદાકાળ રહે, ચઉદરાજકમાં લ્હારૂ કંઈ નથી, તું છે તે તું છે અન્ય કોઈ હારૂ નથી. આ પ્રમાણે સંસ્થાના વિચય સંબંધી વિચાર કરી તેને “સંસ્થાનવિચધ્યાન” કહે છે. ધર્મ દયાનના આલંબનેને પણ આ પ્રમાણે વિચાર કરે. ધર્મધ્યાન સંબંધી વર્ણન કર્યું. શુકલ યાનનું સ્વરૂપ તે પ્રથમ જ દશાવ્યું છે. આ પ્રમાણે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન ધ્યાવાથી અનેક લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આત્માના સર્વ ગુણેને આવિર્ભાવ થાય છે. વસ્તુતઃ વિચારતાં જણાશે કે “આત્મસ્વરૂપ” માં રમણતા કરવાથી સર્વ કર્મને નાશ થાય છે. માધ્યસ્થભાવથી આત્મતત્ત્વનો શધ કરીને આત્મ સમાધિમાં લીન થવાય તેવા પ્રયત્નમાં તત્પર રહેવું. સર્વ વસ્તુઓના અનંત ભેદને જાણવાની શક્તિ આત્મામાં રહી છે. આત્મા પિતાનું સ્વરૂપ જાણે છે. ત્યારે તેને અપૂર્વ આનંદ પ્રગટે છે. બાહ્ય વસ્તુનું ગમે તેટલું જ્ઞાન કરવામાં આવે પણ જ્યાં સુધી પોતે કેણું છું? તેનું જ્ઞાન ન કરવામાં આવે ત્યાં સુધી સર્વ જ્ઞાન કાચું છે. અલપકાળમાં સાધી લેવા ગ્ય
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४१
શ્રી પરમાત્મ તિઃ આત્મજ્ઞાન છે. નિવૃત્તિ માર્ગ વિના ત્રણ કાલમાં આનંદ નથી. સહજાનંદની ખુમારીને જો ભેગા કરવાની ઈચ્છા હોય તે સંકલ્પ વિકલ્પદશા પરિહરીને આત્મસ્વરૂપમાં રમણતા કરવી. સંકલ્પ વિકલ્પવાળી બાહ્યદશા ભૂલ્યા વિના અતરને આનંદ શી રીતે મળશે? મનની શુદ્ધિ થવાને પણ આજ માર્ગ છે. સંસારમાં દેહ છતાં તેમજ દેહનાં કાર્ય કર્યા છતાં પણ અન્તરની આવી નિર્લેપાવસ્થા વિશેષતઃ ઉપાદેય છે. આવી દશાની સાધના માટે બાહ્ય જે જે સાધને જે જે રીતે ઉપયોગી થાય તેનું અવલંબન કરવું ગમે તે ભાષામાં આવાં સમ્યગૂ ધર્મ વચને હોય તે પણ સાધ્યદષ્ટિથી તેનું અવલંબન કરવું. બાહ્ય ધર્મ હેતુઓમાં બલાબલને વિચાર કરી આસન્નપુષ્ટહેતુઓને અવલંબી અન્તરમાં ઉતરવું. આમ કરવાથી અનંત સુખમય આત્મા પ્રકાશે છે. ધર્મધ્યાનના ચારપાદ સોલંબનરૂપ હોવાથી ભવ્ય છએ અશુભાલંબનેને ત્યાગ કરી તેને આદરવા. આત્મા તું
તે જ પરમાત્મા છે. કર્મ પડદે ધ્યાન કટારીથી ચીરી નાખીશ તે હારૂ સહજ શુદ્ધ સ્વરૂપ દેખાશે. આત્માના શુદ્ધ સ્વરૂપને કે પરમબ્રહ્મ કહે છે. કોઈ વિશુદ્ધ બ્રહ્મ કહે છે. કોઈ “પરમાત્મ તિ” કહે છે. કેઈ વિજ્ઞાનઘન કહે છે. કેઈ નિરંજન નિરાકાર કહે છે. કેઈ સિદ્ધબુદ્ધ કહે છે. ઇત્યાદિ અનેક વિશે. ષણાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ કહેવાય છે, હેય, ય, અને ઉપાદેયની ત્રિપદી સમજીને શુદ્ધાત્મતત્ત્વ ગ્રહણ કરવું. અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે.
ગિરધરલાલ નામના એક ભક્ત શ્રી ગુરૂને વિધિ પૂર્વક વંદન કરી પુછવા લાગ્યા કે હે ગુરૂરાજ આત્મા પરમાત્મા છે. એવું ભાન રહે તે સહજ નિર્મલ સ્વરૂપ પ્રગટે. પરંતુ આત્મા તે પરમાત્મા છે એવી ભાવના સાંસારિક પ્રત્યેક કાર્ય કરતાં છતાં શી રીતે રહે તેના ઉપાયો કૃપા કરીને બતાવશે.
શ્રી સશુરૂ કહે છે કે હે ભવ્ય ! મનના ધર્મની પેલી પાર
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૪૭
આત્મા જાવે. વિકલ્પ સકલ્પરૂપ મન છે. રાગ દ્વેષાદિ દુર્ગુણા પણ મનદ્વારા ઉત્પન્ન થાય છે. માટે મનના ધમા અપેક્ષાએ કહેવાય છે. જે જે સમયે હિંર્ ભાવમાં લાલસા ઉત્પન્ન થાય ત્યારે તે મનના ધર્મ છે, અને તેમાં હું નથી. એવી આત્મ ભાવના કરવી. આત્મધર્મમાં હું છું કિંતુ મનના વિકાર જે જે ઉદ્ભવે છે. તેમાં હું નથી. આવી ઢ ભાવના થતાં મનુષ્ય જીવનમાં ક્ષણે ક્ષણે સુધારા થતા જાય છે. અને આત્મા શુદ્ધ પ્રદેશમાં ઉતરતા જાય છે, કેટલાક રાગદ્વેષના ત્યાગ કરવા. ત્યાગ કરવા, એમ પોકાયા કરે છે. કતુ જેમ જેમ તે વિશેષ લે છે. ત્યારે તેમનાજ હૃદયમાં રાગદ્વેષ વિશેષ થતા દેખાય છે. તેનુ કારણ એ છે કે રાગદ્વેષના ત્યાગ કરવા આ વાક્ય આત્મપ્રદે શમાં રહી ખેલતા નથી. પણ મનના ધર્મમાં રહી ખેલે છે તેથી આત્મબળ વૃદ્ધિ પામતું નથી. રાગદ્વેષ ખેલનારને ત્યાં રાગ દ્વેષ વિશેષ રહે છે. ત્યાં અન્ય પણ કારણ છે અને તે એ છે કે રાગ દ્વેષના ત્યાગ કરવા આ વાકયમાં ત્યાગ - વા એપર વિશેષ લક્ષ્ય અપાતું નથી. કિંતુ પ્રથમ રાગદૂ શબ્દ આવે છે તેજ સ્મરણમાં રહે છે અને તેથી રાગદ્વેષનું સ્મરણુ થતાં તેના સંસ્કાર હૃદયમાં પડે છે અને તે પ્રસ’ગેપાત પ્રગટી નીકળે છે. મનમાં રહીને રાગદ્વેષના ત્યાગ કરવા એ વાય નહિ ખેલતાં આત્માના સ્વરૂપ તરફ દષ્ટિ દેઈ રાગદ્વેષના ત્યાગ કરવા એમ દઢ ભાવના પૂર્વક વાક્ય ઉચ્ચારવામાં આવે તે તેની ચમત્કારી અસર થાય છે, અહિરાત્મ દશાએ મનના ધર્મ છે. તેની તરફ આત્મદૃષ્ટિથી જોઈએ છીએ તેા આકાશ પાતાલ જેટલે તફાવત માલુમ પડે છે, મનના ધર્મામાં કઇ પણ આત્મધર્મ નથી, જગમાં અશુદ્ધ ભાવના જેટલી થાય છે તે મનના ધર્મથી થાય છે અને જે જે અશે શુદ્ધભાવના થાય છે તે આત્માના ધર્મથી થાય છે, ખાતાં, પીતાં, હરતાં, ફરતાં, સુતાં, ઉઠતાં, ખેડતાં, વાતાચંત કરતાં અનેક કાર્ય કરતાં વિચારવું કે હુ જે
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
શ્રી પરમાત્મ જ્યોતિ: બાહ્યનું કરૂ છું. હાર માનું છું તે વસ્તુતઃ આત્માને ધર્મ નથી, આત્માને સ્વાભાવિક ધર્મ છે, આત્માના ધર્મથી ભિન્ન જેટલે ધર્મ દેખાય છે તે વિભાવિક ધર્મ છે, તેમાં મહારૂ અને હારૂ માનવું તે મિથ્યા છે. સ્વમમાં દેખાતા પદાર્થો જેમ ક્ષણિક છે તેમ મનમાં ઉઠતા હાદિ વિકલ્પ સંકલ્પ સર્વ ક્ષણિક છે, આ ત્માની અપેક્ષાએ “અસત્ ” છે, તેમાં હું શું રાચું? તેથી મહારૂ કંઈ કલ્યાણ થવાનું નથી. હું આત્મા ત્રણકાલમાં નિત્ય છું. શુદ્ધબુદ્ધ ભગવાન્ છું. શુદ્ધનિશ્ચયનયની દષ્ટિથી જે જે આત્મ સ્વરૂપ કહેવામાં આવે છે તે જ મ્હારૂ શુદ્ધસ્વરૂપ છે તે વિના હું અન્ય નથી, તેથી જગના દરેક કાર્યમાં આત્મધર્મનું કશું કંઈ નથી. આત્મબુદ્ધિ આત્મામાં છે, અસંખ્યપ્રદેશમય હું છું. આત્માનાઅનંતગુણ છે અને ગુણ આત્મા છે, ગુણ અને ગુણેને કથંચિત ભેદભેદ સંબંધ છે. ઉપશમાદિભાવે આત્માના ગુણેને પ્રકાશ કર તેજ આત્માને ધર્મ છે, આત્માના ધર્મમાં આત્મા રહે છે ત્યારે મનના ધર્મનું પિતાની મેળે જે હઠે છે અને તે ક્ષીણ થઈ જાય છે. આત્મધર્મનું સેવન કરવામાં જ આનંદ સમાયેલ છે. પ્રથમાવસ્થામાં એમ લાગેશે કે આ સર્વ કહેવામાં આવે છે તે શું ખરૂ હશે ! આત્મધર્મમાં સુખ હશે કે જડમાં સુખ હશે ! આવી ત્રિશંકુ જેવી અવસ્થામાં આત્મધર્મ તરફ બરાબર લક્ષ્ય રહેતું નથી તેમજ જડવસ્તુપર પણ સુખની બુદ્ધિ યથાર્થ રહેતી નથી. આવી અવસ્થાને મિશ્ર કહે છે. આ અવસ્થામાં ઘણે ભય સમાયેલું છે. ભરદરિયામાં બુડતા વા ઉગતાની શંકાવાળા વહાણની પેઠે આ અવસ્થામાં જડવતુ વા ચેતનવતુ એ બેમાંથી એકમાં સુખ રહ્યું છે તેને નિશ્ચય થતો નથી. આ અવસ્થાને જય સર્વત્ર આત્માભાવનાને પ્રબલ અભ્યાસ રાખવાથી થાય છે. દરેક કાર્ય કરતાં આમભાવનાની વૃદ્ધિ થશે તે સહજ પરમાત્મસ્વરૂપ પ્રગટશે તે માટે આ ત્મારામ પ્રતિ શુદ્ધ પ્રેમ રાખ. તેમાં સદાકાળ રાચામાચી રહેવું.
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિઃ
૩૪૮ આત્મધર્મ વિના અન્યત્ર રૂચિ કરવી નહિ. સાંસારિક પ્રત્યેક કાર્યમાં હું તેની મિથ્યાભાવના અન્તરથી ટાળવામાં આવે તે આત્મા પરમાત્મા છે એવું ભાન રહે, અથવા સેતું હું “ત ત્વમસિ – પરમાત્માસિ ” ઇત્યાદિ વાક્યનું પુનઃ પુનઃ હૃદયમાં સ્મરણ થાય તે “આત્મા પરમાત્મા” છે એમ અનુભવ રહે અને તેથી ક્ષણે ક્ષણે આત્મજીવન ઉચ્ચ થતું જાય. પરાભાષામાં ઉત્તમ પરમાત્મભાવનાના વિચારોને ક્ષણે ક્ષણે સ્કરાવવા જોઈએ. વૈખરી ભાષાથી જે પરમાત્મ ભાવનાનું બળ વૃદ્ધિ પામે છે તે કરતાં અનંતગણું બળ પરાભાષાથી પરમાત્મભાવના કરતાં વૃદ્ધિ પામે છે. આત્મા પરમાત્મા છે એવી શુદ્ધભાવના સર્વતઃ કરતાં પરમાભત્વ પ્રગટ થાય છે. આવી ભાવના માટે તેનું મરણ થાય તેવા અવલંબને આકરવાં, પરમાતમભાવના ભાવનાથી કેટલાક એમ કહે છે કે આત્મામાં અહંકાર ઉત્પન્ન થાય છે, માટે એવી ભાવના કેમ ભાવવી. આ શંકાના ઉત્તરમાં કહેવું પડશે કે, સત્તાથી જોતાં સ્વાત્મા તે પરમાત્મા છે, ત્યારે નયની અપેક્ષાએ એમ પિતાને માનતાં અહંકાર થતું જ નથી. “ અલ્પા સે પરમશ્યા? આત્મા એજ પરમાત્મા છે, ફક્ત કર્મથી ભેદ પડે છે ભાવના ભાવતાં કર્મને ભેદ ટળે છે અને રાગદ્વેષ વૃત્તિને ક્ષય થાય છે. સહજાનંદની ખુમારીની કંઈક ઝાંખી દેખાય છે ત્યારે શા માટે
આતમા તે પરમાત્મા” છે એવી ભાવના ન ભાવવી જોઈએ; અલ. બત ભાવવી જોઈએ. આત્મા તે પરમાત્મા” એવી ભાવના પરમ છેમથી ભાવવી. કર્મને જે જે દે છે તે તે દોષમય આત્મા છે એવી નીચ ભાવના કદી ન ભાવવી જોઈએ. પરમાત્મભાવના સદાકાળ રહે તેવા ઉપાયે સગુરૂગમથી સદાકાળ ધારવા જોઈએ. પ્રાતઃકાલમાં અને સૂર્યરત પર્યંતના સમયે મન વચન અને કાયાથી થએલાં દરેક કાર્ય પ્રસંગે આત્મા તે “પરમાત્મા છે એવી ભાવના રહી હતી કે નહિ? તેનું સ્મરણ કરી જવું. અમુકકાર્ય કરતાં આત્મા તે “પરમાત્મા” છે એવી ભાવના થાઓ. એ અન્તર પ્રદેશથી દઢ સંકલ્પ કર,
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦
શ્રી પરમાત્મ જ્યોતિ:
દઢ સંક૯૫સામર્થ્યથી અવશ્ય આવી શુદ્ધ ભાવના પ્રગટયા વિના રહેશે નહીં. હે ભવ્ય સદાકાળ આ સંક્ષેપથી બતાવેલા ઉપાયો અમલમાં મૂકજે, જ્યાં સુધી અમલમાં મૂકીશ નહિ ત્યાંસુધી તેનું ફળ થશે નહિ, સદ્દગુરૂ તે કહેનાર છે પરંતુ કરવું તે તારા હાથમાં છે, હારા અંતઃકરણના સત્ય પ્રયત્નવિના આવી શુદ્ધ ભાવનાને અધિકારી તું થઈ શકીશ નહિ. માટે મુખથી નીકળેલાં વચને પ્રમાણે આવશ્યક પ્રવૃત્તિ રાખજે, એમ સતત પ્રવૃત્તિથી તે ઉચ પરમપદ પ્રાપ્ત કરીશ, આ પ્રમાણે ઉપદેશ આપી શ્રી સરૂ માન રહ્યા.
શ્રી સદ્ ગુરૂને વંદન કરી મનસુખભાઈ નામના ગૃહસ્થ કહેવા લાગ્યા કે હે ગુરૂ મહારાજ, આપની આજ્ઞા હોય તો હું કેટલાક પ્રશ્ન પુછવા ઈચ્છું છું
શ્રી સશુરૂ કહેવા લાગ્યા કે હે ભવ્ય ! હારી ઇચ્છા હોય તે પ્રશ્ન કર.
મનઃસુખલાલ–જગતમાં દેખાતા જડ પદાર્થો ઉપર રૂચિ થાય છે. તેને નાશ ક્યારે થાય ?
શ્રીગુરૂ-હે ભવ્ય ! જડ પદાર્થોમાં સુખ નથી. અને તે આત્માના નથી. એવી દઢ શ્રદ્ધા થાય છે, તે પશ્ચાત્ તેમાં સુ. ખની બુદ્ધિ રહેતી નથી. ચરિત્રમેહનીયના ઉદયથી તેમાં મુંઝાવું થાય છે. તે પણ વિવેક પ્રગટવાથી વિષ ભોગવે છે છતાં તેને વિષ તરીકે જાણે છે. તેથી તે આત્મસામર્થ્યથી અંતે આ માનું પરિપૂર્ણ સુખ પ્રગટાવી શકે છે.
મનઃસુખ–હે ગુરૂજી સર્વ મનુષ્યને સત્યધર્મને કેમ વિશ્વાસ થતું નથી ?
શ્રીગુરૂ–હે ભવ્ય ! સાંસારિકમનુષ્યોને ભિન્ન ભિન્ન કર્મ લાગ્યાં છે. જે જે પ્રકારનાં કર્મ વિખરે છે. તે તે પ્રકારને ગુણ પ્રગટી નીકળે છે. સર્વ મનુષ્યને મિથ્યાત્વાવરણ ટળી શકતું
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૫૧ નથી. તેથી સર્વ મનુષ્ય સત્ય ધર્મપર શ્રદ્ધાવાળા દેતા નથી.
મનસુખ–જ્યારે મારીને અન્ય સારે ખોટો અવતાર ધા રણ કરે પડશે, ત્યારે મનુષ્ય શુભ કર્મ કેમ કરતા નથી. અને અશુભ કર્મ કરે છે, તેનું શું કારણ
શ્રીગુરૂ– હે ભવ્ય ! કેટલાક મનુષ્ય તે મનુષ્યાવતાર પશ્ચાત અન્ય અવતાર લે પડશે એવું જાણતા જ નથી. કેટલાક જાણે છે પણ તે જ્ઞાનથી નિશ્ચય કરતા નથી. કેટલાક જ્ઞાનથી જાણે છે છતાં ઐહિકસુખની લાલચે પરલોકમાં જે થવાનું હશે તેમ થશે એમ માની અશુભ કર્મમાં પ્રવૃત્તિ કરે છે. ચોરી કરનાર જાણે છે કે જો હું સરકારના હાથમાં આવ્યો તે કેદમાં જવું પડશે તેમ જાણે છે છતાં મિથ્યા સુખની લાલસાએ મહ વિકારના તાબે થઈ જાય છે અને કાર્ય કરે છે તેમ સમજવું. પુનર્ભવની શ્રદ્ધા જેણે જ્ઞાનથી યથાર્થ ધારણ કરી છે તે મનુષ્ય મહાદિ વિકારને જીતવા પ્રયત્ન કરે છે. અને અંતે સર્વ કર્મને ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
મનસુખ–હે ગુરૂરાજ ! મેક્ષ શાથી મળી શકે?
શ્રીગુરૂ– હે ભવ્ય ! રાગદ્વેષ વગેરે કર્મના વિકારોને નાશ કરવાથી મુકિત મળી શકે છે. જે જીવે રાગદ્વેષના વિકારોને જીતે છે તે જિન બને છે. સંપૂર્ણ વિકારેને જે જય કરે છે તે સર્વજ્ઞ પરમાત્મા બની શકે છે.
જાગૃતિચંદ્ર–જડ વસ્તુનાં સુખ ત્યાગીને આત્મામાં સુખ છે એમ ધારવામાં કંઈ સબળ પુરાવે છે?
ઉત્તર––હે ભવ્ય ! આત્મામાં સુખ છે અને તેને સબળ પુરા એ છે કે એગી એકાંત ગુફામાં ધ્યાન કરે છે તેની પાસે કઈ જડવતુ ભેગવવા લાયક હોતી નથી છતાં સમાધિ લગાવી પરમાનંદ ભગવે છે અને મુખથી કહે છે કે, અહો !!! કેવું સુખ થાય છે. આવું સુખ મેં કદી ભોગવ્યું નથી. પૂર્વ સંસારાવસ્થામાં
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
શ્રી પરમાત્મ તિઃ સ્ત્રી, પુત્ર, મિષ્ટાન્ન વિગેરેના સંબંધથી જે સુખ થતું હતું તે સુખ કંઈ હિસાબમાં નથી. આજ ખરેખરૂ સુખ છે એમ તેને નિશ્ચય થાય છે. જે મનુષ્ય આ પ્રમાણે ધ્યાન ધરે છે તેને પણ
સમાધિ” થતાં આત્મસુખને નિશ્ચય થાય છે. સમાધિસ્થ - ગીને કઈ કહે કે તમે રાજ્ય ગ્રહણ કરે તે પણ તેને રાજ્યની દરકાર રહેતી નથી. આ દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે આત્મામાં ખરેખરૂ સત્ય સુખ રહ્યું છે.
જાગૃતિચંદ્ર-આત્મામાં સુખ રહ્યું છે એમ કોણે શોધ કરી છે?
ઉત્તર-પૂર્વકાલમાં અનેક તીર્થંકર થઈ ગયા. તેમણે આત્મામાં સુખ છે એવી શોધ કરી છે. તેઓ વનમાં જઈ ધ્યાન કરી કેવલજ્ઞાન ( સર્વ વાતુનું જાણનાર જ્ઞાન ) પામ્યા. આ ચોવીશીમાં એવી શમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થઈ ગયા, તેમણે પણ દીક્ષા અંગીકાર કરી ધ્યાનથી આત્મામાં સુખ શેડ્યું. શુકલધ્યાનથી કેવલજ્ઞાન પામ્યા, ઇત્યાદિ અનેક પુરાવા પ્રાચીન ગ્રંથમાં મોજુદ છે, હાલ પણ છે ગિયો શેધ કરે છે તે આત્મામાં સત્ય સુખ છે તે અનુભવ કરે છે, આત્મામાં સત્ય સુખને નિશ્ચય થાય છે અને તેને રવાદ આવે છે ત્યારેજ બાહ્ય વસ્તુમાં પશ્ચાત્ સુખની બુદ્ધિ થતી નથી, તીર્થંકરનાં દષ્ટાંત જાણી આપણે પણ આત્મસુખ પ્રાપ્ત કરવા સદુઘસ કરવો જોઈએ.
વિમલચંદ્ર—ધર્મશબ્દને ભાવાર્થ શું છે જડ અને ચેતનને ધર્મ શી રીતે ભિન્ન છે તે જણાવશે.
ઉત્તર–વધુ સહા ધમે–વસ્તુસ્વભાવઃ ધર્મ વસ્તુને સ્વભાવ તેજ ધર્મ છે. દરેક વસ્તુમાં જે જે રવભાવ રહે છે તે તેને ધર્મ ગણાય છે, મરચાંને તીખે સ્વભાવ છે તે તીખા શપણું તેજ મરચાને ધર્મ સમજે. સાકરને મિષ્ટ રવભાવ છે. તે મિષ્ટત્વ સાકરને ધર્મ સમજ. પુગલરૂપ જડ દ્રયને મલવાને તથા વિખરવાને સ્વભાવ છે તથા વર્ણગંધરસ અને સ્પર્શ ગુણમય તેને સ્વભાવ છે તે તેજ તેને ધર્મ સમજ, તેમ જ
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપs
શ્રી પરમાત્મ જાતિ: ચેતનદ્રવ્યને જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ છે, તેથી જ્ઞાન દશન આનંદ ધર્મમય ચેતનદ્રવ્ય કહેવાય છે. ચેતનને ધર્મ કંઈ જડદ્રવ્યમાં જતો નથી, અને જડદ્રવ્યને ધર્મ કંઈ ચેતન દ્રવ્યમાં આવતો નથી. ઉડવું બેસવું એ વસ્તુતઃ જડની ક્રિયા છે. પરંતુ જ્યાં સુધી શરીરમાં જીવી રહ્યો છે ત્યાં સુધી ઉપચારથી તે જીવની ક્રિયા કહેવાય છે. કાયા વાણું અને મનથી આત્મા ભિન્ન છે માટે ત્રિગની ક્રિયા તે કંઈ આત્માને ધર્મ નથી. એમ ખરેખર સમજવું જોઈએ. જડની ક્રિયાઓમાં આત્મધર્મ માની લેવાથી ઉલટા ચેતન બ્રાંતિમાં પડે છે, અને આત્મા પોતાના સ્વરૂપથી સ્થિરતા પ્રાપ્ત કરી શકતા નથી. આત્મા ત્રિયે. ગની ક્રિયાઓને અહેપણથી કરે છે તે બંધાય છે, વિયોગની ક્રિયાઓમાં આપણું કપડું વ્યર્થ છે. અનાદિકાળથીવિયેગના વ્યાપારોને કરી કર્મ બંધન કરે છે માટે શાસ્ત્રકારોએ “મને ગુપ્તિ વચનગુપ્તિ” અને કાયમુર્તિ બતાવી છે. એ ત્રણ ગુસિયે ધારણ કરવાથી કર્મ ખરે છે અને આત્માની જ્ઞાનાદિ શક્તિ ખીલે છે. આત્મધર્મ સાધનમાં ત્રિગ નિમિત્ત કારણ છે. પણ સાધકોએ આત્માને ધર્મ આત્મામાં જ સમજ. મન, વાણી અને કાયા, આત્મધર્મ ખીલવવામાં સાધનભૂત છે. પણ તેથી કંઈ સાધનમાં જ અહપણું ધારણ કરવું એગ્ય નથી. પદ્રવ્યમાં, મસ્તિકાય અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગુલાસ્તિકાય અને કાલ એ પંચ જડદ્રવ્ય છે, અજીવ છે, જડદ્રવ્યનો ધર્મ ભિન્ન છે અને આત્મદ્રવ્યને ધર્મભિન્ન છે. આત્માને જ્ઞાન ધર્મ છે, દર્શનધર્મ છે, આત્માના ધર્મનું દાન તેજ ખરેખર “અભયદાન” છે, આત્મજ્ઞાન” વિના જે જડની ક્રિયાથી મુક્તિ માને છે તે પ્રત્યક્ષ ખરા બપોરે ઠગાય છે. આત્માની ક્રિયા અરૂપી છે તે દેખવામાં આવતી નથી જે દેખવામાં આવે છે તે જડની ક્રિયા છે માટે પ્રત્યેક દ્રવ્યની ભિન્નભિન્ન ધર્મવાળી ક્રિયાઓ સમજવી જોઈએ, નિશ્ચયથી વસ્તુને સવભાવ કદી ફરતો નથી. આમાના મૂલગુણને સ્વભાવ કર્મને
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
શ્રી પરમાત્મ ખ્યાતિઃ
આચ્છાદિત થયા છે તેના આત્મશક્તિથી પ્રગટ કરવે જોઇએ, જે મનુષ્યેા અન્તરમાં ચિત્તવૃત્તિ સ્થિર કરી આત્મધર્મ શેાધે છે તે આત્માના ધર્મ પામે છે. હું ભવ્ય !!! જડ અને ચેતનને ભિન્ન ધર્મ જાણી ‘ચેતન” ના ધર્મ અંગીકાર કર! ! !
મેાડુનલાલ—જ્યારે ખરેખરે આ પ્રમાણે જાણતાં આત્મામાં ધર્મ છે. ત્યારે મૂર્ખ જીવા ખાહ્યમાં કેમ ધર્મ માને છે. બાહ્યક્રિયા એમાં ઝઘડા કરે છે તે વાત સત્ય છે કે : અસત્ય’ છે.
સદ્ગુરૂ—હે ભવ્ય જે આત્માએ
"
>
આત્મામાંજ આત્મધર્મ જાણે છે, તે ખાદ્ય વસ્તુમાં ધર્મ માનતા નથી. માહ્યવસ્તુમાં જડના ધર્મ છે. આત્મધર્મ પ્રગટ કરવામાં ગુરૂ, દેવ, ત્રિયાગ, શાસ્ત્ર, આહાર. જલ આદિ વસ્તુ નિમિત્ત કારણ છે માટે તે નિમિત્ત ધર્મ ' કહેવાય છે. પણ તે બાહ્યસાધન કાઇને કોઈ પુષ્ટ નિમિત્ત કારણ હોય છે. પ્રતિમા, ગુરૂ, શાસ્ત્ર અને બાહ્યક્રિયાઓ જ્ઞાનીને સાધનભૂત નિમિત્તની અપેક્ષાએ છે. પણ અજ્ઞાનીને તે નિમિત્ત સાધન તે પણ અંધનરૂપ થાય છે. બાહ્યક્રિયા સાધનભૂત છે. તેમાં ઝઘડા કરી મૂર્ખજીવ કર્મની વૃદ્ધિ કરે છે. માટે નિમિત્ત કારણની અપેક્ષાએ બાહ્યવસ્તુએ આત્મધર્મ પ્રગટાવવામાં જ્ઞાનીને સાધનભૂત થાય છે. અને અજ્ઞાનીને ખાધકભૂત થાય છે. આમાના જ્ઞાનાદિધર્મમાં જરામાત્ર ઝઘડો નથી. જે આત્માને ધર્મ ધ્યાનાદિકથી શેાધે છે. તેનાથી રાગાદિ દોષો દૂર થાય છે. એમ હે શિષ્ય સહ્યમાન, જ્ઞાની પરના ઉપકાર માટે અન્તરથી ન્યાર! રહી માહ્યનાં કૃત્ય કરે છે, તેથી તેની ક્રિયાએ પણ અજ્ઞાની જેવી લાગે છે. પણ જ્ઞાનથી જોતાં જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં આકાશ પાતાળ જેટલે તફાવત છે. જ્ઞાની જ્યાંથી છૂટે છે, ત્યાં અજ્ઞાની બંધાય છે. સ્વસમય ’ માં જિનેન્દ્ર ભગવાન્ની આજ્ઞા છે માટે સૂક્ષ્મજ્ઞાનથી વિવેકદ્રષ્ટિ ખીલવી આત્મામાં સદાકાલ લયલીન રહેવું. આવા આત્મધર્મ જાણીને શુષ્કજ્ઞાની ન બનવું જોઇએ. ઉચ્ચભાવના અને ઉચ્ચવર્તનથી આત્માનંદ
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાતમ
તિ:
૩૫૫
પ્રાપ્ત કરવું જોઈએ. “દયા ધર્મ” નું મૂળ જાણે રવપરની દયા કરવી જોઈએ. જેમાં વિશેષ લાભ દેખાય તેમાં વિવેકથી પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મશક્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ.
ચમનલાલ– આત્મામાં જ ખરેખર ધર્મ છે. તે ત્યારે સાધુ કેમ થવું જોઈએ.
ઉત્તર-આત્માનો ધર્મ સંયમથી પ્રગટ થાય છે. આત્માને ધર્મ પ્રગટાવવા માટે સાધુ થવું જોઈએ. સાધુ થવાથી સંસારની ઉપાધિઓ ટળે છે, પંચમહાવ્રત પાળવાથી આત્માના સન્મુખ જવાય છે. દુર્ગતિને નાશ થાય છે. “જે જે અંશે નિરૂપાધિક પણું તે તે અંશેરે ધર્મ ” જે જે અશે મનની તથા બાહાની ઉપાધિ દૂર થાય છે. તે તે અશે ધર્મ પ્રગટ થાય છે. આ વાત અનુભવથી સિદ્ધ કરી છે. માટે આત્મધર્મ પ્રગટાવવા સાધુ થવાની “ આ વશ્યકતા છે.
મણિલાલ--પિતાના આત્માના ગુણે ખીલવવા માટે સાધુ થવાની જરૂર છે કે અન્યના માટે સાધુ થવાની જરૂર છે ?
ઉત્તર--પિતાના આત્માના જ્ઞાનાદિ અનંત ગુણને આરિર્ભવ કરવા માટે સાધુ થવાની જરૂર છે. પોતાના આત્માની ઉન્નતિ કરતાં પ્રસંગે ભવ્ય છે કે જે એગ્ય હોય તેની પણ ઉપદેશાદિકથી ઉન્નતિ થતી હોય તે થાઓ. સાધુ મહારાજાઓ આત્મામાં રહી અન્યનું ભલું કરી શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ પ્રમાણે યથાયેગ્ય સદ્વર્તનથી જ્ઞાન ધ્યાનના ઉચ્ચ વિષયને ખીલવી શકે છે. અને પરમાનંદમાં લયલીન રહે છે.
રાયચંદ્ર-ગ્યધર્મ ગ્રહણ કરવા માટે જીવોએ પ્રથમ શું કરવું જોઈએ.
ઉત્તર-હે શિષ્ય ! એગ્ય આમિકધર્મ ગ્રહણ માટે જીએ સ્યાદ્વાદમત પ્રમાણે આત્મજ્ઞાની મુનિગુરૂના શિષ્ય થવું જોઈએ. માથે ગુરૂ કરી તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ, ગુરૂની સેવા
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રી પરમાત્મ ાંતિ:
ચાકરી કરી તેમની પ્રસન્નતાથી જ્ઞાન સ`પાદન કરવું જોઇએ. જ્યાં સુધી ગુરૂ કર્યા નથી. અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તન થતું નથી. ત્યાં સુધી આત્મા પરમાત્મપદના અધિકારી થતા નથી. ગુરૂને આગળ કરી જે જે ધર્મ ક્રિયાઓ કરવામાં આવે છે તે તે સફળ થાય છે. શ્રી સદ્ગુરૂનું હૃદય પ્રસન્ન કરી વિદ્યા લેવી. આત્મજ્ઞાન માટે ગુરૂગમની ખાસ જરૂર છે. ‘ ગુરૂ વિના જ્ઞાન આ વાક્ય પુનઃ પુનઃ સ્મરણ કરી ગુરૂની
7
નહિ. માણે વર્તવું.
આજ્ઞા પ્ર
રાયચંદ્ર—પરમાત્મ પદ પ્રાપ્ત કરવા માટે આપશ્રીએ જે જે ઉપાયે મતાન્યા છે. તે થાયેાગ્ય છે. હે ભગવન આત્મજ્ઞા નની મહત્તા આપે બતાવી તે હું હૃદયમાં ધારૂં છુ. તે પ્રમાણે વર્તીશ.
શ્રી સદ્ગુરૂ—હે શિષ્ય જેમ જેમ પ્રમાદદશા પરિહરીને આમ રવરૂપના અતર પ્રદેશમાં તું ઉતરીશ તેમ તેમ આત્મિક આનંદ પામીશ. સિદ્ધબુદ્ધ વિજ્ઞાનમય તું તે છે એમ શ્રી ઉપાધ્યાયજીના દ્વિતીય ક્ષેાકથી જાણીશ. જેવા સિદ્ધ પરમાત્મા નિય વિજ્ઞાનમય છે તેવા તું પણ થઇશ. સિદ્ધનુ વરૂપ વિશેષતઃ
દર્શાવે છે.
જામ. अविद्याजनिलैः सर्वै, विकारैरनुपद्रुतः व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः
३
टीका - अविद्याया अज्ञानरूपायाः सकाशात् जनितैराविर्भूतैः सकलैर्विकारैर्देपादिभिरनुपद्वतोऽनभिभूतो व्यक्त्या सद्गुणाना माविर्भावेन शिवं निराबाधं यत्पदं स्थानं तत्रस्थितः शक्त्या सर्व व्यापकःजयति सिद्धात्मा ॥ ३ ॥
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યેાતિ:
૩૫૭
ભાવાર્થ—અજ્ઞાનજનિત સર્વ પ્રકારના વિકારાથી જે હણાયા નથી. વ્યક્તિવડે શિવસ્થાનમાં જે છે અને શક્તિવડે જે સર્વને પ્રાપ્ત થનાર છે એવા પરમાત્મા જાણવા. આ ટેંકમાં પરમાત્માની સદાકાલ શિવસ્થાનમાં અવસ્થિતિ છે એમ જણાખ્યું. વ્યક્તિ એ શબ્દ કહેવાથી પરમાત્મા નિાકાર છે છતાં તે ચેતનદ્રશ્ય છે અને વ્યક્તિવડે શિવ સ્થાનમાં રહી શકે છે એમ સૂચયું. પર માત્માને કદાપિ વિકારા દુ:ખ દેવા સમર્થ નથી. પરમાત્મા કેવ લજ્ઞાનરૂપ શક્તિથી લેાકાલેાકના પ્રકાશ કરે છે તે અપેક્ષાએ પરમાત્મા સર્વગ જાણવા. ‘ પરમાત્મામાં અસ્તિધર્મ અને પરમાત્મામાં અનંત ’ પરવતુ સબધી નાતિધર્મ રહે છે તેની અપેક્ષાએ પરમાત્મામાં' સર્વ જગત્ સમાઈ જાય છે, તઅપેક્ષાતઃ પરમાત્મા સર્વગઃ કહેવાય છે આવી પરમાત્મદશા સર્વ સૌંસારિજીવાના આત્મામાં સત્તાએ રહી છે. તે પ્રાપ્ત કરવા માટે આ શ્લોકના ભાવાર્થ વાંચી પ્રગટ કરવામાં પરમાત્મસ્વરૂપના શુદ્ધ ઉપયેગી મનવું. આત્મદ્રવ્યની શુદ્ધતા તે જ પરમાત્મતા આત્મામાંથી જ્યારે ત્યારે પ્રગટ થવાની છે તે શામાટે આત્મસામર્થ્ય ફારવવું નહિ સ્વશુદ્ધપર્યાય પૂર્ણકલા પરમાત્મરૂપ પ્રાપ્ત કરવી તેજ ઉપાદેયતા છે. श्लोकः बाह्यतीर्थानि हेतूनि आत्मतीर्थाय वस्तुतः आत्मतीर्थप्रभावाच्च, बाह्यतीर्थानि तत्त्वतः
'
,
મરૂપતીર્થને માટે બાહ્યતીથા તે નિમિત્તેહેતુભૂત છે, આત્મતીર્થના પ્રભાવથી ખાદ્યુતી વસ્તુતઃ ઉત્પન્ન થાય છે આત્મા તે પરમાત્મારૂપ છે, તેનુ શુદ્ધપાગે ધ્યાન ધરવું, :પર માત્મા શિવપદમાં છે એવું જ્ઞાન થયું. તે સારૂ થયું. કિ ંતુ પરમાત્મસ્વરૂપ, શરીરમાં રહેલા આત્મામાં છે તેની અસંખ્યયોગના ગમે તે ચેાગે પ્રગટતા કરવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરવા, અવિદ્યાજનિતસર્વવિકાશમાંથી ચિત્તવૃત્તિ ખેંચી લેતાં પ્રારબ્ધ કર્મ ભાગવાઈને ખરી જાય છે. ાત્મિક સહુજ સ્વરૂપની “ અલખુ
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
શ્રી પરમાત્મ
તિ:
મારી ભેગવતાં જીવન્મુક્તાનન્દ પ્રગટે છે, અને તત્સમયે લેખ્ય પરમાત્મતત્ત્વની ઉપાદેયતા સમ્યગ અવબોધાય છે. બાહ્ય જડ ધનાદિક વસ્તુઓમાં ચિત્તવૃત્તિ યકિચિત્ પણ મમત્વરૂપે પ્રવર્તે નહિ ત્યારે રવયમેવ કમાવરણે ખરી જતાં આત્મા પરમાત્મારૂપે થઈ સાદિ અનંતમાં ભંગે સિદ્ધિસ્થાનમાં બિરાજે છે. શુદ્ધ વ્યક્તિ પરિપૂર્ણ પરમાત્મતત્ત્વમય હું છું. પરમાત્મા મહારાથી ભિન્ન નથી એવી શ્વાસોશ્વાસે પરાભાષાથી રટના લાગતાં સર્વ શક્તિનિધિ આત્મા બને છે તેજ સિદ્ધાવસ્થા સ્થિગિતઃ સાધવી, પરમાત્મસ્વરૂપ પનું વૈખરી વાણીથી વર્ણન થઈ શકતું નથી. જે ભવ્ય પરમાત્મસ્વરૂપને ધ્યાતા થાય છે તે જ તેનું લેશતઃ સ્વરૂપ અવધી શકે છે. કિંતુ વાણી જડ હોવાથી તદ્વારા ચૈતન્ય ધર્મનું વસ્તુતઃ વર્ણન થઈ શકતું નથી. તે દર્શાવે છે.
यतो वाचो निवर्तते, न यत्र मनसोगतिः शुद्धानुभवसंवेद्य,
तद्रूपं परमात्मनः ४ टीका-यतो यस्माद्रूपाद् वाचो वैखरीरूपाः निवृत्तिमाप्नुवन्ति यस्मिन्रूपे मनसः प्रवृत्ति भवति, तत् परमात्मनोरूपं शुद्धानु. भवेन ज्ञातव्यमस्ति,
ભાવાર્થ વૈખરીરૂપ વાણીઓ જે રૂપનું વર્ણન ન કરી શકવાથી તેથી પાછી ફરે છે. અર્થાત્ જેનું વર્ણન થઈ શકતું નથી. મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી. સારાંશ કે મન પણ જે પરમાત્મસ્વરૂપને અવગાહી શકતું નથી. એકાદશ પરમાત્મસ્વરૂપ, શુદ્વાનુભવજ્ઞાનવડે જાણવા ગ્ય છે. શુદ્ધ અનુભવથી પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે. તે વિના અન્ય
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિઃ
કપટ
માર્ગ નથી. શુદ્વાનુભવનું વર્ણન પણ વાણીથી થઈ શકતું નથી તે પરમાત્મસ્વરૂપનું તે શી રીતે થઇ શકે, તે સંબંધી કહ્યું છે કે,
પ૬.
भया अनुभव रंग मजीगरे, उसकी बात न वचने थाती; वीररसनो तो अनुभव जाणे, मर्दजनोकी छाती; पतिव्रता पति मनकुं जाणे, कुलटा लातो खाती. મા. ૨ સાદિ તરિ હિત છે, તે ઘન વહાં થાશે शब्दतीर पण ज्यां नहि पहोंचे, शब्द वेधीनां ताके. भया. २ गर्भमांहितो वोलताने, बहिर जन्म तब मूगे मूगे खाया गोळ उसकी, वात कबु न कहगे. भया. ३ जाणे सोतो कबु न कहेवे, परमारथ तस सञ्चा. बुद्धिसागर सद्गुरुसंगे, पक्का रहो नहि कच्चाः भया. ४
અનુભવરંગ ચેલમછડરંગ સમાન છે. તેનું વર્ણન વચનદ્વારા થઈ શકતું નથી. વીરરસને તે સ્વાદ સુભટોની છાતી (હદય) જાણે છે. પતિવ્રતા પતિના મનને જાણે છે. કુલટા તે લાતે ખાય છે તેવી રીતે અનુભવી અનુભવ રસને જાણે છે. શાબ્દિક અને તાર્કિક છકેલા પંડિતે પણ અનુભવને નહિ પામવાથી થાકી જાય છે. શબ્દતીર પણ જે અનુભવને લક્ષ્ય કરી વિધી શકતું નથી, એવું શુદ્વાનુભવ સ્વરૂપ અનેક ભવના સંસ્કા. રથી પ્રાપ્ત થઈ શકે છે. અન્તરાત્મરૂપગર્ભાવસ્થામાં તે બોલવાનું રહે છે જ્યારે પરમાત્માવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તે કંઈ પણ કહેવાનું સમજાવવાનું રહેતું નથી. મૂગા મનુબે ગેળ ખાધ તેના રસનું વર્ણન તે શી રીતે કરી શકે ! અર્થાત્ કરી શકે નહીં. તેમ અનુભવ વિના અનુભવરસ કઈ જાણી શકે નહીં. જે ભવ્ય અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે તેને વર્ણન કરી શકતું નથી. સદ્ગુરૂ સંગતિ વારંવાર કરવાથી અનુભવરસની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
શ્રી પરમાત્મ તિ:
સદ્દગુરૂ સંગતિ કરવાથી અનુભવ જ્ઞાનમાં પકવતા થાય છે. શુ દ્વાનુભવથી પરમામસ્વરૂપ અવગંતવ્ય છે એ નિશ્ચયતઃ સમજવું.
હવે પરમાત્મામાં વર્ણાદિક યુગલ વસ્તુને ગંધ પણ નથી તે દર્શાવે છે.
न स्पर्शो यस्य नोवो, न गन्धो न रसधृतिः शुद्धचिन्मात्र गुणवानं, परमात्मा सगीयते. ५
टीका-यस्य परमात्मनः स्पर्श स्त्वगिन्द्रियग्राह्यविषयो नास्ति तथैवनीलपीतादिवर्णभेदोऽपि चक्षुर्लाह्यो नास्ति. घाणविषय ग्राह्यो गन्धभेदोऽपि यत्रनास्ति, रसनग्राह्यो रसाम्लादिरसभेदोऽ पि यत्रनास्ति, एतादृशः शुद्धकेवलज्ञानगुणवान् परमात्मा ज्ञानिभिर्वर्ण्यते ॥ ५॥
ભાવાર્થ-જે પરમાત્મ સ્વરૂપમાં સ્પર્શ નથી. વર્ણ નથી, ગંધ નથી, તથા યત્ર રસની વૃતિ નથી. શુદ્ધકેવલજ્ઞાન ગુણવાન્ પરમાત્મા છે. પરમાત્માનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની તિચ્છા હોય તે વર્ણગંધરસ અને સ્પર્શ વિશિષ્ટ જડ વસ્તુઓમાંથી અહમમત્વ અઢિ પરિહરવી જોઈએ. જ્યારે વદિક વસ્તુઓમાં આત્મત્વ ભાવના થતી નથી ત્યારે ચિત્તવૃત્તિ પરમાત્મસન્મુખ વળે છે, અને ક્ષણે ક્ષણે પરમાત્મભાવના ભાવવાથી પરમાત્મ સ્વરૂપની વ્યક્તિ પ્રકાશે છે. જ્યાં વર્ષ છે ત્યાં પરમાત્મતા નથી, વર્ણાદિક પુદ્ગલના પર્યાય છે. અને પરમાત્મત્વ તે આત્મદ્રવ્યને શુદ્ધપર્યાય છે. બે દ્રવ્યનાં લક્ષણો ભિન્ન છે ત્યારે એના સંગે આત્મિક રૂદ્ધિને તિભાવ રહેતાં પરમાત્મત્વ પ્રકાશતું નથી. પિાગલિક પદાર્થમાંથી રાગદ્વેષ વૃત્તિને જે જે અશે નાશ થાય છે તે તે અંશે પરમાત્મત્વ પ્રગટતું અછોધાય છે. પિગલિક પદાર્થમાંથી સર્વથા ઈછાનિત્વ ઉડતાં આત્મા પરમાત્મસન્મુખ વિશેવતઃ કમણ કરે છે. અને તે તે અશે બાહ્યભાવથી સહેજે પ્રતિ
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ ૩૬૧ ક્રમણ થયા કરે છે. અનંતવસ્તુઓને અવધવાને સ્વભાવ તેજ કેવલજ્ઞાન છે અને તે પરમાત્મામાં જ રહ્યું છે. સર્વ ગુણેના ક્ષાયિકભાવતઃ પરિપૂર્ણ શુદ્ધિરૂપ પરમાત્માવસ્થાનું અનંત અલૈકિકસુખ જેણે ભેગવ્યું છે તેણે જ ભગવ્યું છે. આત્મા તેવી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેવી સ્થિતિને એલિકિક આનંદ ભોગવી શકે છે તેવી સ્થિતિવાળાને સહજાનંદ અદભૂત છે તેને બાહ્ય સ્થિતિવાળા પુરૂષો શી રીતે અનુભવી શકે. તે દશા ઉદ્દભવતાં તે દશાને આનંદ ભગવાય છે. ઘુકવૃન્દથી યથા રવિનું સ્વરૂપ અવકાતું નથી તકત અજ્ઞાનિમનુબેથી પરમાત્મસ્વરૂપ અવેલેકાતું નથી. આત્મિકદષ્ટિ પ્રગટ થતાં પરમાત્મસ્વરૂપ અવેલેકાય છે તો પણ વાણીથી તેનું સ્વરૂપ કથવું તે અકથ્ય છે. અનેક સૂત્ર ગ્રંથોને વાંચીને પણ સાર તે એ કાઢવાને છે કે આત્મામાં પરમાત્મત્વ તિરભાવે રહ્યું છે તેને આવિર્ભાવે કરવું. આત્મસ્વરૂપ જેવું છે તેવું જ છે. તેમાં કાંઈ નવું આવતું નથી અને છે તે જતું નથી. આવિર્ભાવ અને તિ ભાવની અપેક્ષાએ આવ્યું અને ગયું એમ કહેવાય છે. પરમાત્મત્વ પ્રગટાવવાની ઇચ્છા હોય તો અન્તરદષ્ટિ સદાકાળ રાખવી જે. ઈએ. બાહ્યકિયાની ધામધૂમમાં રંગાવવું જોઈએ નહિ. નિમિત્ત કારણમાં ઉપાદાનપણુની બુદ્ધિ ધારણ કરવી જોઈએ નહીં. અન્તરાત્મશક્તિ ખીલવવાને માટે સહજદશાનું અવલંબન કરવું જોઈએ. દુનિયાની રીતિથી પરમાત્મત્વ પામવાની રીતિ બિલકુલ ઉલટી છે માટે ભસવું અને આ ફાકવો એમ કરવું હોય તેણે પ્રથમથી જ વિચારવું કે આમ કરવાથી પરમાત્માના શુદ્ધ પ્રદેશમાં જઈ શકાતું નથી. બાહ્યપ્રદેશમાંથી અહંમમત્વ બુદ્ધિ ઉઠાડતાં શુદ્ધાત્મપ્રદેશમાં સાદિ અનંતમા ભંગે જઈ શકાય છે. દુનિયાના કહેવા ઉપર આત્મસાધકે લક્ષ્ય આપવું નહિ. એક નિરાકાર નિરં. જન સાધ્યદષ્ટિરૂપ લક્ષ્યબિંદુમતિ ધ્યાન રાખવું. અન્ય સર્વ ઉપાધિમય કાર્ય પરિહરવાં. શુભાશુભ સર્વ ભાવપર ચિત્તવૃત્તિને
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
શ્રી પરમાત્મ ખ્યાતિઃ કબજામાં રાખી સમાનતા ધારણ કરવી. આવી સમભાવરૂપનિસરણિથી મુક્તિ મહેલમાં સહેજે પ્રવેશ થાય છે અને ત્યાં પરમાત્મસ્વરૂપે સદાકાલ અવસ્થિતિ થાય છે. એમ અ'તરમાં નિશ્ચય કર. પરમાત્મ સુખની માયતા અલૈાકિક છે. ખરેખર પરમાત્મ સ્વરૂપ વિના કોઇનું મિષ્ટ નથી તે જણાવે છે.
જોજ. माधुर्यातिशयो यहा, गुणौघः परमात्मनः तथा ख्यातुं न शक्योऽपि, प्रत्याख्यातुं न शक्यते.
टीका - यद्वा चिन्मात्र स्वरूपस्य परमात्मनो मधुरताया अतिशय आधिक्यं तथा क्षायिकभावीयकेवलज्ञानादिगुणानां समूहः ख्यातुं वर्णयितुमशक्योऽपि निराकर्त्तुं न शक्यते ॥ ६ ॥
ભાવાર્થ-માધુર્યાતિશય અથવા પરમાત્માના ગુણ્ણાના સ મૂહ કહેવાને અશક્ય છે. તેમજ તેનું નિરાકરણ કરવું તે પણ અશકય છે, કેવલી કેત્રલજ્ઞાનથી અનત ગુણેાને જાણે છે. અન’ત સુખરૂપ માધુર્યતાને અવમેધે છે તે પણ તે વાણીથી કહી શકતા નથી. અકથ્ય ભગવત્ સ્વરૂપની કથાને શી રીતે કહી શ કાય ? એતાદક્ પરમાત્મસ્વરૂપને જડવાણીદ્વારા અન્યને દ શાવવું તે પણ એક સાહસ છે. પરબ્રહ્મસ્વરૂપ ચૈતન્યરૂપ હાવાથી શબ્દબ્રહ્મમાં કથ' ઉતરી શકે ? અલખત ઉતરી શકે નહીં, વેદ પણ નેતિ નેતિ ’ કહીને પરબ્રહ્મ સ્વરૂપ વર્ણનથી વિરામ પામે છે. સ્થૂલબુદ્ધિવાળાજીશને પ્રથમ એમ લાગશે કે અહે એવું કેવું પરમાત્મ સ્વરૂપ છે. કે તે વાણીથી કહી શકાતું નથી. પણ સમજવાનુ` કે અંગે મનુષ્ય ગોળ ખાયતા અન્યને શી રીતે કહી શકે? તદ્રુત જે જાણે છે, તે કહી શકતું નથી, અને જે વાણી નથી સમજતી તે કહેવા જાય તેા શી રીતે વર્ણવી શકે ?
C
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૩૬૩
એવી સ્થિતિ બની છે. અન્તરાત્મસ્વરૂપોના અનુભવમાં આ વાત સ્થિપગમાં અનુભવાશે. જે જાણવામાં આવે છે તે કહી શકાતું નથી. માટે પૂર્વોક્તકથી અલક્ષ્ય આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. પરમાત્મરૂપ વાગ્યને અનેક શબ્દોથી બેલાવવામાં આવે તો પણ શબ્દભેદે અર્થભેદ થતો નથી. માટે પરમાત્મરૂપ અર્થના અનેક નામો વ્યુત્પત્તિથી થાય તો તેને સાપેક્ષ અર્થ ગ્રહણ કરે, પણ શબ્દભેદમાં કલેશ કરવે નહીં. તે જણાવે છે.
श्लोकः वुद्धो जिनो हृषीकेशः शंभु ब्रह्मादिपूरुषः इत्यादिनामभेदेऽपि, नार्थतःस विभिद्यते, ७
टीका-बुद्धः केवलज्ञानवान् रागद्वेषजेता जिनः । हृषीकाणा मिन्द्रियाणामीशःशास्ता । शंभुः शान्तिरूपः । ब्रह्मा क्षायिकभावेन आदिपुरुषः । इसाद्यनेकनामभेदेऽपि अर्थतः स परमात्मा न વિમાને / ૭ |
- ભાવાર્થ-જ્ઞાત તને બુદ્ધ કહે છે. કેવલજ્ઞાની બુદ્ધ કહેવાય છે. શાંતિ સ્વરૂપ છે. કલ્યાણમય છે. માટે શંભુ કહેવાય છે. બ્રહ્મારૂપ પરમાત્મા કહેવાય છે. પરમાત્માને આદિ પુરૂષ પણ કહે છે. ઈત્યાદિ નામ ભેદ છતાં પણ વસ્તુતઃ અર્થથી પરમાત્માને ભેદ થતો નથી. ભકતામરમાં અન્યરીત્યા કહ્યું છે. યથા.
श्लोक. बुद्ध स्त्वमेव विबुधार्चितबुद्धबोधात्, त्वंशङ्करोऽसि भुवनत्रयशंकरत्वात्; धाताऽसि धीर शिवमार्गविधे विधानात,
व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि દેવતાઓએ પૂક્તિ છે કેવલજ્ઞાનને બેધ તે જેમને તે
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
શ્રી પરમાત્મ તિઃ
તે માટે તમેજ બુદ્ધ છે. ત્રણ ભુવનમાં સુખ કરનાર હોવાથી તમેજ શંકર છે, હે ધીર, ક્ષમાર્ગની વિધિ બતાવવાથી તમે વિધાતા ( બ્રહ્મા છે ) સ્પણ તમેજ પુરૂષોત્તમ છે.
ઈત્યાદિ સિદ્ધ બુદ્ધ પરમાત્માનાં અનેક નામ છે. પણ પ• રમાત્મરૂપ અર્થમાં ભેદ નથી. કેઈ ચેખાને ચાવલ કહે છે. કેઈ તડુલ કહે છે. તેથી કંઈ ચેખા બદલાતા નથી. માટે અનેક નામના ભેદ છતાં પણ પરમાત્મરૂપ વ્યકિત એકની એક રહે છે. એક “દેવદત્તનાં” ઉપાધિ ભેદે પન્નર નામ પડે તેથી કંઈ દેવદત્ત બદલાતું નથી. તેમજ અત્ર પણ વ્યુત્પત્તિદ્વારા પરમાત્મ રૂપાર્થને પ્રતિપાદક અનેક વચન પર્યા હોય તેથી કેઈ જાતને દોષ આવતું નથી. અનેક નામ ભેદથી વાગ્યે પરમાત્માર્થરૂપ વ્યક્તિને શુદ્ધાપગે નમસ્કાર થાઓ. અનેક પ્રકારના નપણ પરમાત્માના ચેતન્ય સ્વરૂપને સ્પર્શી શકતા નથી. તે દર્શાવે છે.
ધાર્વતોપ નવાન, तत् स्वरूपं स्पृशंतिनः सामुद्रा इव कल्लोल्लाः,
कृतप्रतिनिवृत्तयः टीका-नानार्थे गतिमन्तोऽप्यनेकेनयाः नैगमादय स्तस्य परात्मनः स्वरूप न स्पृशन्ति, स्पष्ट मशक्याः । यथा कृता प्रतिनिवृत्तिः परावर्तनंयै स्तथाविधाः समुद्रस्येमे कल्लोला वीचयः नस्पृशति तथा.
ભાવાર્થ-નાના પ્રકારના અર્થમાં પ્રવૃત્તિ કરનારા એવા અનેકનય પણ પરમાત્મસ્વરૂપને સ્પર્શતા નથી. તેની પેઠે તે બતાવે છે. કર્યું છે પરાવર્તન એવા સમુદ્ર સંબંધી કલોની પેઠે સમજી લેવું. સિદ્ધ પરમાત્મસ્વરૂપ વ્યકત પૂર્ણબ્રહ્મમાં સાતનય લાગતા નથી. શ્રી ચિદાનંદજી મહારાજ પણ કહે છે કે,
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: ---------- ----- ~~
~ नयअरु भंग निक्षेप विचारत, पूरवधर थाके गुण हेरी; विकलप करत त्याग नवी पाए, निर्विकल्पते हेत भयेरी अकल.
ભાવાર્થ–સાતનય અને તેના સાતશે ભેદ તથા સપ્તભંગી તથા ચાર નિક્ષેપાદિને વિચાર કરતાં ચદ પૂર્વધરા પણ થાકી ગયા, પણ તદ્વિષયના વિકપ કરતાં ત્યાગ પામ્યા નહીં. નિર્વિક૯પરસ પીતાં આત્મપ્રભુને આનંદ પ્રગટે છે માટે કર્તા કહે છે કે, નિર્વિક૯૫દશાની હુને તે પ્રીતિ થાય છે. સવિકલ્પદશામાં પ્રમાદને સંભવ છે. સર્વ પ્રકારના પ્રારંચિક વિક૯૫ સંકલ્પ ટળી જતાં રાગદ્વેષ વિલય પામે છે. તત્સમયે કંઈ નિર્મલ આત્મસ્વરૂપાનંદની ઝાંખી થાય છે. સર્વ વિક૯૫શન્ય નિર્વિકલ્પદશામાં જે આનદ અનુભવાય છે તે જ સહજાનંદ છે તેવી દશાનો એક ક્ષણિક અનુભવ થતાં સિદ્ધના સુખની શ્રદ્ધા પ્રગટે છે. નિર્વિકલ્પ દશામાં જે આનંદ થાય છે તે ખરેખર સત્ય છે તેને પામી વૈષ. યિક સુખને મુનિવરે ઇચ્છતા નથી. નિર્વિકલ્પામૃતરસ પીતાં આત્મા અમર બને છે અર્થાત્ આત્મા પિતાનું શુદ્ધસ્વરૂપ સ્વિકારી કદી જન્મ જરા મૃત્યુરૂપભવચકમાં પર્યટન કરતો નથી. નિર્વિકલ્પ દશામાં શુદ્ધ પગ વર્તતાં આત્માનંદની સહજ ખુમારીને અમૃતરસ પીવામાં આવે છે અને તે રસનું પાન કરનાર : સંક૯૫દશાના વિષનું કેમ પાન કરે? અલબત કરે નહીં. જો કે પ્રથમાવસ્થામાં તો સંકલ્પદશા વર્તે છે પણ જ્ઞાનયેગે અભ્યાસ થતાં નિર્વિકલ્પ દશાને અનુભવવૃદ્ધિ પામતે જાય છે. પરમાત્માસ્વરૂપને નિર્વિક૫દશા સ્પર્શે છે. પણ સવિક ૫દશાતે યથાયોગ્ય સ્પર્શતી નથી. સવિકાદશાના પણ અનેક ભેદ છે. યાવત્ નિર્વિકલ્પ દશાની સ્થિતિમાં સ્થિરેપગે ન વર્તતું હોય તાવત્ સવિકલ્પના ઉચ્ચ ભેદે ત્યાગવા નહીં. નિર્વિક૯૫દશામાંથી પરમાત્મસ્વરૂપ પ્રગટે છે. માટે નયાતીત પરમાત્મસ્વરૂપ જાણી નિર્વિકલ્પ દશા દ્વારા તેનું આંતરિક ક્રિયાથી આરાધન કરવું. શબ્દસૃષ્ટિથી ભિન્ન આત્મસ્વરૂપ છે. નયવાચ્ય પરમાત્મસ્વરૂપ સવિકલા છે. શબ્દા
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
શ્રી પરમાત્મ નૈતિ:
તીત નિર્વિકલ્પ સ્વરૂપ છે તે દ્વારા પરમાત્મસ્વરૂપને અનુભવ થાય છે તે દર્શાવે છે.
श्लोकः शब्दोपरक्ततद्रूपं, बोधकृन्नयपद्धतेः निर्विकल्पं तद्रूपं, गम्यं नानुभवं विना ॥९॥ टीका- नयपद्धतेः बोधकृत् शब्दसंश्लिष्टं परमात्मनो सविकल्पस्वरूपमवगन्तव्यं । परमात्मनो निविकल्परूपंतु अनुभवज्ञानंविना गम्यं ज्ञातुं योग्यं न भवति ॥ ९ ॥
ભાાથે—સાતનયની પદ્ધતિના આધ કરનાર શખ્સસ'શ્લિષ્ટ પરમાત્મસ્વરૂપ સવિકલ્પક છે, સખ્તવાચ્ય પરમાત્મરૂપને સિલેક૯૫ક કહે છે. સારાંશકે પરમાત્માનું વિકલ્પ સ્વરૂપ છે તે નયપદ્ધિના બેધ કરાવે છે. પણ નયપદ્ધતિ નિર્વિકલ્પ પરમાત્મસ્વરૂપને બેધ કરાવી શકતી નથી. નિર્વિકલ્પક પરમાત્મસ્વરૂપ તે અનુભવિવના જાતું નથી. શબ્દસ શ્લિષ્ટ પરમાત્મસવિકલ્પવરૂપ વાગ્યે છે. કિંતુ નિર્વિકલ્પપરમાત્મસ્વરૂપને માટે શબ્દ જાળ કંઈ ખપમાં આવી શકતી નથી. શદદ્વારા પરમાત્મસ્વરૂપને યથાર્થધ થયા ખાદ અનુભવજ્ઞાન પ્રગટે છે અને તે અનુભવ જ્ઞાન . નિર્વિકલ્પપરમાત્મસ્વરૂપને જાણે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, સવિકલ્પ સ્વરૂપ બાદ નિર્વિકલ્પ સ્વરૂપ જણાય છે. અને નિર્વિકલ્પ પરમાત્મસ્વરૂપને માટે અનુભવની ખાસ જરૂર છે અને અનુભવ છે તે શબ્દાતીત છે. માટે સર્વ શાસ્ત્રને અભ્યાસ કરીને અનુભવજ્ઞાન મેળવવું ોઇએ. પરમાત્માનું નયેાવડે પરિપૂર્ણ વિકલ્પક સ્વરૂપ જાણ્યા વિના શબ્દાતીત અનુભવજ્ઞાનમાં પ્રવેશ કરવા તે આકાશને માથ ભીડવા બરાબર છે. તેમજ નયકથિત સવિકલ્પક સ્વરૂપમાં મગ્ન થઇ રહેનારને નિર્વિકલ્પ સ્વરૂપમાં ઉતરવાને માટે અનુભવજ્ઞાન મળી શકેતુ' નથી. પણ સમજવાનું કે નચેાદ્વારા સવિકલ્પકસ્વરૂપ જાણનાર જ અનુભવજ્ઞા
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૩૬૭ નમાં પ્રવેશ કરી શકશે. પણ મૂર્ખ તો પ્રવેશ કરી શકશે નહીં. અનુભવજ્ઞાન પણ પ્રતિદિન ઉચ્ચ ઉચ્ચ પ્રકારનું પ્રગટતું જાય છે. અનુભવજ્ઞાન મેક્ષ સુખની પૂર્ણ શ્રદ્ધા સમર્પે છે. જે ભવ્ય શબ્દસૃષ્ટિરૂપ ધનમાં અહેમમત્વ ધારણ કરી શબ્દસૃષ્ટિભિન્ન પરમાત્મસ્વરૂપને અનુભવ કરતા નથી, તે ઉચ્ચકેટી પર આવી શકતા નથી. અક્ષરદેહસ્થિત અનક્ષરપરમાત્મા ભિન્ન વિચારી તેનું ધ્યાન કરવું જોઈએ. અક્ષરદેહના અનંતભેદ પડે છે. તેનું જ્ઞાન કરી અક્ષર દેહવાગ્યે પરમાત્મસ્વરૂપમાં વિકલ્પસંક૯પ ટાળી લીન થવું જોઈએ, શાસ્ત્રમાં પણ અનુભવજ્ઞાનવિના રહસ્ય સમજાતું નથી. શાસ્ત્રના અભ્યાસકે તે સર્વ છે પણ તેમાંથી અનુ. ભવજ્ઞાનિયે તે અ૫ જણાય છે. તે સંબંધી કહે છે.
વી. શેષાં વાપના, સાક્ષરત્રદિની; स्तोकास्तत्वरसास्वाद, विदोऽनुभवजिव्हया. ॥१०॥
टीका-केपां जनानां कल्पना एव दर्वी. खजाका शास्त्रमेव क्षीरान्नं पायमानं तत्र गाहिनी प्रवेशिनी नभवति सर्वेषां भवत्येव ॥ तत्र अनुभव एक जिव्हारसना तया तत्त्वमेवरसः तस्यआस्वा दस्तंविदन्ति, तज्ज्ञानवन्तः स्तोकाः विरलाः सन्ति ॥ १०॥
ભાવાર્થ-કયા પુરૂષોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ક્ષી રાત્રમાં પ્રવેશ કરતી નથી, અથાતું. સર્વ પુરૂષોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રક્ષીરાજમાં પ્રવેશ કરે છે. પરંતુ અનુભવજિહાવડે તરસનું આસ્વાદન કરનાર તે ચેડાજ ( અ૮૫ ) પુરૂષ જાણવા. કડછી ભેજનમાં ફરે છે. પણ તેને રસને સ્વાદ આવતો નથી. સ્વાદ તો જિહા ચાખે છે. તેમ કલપનારૂપી કડછીથી શાસ્ત્ર પાયસને સ્વાદ પામી શકાતું નથી. જ્યારે અનુભવ જ્ઞાનરૂપ જિ. હાની પ્રાપ્તિ થાય છે. ત્યારે શાસ્ત્રપાયસને સ્વાદ અવબોધાય છે. અનુભવજ્ઞાન વિના ક૯૫નાથી કંઈ આત્મસુખને અનુભવ
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
શ્રી પરમાત્મ જતિઃ થતો નથી. સર્વજ્ઞાનમાં અનુભવજ્ઞાન શ્રેષ્ઠતા ભોગવે છે. અનુભવજ્ઞાન થતાં ધર્મની લડાલી રહેતી નથી. કહ્યું છે કે लडालडी भाइ कयां करो छो, वादंवाद विचारजी तत्त्वरूप न अन्यथा होय, निश्चय ए निर्धार. जीवडा.
અનુભવજ્ઞાનથી આત્મસ્વરૂપ યથાર્થ ભાવે છે. તેમાં કંઈપણ વિવાદ રહેતો નથી. અનુભવજ્ઞાનમાં સર્વસાપેક્ષાઓ સમાઈ જાય છે. તેથી સુરત આત્મસ્વરૂપમાં જ આવી એકમેકરૂપ થઈ २३ छ. ते समधी धुंछ है.
पद. श्रीराग मारी सुरता अन्तरमांहि लागीरे, हुतो थइयो अन्तरगुण रागीरे.मा. नरके नारी नहि नपुंसक, भान भूल्यो त्यागी के हुं रागीरे. मा. अलख अरूपी अजरामर हुँ, शुद्धचेतना घटमां जागीरे. चिद्घन चेतन परममहोदय, हुँतो आनन्दमय वड भागीरे; मा. ध्यान दशामा हुतुं नाटुं, ब्रह्मझळहळ ज्योतिज जागीरे. मा. नहि बाह्यमां दुःखके मुखडा, एवी अनुभव मोरली वागीरे. मा. बुद्धिसागर आनन्दधनप्रभु, एकरूपे मळोने सुहागीरे. मा.
અનુભવદશામાં ગીન્દ્રો સિદ્ધસુખનો સાક્ષાત અનુભવ કરે છે. એવું અનુભવજ્ઞાન સદાકાલ પ્રાપ્તવ્ય છે. અનુભવજ્ઞાન પ્રગટયા વિના શાસ્ત્રાભ્યાસનું ફળ દેખાતું નથી. શ્રી ચિદાનંદજી મહારાજ પણ તે સંબંધી કહે છે કે, ज्यों लो अनुभव ज्ञानरे, घटमांहे प्रगट भयो नहि. त्यों लो मनथिर होत नहि छीन, ज्युं पीपरको पान. वेद भण्यो पण भेद बिना शठ, पोथी थोथी जाणरे. घटमां. रस भाजनमे रहत द्रवीनित, नहि तसरस पहिचान, तिम शुक पाठी पंडितकुंपण, प्रवचन कहत अज्ञानरे घटमां.
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૩૬૯
सार लह्या वण भार को श्रुत, खर दृष्टांत प्रमाण. चिदानन्द अध्यातम शैली, समज परे एक तानरे. घटमां.
આ પ્રમાણે ચિદાનંદજી પણ અનુભવજ્ઞાન સંબંધી ઉગાર કાઢે છે, સર્વ પ્રકારના અનુભવજ્ઞાનમાં આત્માનું અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે. શાસ્ત્રાભ્યાસ, સમાગમ, અને ધ્યાનથી અનુભવજ્ઞાન પ્રગટે છે. આત્મસ્વરૂપની અવધૂતદશાને અનુભવ થતાં જાણ વાનું કંઈ બાકી રહેતું નથી. તે વિના બાકીનું પિપટની પેઠે શુષ્કજ્ઞાન સમજવું. અનુભવજ્ઞાનિયેની સંગતિ કરતાં અનુભવ હદયમાં પ્રગટે છે. ભિન્ન ભિન્ન માર્ગમાં દર્શનમાં પંથમાં રહેલા પુરૂ સદ્દગુણોની પ્રાપ્તિથી પરમાત્મ સ્વરૂપને પામે છે. તે દર્શાવે છે.
આશ. जितेन्द्रिया जितक्रोधा, दान्तात्मानः शुभाशयाः परमात्मगतिं यान्ति, विभिन्नैरपिवर्त्मभिः
टीका-जितेन्द्रिया जितानि इन्द्रियाणि यैस्ते । क्रोधजेनारः। दमित आत्मायैस्तेदान्तात्मानः । शुभाशया निर्मलपरिणाम धारका एतादृशो महात्माना विविधप्रकारै दर्शनमार्गः परमात्मानो गति प्राप्नुवन्ति ॥ ११ ॥
ભાવા –જેઓએ ઇન્દ્રિય જીતી છે એવા તથા ધના ગ્રહણથી ક્રોધ, માન, માયા, અને લેભરૂપ કષાયને જેઓએ જીત્યા છે. જેઓએ આત્માને દયે છે, નિર્મલપરિણામ (શુદ્ધ વિચાર) ધારણ કરનારા મહાત્માઓ વિવિધ પ્રકારના માર્ગેથી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. પરમાત્મસ્વરૂપલક્ષ્યપદ જેઓએ ધારણ કર્યું છે તેઓ પરમાત્મપદને પામે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. મહાત્માઓ આત્માને જ ઉદેશીને વાણીના ઉદ્ગાર કાઢે છે. અને આત્માનું જ ધ્યાન ધરે છે. આત્માને જ ઉપાસ્ય ગણે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને
૪૭,
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७०
શ્રી પરમાત્મ તિ: સમાધિથી આત્માની શકિત ખીલવે છે, અને આત્માને જ પરમાત્મરૂપે કરે છે. અનેકજ્ઞાનિયેગીન્દ્રાએ આત્માનું વર્ણન કર્યું છે. બાહ્યપ્રવૃત્તિ હરી શાસ્ત્રો વાંચી ધ્યાન ધરી અનુભવ અમૃતના ઉદ્ગારો બહારુ કાઢયા છે. અનેક મહાત્માઓ પૈકી એગપ્રદીપના કર્તાના ઉદ્ગારે લેકરૂપે અત્ર લખીએ છીએ.
अथ योग प्रदीपनामा ग्रंथः यावन्न ग्रस्यते रोगै, र्यावन्नाभ्येति तेजरा; यावन क्षीयते चायु, स्तावत्कल्याण माचर. कुतोऽस्मि क गमिष्यामि, कुत्रायातोस्मि सांगतम्. को बंधु मम कस्याह, मित्यात्मानं विचिंतयेत्. पुरुषास्तीर्थ मिच्छन्ति, किंतीर्थैः क्लेशकारणैः; धर्मतीर्थ शरीरस्थं, सर्वतीर्थाधिकंमतम्. इदंतीर्थमिदंतीर्थ, मितिज्ञात्वा भ्रमन्तिये; ज्ञानध्यानविहीनास्ते, सतांतीर्थ स्वमेवहि. आजन्मोपार्जितं सर्व, भक्षयन् कायसंस्थितः; केनापिदृश्यते नैव, स्वात्मायं पश्यतोहरः. लोकै विलोक्यते चौरो, गते स्वल्पेपि वस्तुनि सत्वस्वहरमात्मानं, मनःपश्यन्तिनो जटाः तत्सामायिकदीपेन, कायदुर्गसमाश्रितः; अज्ञानाच्छादितःस्वात्मा, निरीक्ष्यो योगिभिःसदा. आत्मैव सुप्रसन्नोऽत्र, सुगतिः परिकीर्तितः अप्रसन्नः पुनरयं, दुर्गतिः स्यादसंशयम्. तीर्थ तीर्थ कुर्वतीह, यस्य दर्शनवांछया; वसन्नत्रैवदेहेऽसौ, देवो द्रष्टुं न शक्यते.
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
,
શ્રી પરમાત્મ જ્યંતિ:
स्थाने स्थाने भ्रमन्तीह, देवदर्शन हेतवे; शरीरस्थं न पश्यन्ति, देवमज्ञानबुद्धयः. सर्वधातुविनिर्मुक्तो, ज्ञानरूपो निरंजनः; आत्मैव कर्मनिर्मुक्तो, ध्यातव्यो मोक्षकांक्षिभिः. संतोषामृतनिर्मग्नः शत्रुमित्रसमः सदा; सुखदुःखापरिज्ञाता, रागद्वेष पराङ्मुखः प्रभाराशिरिवश्रीमान्, सर्वविश्वोपकारकः; सदानंदसुखापूर्णः स्वात्मा ध्यातव्य ईदृशः. शुद्धस्फटिकसंकाशः, सर्वज्ञगुणभूषितः; परमात्मा कलायुक्तो. ध्येयः स्वात्मा मनीषिभिः. पटुचतुरपीठादि, सर्वसत्त्वा मुमुक्षुभिः, आत्मा ध्यातव्य एवायं व्याने रूपविवर्जिते. एवमभ्यासयोगेन ध्यानेनानेन योगिभिः, शरीरान्तः स्थितः स्वात्मा, यथावस्थोऽवलोक्यते. न ज्ञातः पुरुषो येन, गुणप्रकृतिवर्जितः; तेनैव तीर्थयज्ञादि, सेवनीयं न योगिभिः आत्मज्ञानं परं तीर्थे, न जलं तीर्थमुच्यते; स्वात्मज्ञानेन यच्छौचं, तच्छौंचं परमं स्मृतम्, आत्मज्ञानं परोधर्मः, सर्वेषां धर्मकर्मणां; प्रधानं सर्वविद्यानां प्राप्यते ह्यमृतं ततः तपोभिर्दुस्तपस्तप्तै, तेस्तै स्तेच दुष्करैः आत्मज्ञानं विना मोक्षो, नभवे द्योगिनामपि. सर्वधर्ममयः श्रीमान्, सर्ववर्णविवर्जितः, आत्मायं ज्ञायते येन तस्य जन्म न विद्यते. एवं ध्यात्वा स्वमात्मानं, स्वकाये कायवर्जितं;
9
www.kobatirth.org
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩૭૧
११
१२
१३
१४
१५
१६
१७
૨૮
१९
२०
२१
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
શ્રી પરમાત્મ તિઃ ध्येयः परपदारूढः, परमात्मा निरंजन:. स्वमदृष्टिसमांतत्र, दृष्टिमुन्मील्य योगवित् , पश्येत्परपदारूह. देवेशं मुक्तिहेत. शंकरो वा जिनेशोवा, योयस्याभिमतः सदा; एक एव प्रभुः शान्तो, निर्वाणस्थो विलोक्यते. मुरासुरनराधीश. पूजितो जगतां हितः, सर्वदोषविनिर्मुक्तो, देवेशः परिकीर्तितः पुण्यापुण्यपथातीतो, भववल्लीविनाशन: अव्यक्तो व्यक्तरूपश्च, सर्वज्ञः सर्वदर्शनः निराकारो निराभासो, निःमपंचो निरंजनः; सदानंदमयो देवः, सिद्धो बुद्धो निरामयः अनंतकेवलो नित्यो, व्योमरूपः सनातनः; देवाधिदेवो विश्वात्मा, विश्वव्यापी पुरातनः. कृत्स्नकर्मकलातीतः, सकलो निष्कलोपिच परमात्मा परं ज्योतिः, परब्रह्म परात्परः. गुणत्रयविनिर्मुक्तो, गंधस्पर्शविवर्जितः; अच्छेद्यश्चाप्यभेद्यश्च, निलेपो निर्मलः प्रभुः. सगुणो निर्गुणः शान्तः, संसारार्णवतारका दुर्लक्षो लक्ष्यमापन्नः, सुवर्णो वर्णवर्जितः एकोप्यनेकरूपश्च, स्थूलः सूक्ष्मो लघुर्गुरुः. निर्वाणपदमारूढो, देवेशोयमिहोच्यते; ब्राह्मणै लक्ष्यते ब्रह्मा, विष्णुः पीतांबरै स्तथा; रुद्रस्तपस्विभिदृष्ट, एष एव निरंजनः, जिनेन्द्रो जल्प्यते जैन, बुद्धः कृत्वाच सौगतैः; कौलिकैः कोल आख्यातः, सएवायं सनातनः.
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ स्फटिकोबहुरूपःस्या. यथैवोपाधिवर्जितः, सतथादर्शनैः पद्भिः, ख्यात एकोप्यनेकधा. यथाप्यनेकरूपस्या, जलंभूवर्णभेदतः; तथा भावविभेदेन, नानारूपः सगीयते. भावभेदान्नगच्छंति, दर्शनान्येकवर्मना; एकत्रापिस्थितःकाये, पंचैते विषया यथा. निष्कलो निर्ममः शान्तः, सर्वज्ञः सुखदः प्रभुः सएव भगवानेको, देवो ज्ञेयो निरंजनः. व्योमरूषो जगन्नाथः, क्रियाकालगुणोत्तरः, संसारसृष्टिनिर्मुक्तः, सर्वतेजोविलक्षणः केवलज्ञानसंपूर्णः, केवलानन्दसंश्रितः केवलध्यानगम्यश्च, देवेशोय मिहोच्यते. इसनंतगुणाकीर्ण, मनंतमुखशालिनं; ध्यायेन्मुक्तिपदारूढं, देवेशमपुनर्भवं. शमरसस्वच्छगंगा, जलेन स्नापयेत्प्रभुं; पूनयेतं ततो योगी, भावपुष्पैः सुगंधिभिः. भक्तिस्थाले विशालेच, वश्यं कृत्वा स्थिरमनः; निक्षिप्य परमानन्द, स्नेहपूरं सुधादिकं. दीपश्रेणि सुदीप्तांच, प्रबोध्य ज्ञानतेजसा, उत्तारये प्रभोः पुण्य, मारात्रिकमितिक्रमात. सदैव विधिनानेन, देवेशस्य प्रभोरह; भवेयंभावतः पूजा कारकश्चेति चिंतयेत्. वहंसमंतरात्मानं, चिद्रूपं परमात्मनि योजयेत्परमेहंसे, निर्वाणपदमश्नुते. द्वाभ्यामेकं विधायाथ, शुभध्यानेन योगविता
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३७४
શ્રી પરમાત્મ જ્યંતિ
परमात्मस्वरूपतं, स्वमात्मानं विचिंतयेत्. सुलब्धानन्दसाम्राज्यः, केवलज्ञान भास्करः; परमात्मस्वरूपोहं, जातस्यक्तभवार्णवः. अहं निरंजनो देवः सर्वलोकाग्रमाश्रितः इति ध्यानं सदाध्याये, दक्षयस्थानकारणं. आत्मनो ध्यानलीनस्य, दृष्टेदेवे निरंजने; आनन्दाश्रमपातःस्या, द्रोमांच श्चेतिलक्षणं. संयमो नियमश्चैव करणं चतृतीयकं; प्राणायाम प्रत्याहारौ, समाधिर्धारणा तथा. ध्यानंचेतीह योगस्य, ज्ञेयमष्टांग कंबुधैः; पूर्णागक्रियमाणस्तु, मुक्तये स्यादसौसतां. तद्धर्मस्तद्व्रतं ध्यानं तत्तपोयोग एवसः सवहिपदारोहो, न यत्र क्लिश्यते मनः संकल्पेन विकल्पेन, होने हेतुविवर्जिते; धारणाध्येयनिर्युक्ते, निर्मलस्थानके ध्रुवे. नियुञ्जीत सदा चित्तं सभावे भावनां कुरु; पदेतत्र गतो योंगी, नपुनर्जन्मतां व्रजेत्. ज्ञेयं सर्वपदातीतं ज्ञानंचमन उच्यते; ज्ञानं ज्ञेयं समंकुर्यात्, नान्यो मोक्षपथः पुनः वोपरिमनोनीत्वा तत्परं चावलोक्यते; परात्परतरं तच्च तत्सूक्ष्मं तन्निरंजनं. पूर्वमार्गे न मोक्षोस्ति, पश्चिमेपि न विद्यते; उन्मार्ग उम्पनीभावे, मुक्तिः स्यादग्रवर्जिता. भवभ्रान्तिपरित्यागा, दानंदैकरसात्मिकाः सहजावस्थितिः साधो, रयंमोक्षपथः स्मृतः
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
४८
४९
५०
५१
५२
५३
५४
५५
५६
५७
५८
५९
६५
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
मनो यत्कायरहितं, श्वासोच्छ्वास विवर्जितं; गमागमपथातीतं, सर्वव्यापारवर्जितं निराश्रयं निराधारं सर्वाधारं महोदयं; पराचीनं पदज्ञेयं, योगिभिस्त निरजनं. पवनोम्रियते यत्र, मनोयत्र विलीयते, विज्ञेयं सहजं स्थानं, तत्सूक्ष्ममजरामरं मनोव्यापारनिर्मुक्तं सदैवाभ्यासयोगतः, उन्मनीभावमायातं, लभते तत्पदं क्रमात्. विमुक्तविषयासंगं, सन्निरुद्धं मनोहृदि; यदायात्युन्मनीभावं तदातत्परमं पदं ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैक्यं यदात्रजेत्; सोयं समरसीभाव, स्तदेकीकरणं मतं. शुभध्यानस्य सूक्ष्मस्य, निराकारस्य किञ्चन; अथातः प्रेोच्यते तत्वं दुर्ज्ञेयं महतामपि. रात्रौसुप्तेन मूक्रेन, लब्धः स्वप्नोऽत्रकेनचित; न ब्रूते सेोपि मूकस्तु तेन स्वप्नो न बुध्यते. योको यादृशी रात्रिः, स्वप्नोपिप्राज्ञयाहयाः; फलंच यादृशंतस्य, श्रृणु सौम्य तदादरात्. अविद्यारात्रिसुप्तेन, चित्तमूकेन योगिनः स्वप्नो भावमयो, लब्धस्तस्यैवानंददायकः कृतस्तेन स्थिरोभावः, परब्रह्मणि योगिना/ परब्रह्म ततोभाव, स्तस्य मुक्तिफलं भवेत्. सोमसूर्यद्रयातीतं वायुसंचारवर्जितं; संकल्पवर्जितं चित्त, परंब्रह्म निगद्यते. परब्रह्मव तज्ज्ञेयं, सिद्धार्थ विबुधैः सदा;
"
For Private And Personal Use Only
૩૭૫
६१
६२
६३
६४
६५
६६
६७
६८
६९
७०
७१
७२
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७६
શ્રી પરમાત્મા તિ:
७४
७७
७
॥
स्वप्नार्थः कथितः प्राज्ञ, योगयुक्त्या तवाग्रतः. नकिंचिश्चिंतयेञ्चित्त, मुन्मनीभावसंगतं; निराकारं महासूक्ष्म, महाध्यानं तदुच्यते. पिंडपदरूपभेदाः, शुक्लध्यानस्ययेपुरा, उक्तास्तस्यैवरोहाथ, प्रासादे पदिकंयथा. कीदृशोस्मि कगंतास्मि, किंकरोमि स्मरामिकि, इति योगी न जानाति, लयेलीनो निरंजने. आच्छादिते ज्ञाननेत्रे, विषयैः पटलोपमैः, ध्यानं सिद्धिपुरीद्वारं, नैव पश्यति जन्तवः. पंचभिश्चचलैरिष्ट, प्रथविषयनामाभिः, अनिरुद्ध रिन्द्रियायै, यानी व्यावर्तते मन:. समनीतेषु तेष्वत्र, कपायेष्विन्द्रियेष्वपि, ध्यानस्थैर्यकृतेचित्तं, कार्य संकल्पवर्जितं. ध्यानं मनः समायुक्तं, मनस्तत्र चलाचलं; वश्यंयेनकृतं तस्य, भवेत्वश्यं जगत्त्रयं. यच्छुभं कर्म कर्तृत्व, तत्कुर्यात्मनसासहः मनस्तुल्यं फलं यस्मात्, शून्येशून्यं भवेत्पुनः कृताभ्यासोयथाधन्वी, लक्ष्यं विध्यति तन्मना; एकचित्तस्तथा योगी, वांछितकर्म साधयेत्. तस्मादप्युत्तमं सारं, पवित्रं कर्मनाशनम् सर्वधर्मोत्तरंचित्तं, कार्य शमरसात्मकम् . जन्मलक्षेतैरुङ्ग, यन्नैव क्षीयते क्वचित् ; मनः शमरसे मग्न, तत्कर्मक्षपयेत्क्षणात् . सारंभपरिसागात् , चित्तेशमरसंगते सासिद्विःस्यात्सतां या नो, सर्वतीर्थावगाहने.
(८
८४
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७७
શ્રી પરમાત્મ જ્યોતિ: विद्यमाने परेमुढा, योगे शमरसात्मक योगं योगं प्रकुर्वाणाः, संभ्राम्यंति दिशोदिशं. तावपूर्णविशेषोस्ति, यावद् ब्रह्म न विंदति; संप्राप्ताः परमंब्रह्म. सर्वे वर्णा द्विजातयः. धर्ममार्गाधनास्संति, दर्शनानां विभेदतः। मोक्षार्थ समतां यांति, समुद्रं सरितोयथा. गवामनेकवर्णाना, मेकवर्ण यथापयः; षट्कदर्शनमार्गाणां, मोक्षमार्ग स्तथामतः. संकल्पकल्पनामुक्तं, रागद्वेषविवर्जितं; सदानन्दलयेलीनं, मनः समरसंस्मृतं. अतीतंच भविष्यच्च, यन्न शोचति मानसं, सामायिकमियाहु निर्वातस्थानदीपवत. निःसंगं यन्निराभासं, निराकार निराश्रयं; पुण्यपापविनिर्मुक्तं मनः सामायिक स्मृतं. गते शोको न यस्यास्ति, नचहर्षः समागते; शत्रुमित्रसमचित्तं, सामायिकमिहोच्यते. यथा रात्री तमो मूढा, नैव पश्यंति जंतवः नैवेक्षते तथा तत्व, मविद्यातमसाहताः. मोहमायामयी दुष्टा, साधूनां मोक्षकांक्षिणां; मुक्तिमागार्गला निस, मविद्या निर्मिता भुपि. इतिज्ञात्वा बुधौनित्यं, स्वात्मनो हितवांछया; अविद्या दूरतस्त्याज्या. न श्रोतव्या कदाचन. सर्वज्ञोक्तातु सद्विद्या, भवविच्छेदकारणं; सैव सेव्या सदासद्भि, मोक्षमार्थप्रदायिका. सत्वं रजस्तमश्चेति, शरीरांतर्गुणत्रयः
४८
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3७८
९८
o
१०१
१०३
શ્રી પરમાત્મ તિઃ रजस्तमश्वसंत्यज्य, सत्वमेकं समाश्रयेत् सत्वं सर्वगुणाधारं, सत्वं धर्मधुरंधरं. संसारनाशनं सत्वं, सत्वं स्वर्गापवर्गदं. निरालंचे निराकारे, सदानन्दास्पदे शुभे. सतां ध्यानमये सौधे, सत्वं स्तंभोदृढोमतः यथा वन्हिलवेनापि, दांते दारुसंचयाः कर्मेन्धनानि दाते, तथा ध्यानलबेनतु. यथावा मेघसंघाताः, प्रलीयंते निलाहताः; शुक्लध्यानेन कर्माणि, क्षीयंते योगिनां तथा. यःसदास्नातियोगीन्द्रो, ध्यानस्वच्छमहाजले; लक्षमेकं कथंतिष्ठेत् , तस्मिन्कर्मरजोमलः नलगत् पद्मिनीपत्रे, यथा तोयं स्वभावतः पाषाणो भिद्यते नैव, जलमध्यस्थितो यथा. स्फटिकोमलिनो न स्यात्, रजसाच्छादितो यथा. न लिप्यते तथा पापै, रात्मास द्ध्यानमाश्रितः । शुक्लध्यानसमायोगात्, ब्रह्मविद ब्रह्मणिस्थितः भूमिस्थोपिभजेत् योगी, शाखाग्रफलमत्तमम् मुक्तिश्रीपरमानन्द, ध्यानेनानेन योगिनः, रूपातीत निराकारं, ध्यानं ध्येयं ततोऽनिशं. ग्रंथानभ्यस्यतत्वार्थ, तत्वज्ञाने भवेत्सुधीः, पलालमिव ध्यानार्थी, त्यजेत्ग्रंथानशेषतः क्षीयंते यानि कालेन कितैः कर्नव्यमक्षरैः यावन्नाऽनक्षरं प्राप्तं, नावन्मोक्षसुखंकुतः ध्यानं कल्पतरु लोंके, ज्ञानपुष्पैः सपुपितः, मोक्षामृतफलै नित्यं, फलितोयं सुखपदैः।
१०४
.
१०९
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3७८
१११
શ્રી પરમાત્મ તિઃ तथा कुरु यथा शुक्ल, ध्यानवृक्षसमाश्रितः चिन्वानो ज्ञानपुष्पाणि, लभेन्मोक्षफलं बुधः अस्मिन्नेव भवे सौम्य, व्योमरूपः सनातनः शुक्लध्यानात्सदानन्दो, योगी मुक्तिपदं व्रजेत्. ज्ञानदर्शनचारित्र, रूपरत्नत्रयात्मकः योगो मुक्तिपदप्राप्ता, बुपायः परिकीर्तितः व्यापार छिन्नसंसारः, संयोगो मुक्तियोजकः; विभक्तसंयमाद्यंगैः, सोपिस्यादष्टधा पुनः मालिनीवृत्तमिदम् , मणिहुनवहतारा, सोमसूर्यादयोपि; क्षितिविषयमिहाल्पं, बाह्यमुद्योतयति. सहजलयसमुत्थं, द्योतयेज्ज्योतिरंत; त्रिभुवन मपिसूक्ष्म, स्थूलभेदं सदैच. परानंदास्पदं सूक्ष्म, लक्ष्यं स्वानुभवात्परं; अधस्ताद्वादशान्तस्य, ध्यायेन्नादमनाहतं. तैलधारामिवाछिन्नं, दीर्घघंटानिनादव, लयंप्रणवनादस्य, यस्तं वेत्ति सयोगवित्. घंटानादोयथा प्रान्ते. प्रशाम्यन्मधुरोऽभवत् । अनाहतोपिनादोथ, तथा शान्तो विभाव्यतां. नदत्यव्यक्तरूपेण, सर्वभूतहदिस्थितः। सनादोऽनाहतस्तेन, ननादो व्यक्तिसंभवः. सनादः सर्वदेहस्थो, नासाग्रेषु व्यवस्थितः; प्रत्यक्षः सर्वभूतानां, दृश्यते नैवलक्ष्यते. अक्षरध्वनिनिर्मुक्तं, निस्तरंगं समेस्थितं; यश्चित्तं सहजावस्थं, सनादस्तेन भिद्यते.
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ;
१२५
तावदेवेन्द्रियाणि स्युः कषायास्तावदेवहि; अनाहते मनोनादे, यावल्लीनं न योगिनः. सौख्यं वैषयिकं तावत् , सुरम्यं प्रतिभासते; अनाहतलयोत्पन्नं, सुखं यावन्न लभ्यते. जन्मलक्षार्जितंकर्म, ध्यानेनानेन योगिनः, तमःसूर्योदयेनैव, तत्सर्व नश्यति क्षणात्. स्थूलं सूक्ष्मं च साकारं, शुभध्यानमिति स्फुटम् , रूपातीतं समाख्यातं, निराकारमथोच्यते. निराकार मपिव्याने, रूपातीतं समुज्ज्वलं, स्थूलसूक्ष्मविभेदेन, द्विविधं परिकीर्तितं. १२६ शारीरं सकलं त्यक्त्ता, ब्रह्मद्वारे स्थिरमनः, क्रियतेयदि तत्सूक्ष्म, निराकारमिहोच्यते. ध्यानेत्व नाहतेशुद्ध, नित्याभ्यामप्रयोगतः द्वादशान्ते निराकारे, मनोयोगं निवेशयेत्. बाघमाभ्यंतरं योगी, सत्त्वात्मानं द्विवापिच; ब्रह्मद्वारं निराकारं, परमात्मपदं श्रयेत्.
१२९ अकांगुलपरिमाणं, सुवृत्तं व्योमसन्निभं, योगीन्द्रः प्रथमं यावत् , द्वादशान्तं विचिन्तयेत्. १३० नेत्रमण्डलसंस्थायी, द्वादशात्मा निगद्यते, तस्मादप्यूर्ध्वगंब्रह्म, द्वादशान्ते तथा स्मृतं नादबिन्दुकलातीतं, परमात्मकलायुतं; द्वादशान्तं सदाध्यायेत्, सदानंदकमंदिरं. १३२ रुद्धायोगी कषायप्रसरमतिचला, निन्द्रियान्स्वानियम्य; त्यक्वा वासंग मन्यं परमपदसुख प्राप्तयेबद्धबुद्धिः कृत्वाचित्तं स्थिरं स्वं शमरसकलितं सत्वमालंब्य वाहं,
१२८
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ ..... 3८१ ध्यानं ध्यातुयतेत प्रतिदिनममलं शुद्धधमा वितंद्रः. १३३ शार्दूलविक्रीडितमिदं वृत्तम्, छित्वा संसृति पाशमंतरवलं, जित्वाऽथ मोहादिकम्; दीक्षां मोक्षकरीं प्रपद्य सबुधः, पार्वेप्रभोरुद्यतः, ब्रह्मज्ञानलयन केवलमनो, ज्ञानसमुत्पाद्यच; पापन्मुक्तिपदं सदासुखमयं, क्षीणाष्टकर्माक्रमात्. १३४ अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यमसंगताः। इत्येतानित्रतान्यत्र, संयमः, पंचधा स्मृतः. शौचं तपश्च संतोषः, स्वाध्यायो देवता स्मृतिः, नियमः पंचधाज्ञेयः. कारणं पुनरासनं. श्वासप्रश्वासयोःस्थैर्य, प्राणायामोभवेत्पुनः; प्रत्याहारोविषयध्वंस, मिन्द्रियाणां समाहितं. १३७ समाधिर्भवयंतृणां, वाक्यानामर्थचिंतनं; स्थैर्यहेतोर्भवेद्धेयो, धारणा चित्तयोजना, १३८ स्थूले वा यदि वा सूक्ष्मे, साकारेच निराकृते; ध्यानं ध्यायेत् स्थिरं चित्तं, एकपत्ययसंगते. एवं योगो भवेद्योगै, रष्टधासंयमादिभिः सर्वातिशयसंपन्न, ध्यानं कल्याणकारणं. दिविभूमौ तथाकाशे, बहिरंतश्चयो विभुः यो विभात्येव भासात्मा, तस्मै सर्वात्मने नमः नहि बद्धो विमुक्तश्च, इतियस्यास्तिनिश्चयः नात्यंततज्ज्ञोनो मूर्खः, सोऽस्मिम् शास्त्रेधिकारवान्. १४२ सर्वसंकल्पसंन्यस्त, मेकांत घनवासनं; न किंचित्भावनाकारं, तद्ब्रह्म परमंपदं.
१५
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮૨
શ્રી પરમાત્મ તિઃ
એગપ્રદીપકગ્રન્થકારને એકેક કલેક મનન કરવા લાયક છે. પ્રત્યેક કલેકને કેટલેક સારાંશ પૂર્વના વર્ણનમાં સમાઈ જાય છે. તેથી અત્ર તેમાંના કે જે અત્યંત અસરકારક છે. તેને કિંચિત્ નિરીક્ષણરૂપે ઈસાર કરવામાં આવે છે. ત્રીજા અને
થા કલેકમાં આત્માને જ સત્યતીર્થ કહ્યું છે. ઉપાદાનની અપેક્ષાએ આમ કહેવાથી કંઈ પ્રતિમા વગેરે બાહ્યતીર્થને લેપ થતું નથી. કારણ કે કારણકાર્ય ભાવ સદા રહે છે. સત્ પુરૂષનું તીર્થ પિતાને આત્મા છે. એમ સ્પષ્ટ બતાવી દીધું છે. સાતમા કલેકમાં સામાયિકદીપકવડે ચેગિએ પિતાને આત્મા દેખ જોઈએ. એમ તીચ્છાથી જણાવ્યું છે. આઠમા માં અભૂત રીત્યા સુગતિ અને કુગતિને માર્ગ દર્શાવ્યું છે. આત્મા સુપ્રસન્ન થાય તે સુગતિ અને અપ્રસન્ન રહેને દુર્ગતિ મળે છે. સુપ્રસન્ન તાનું અને અપ્રસન્નતાનું સ્વરૂપ, સંવર અને આશ્રવરૂપ દેખાય છે. નવમા કલેકમાં તે તીર્થ તીર્થ કરતા છતા લેકે અન્યત્ર પરિભ્રમણ કરે છે. પણ પિતાના દેહદેવળમાં રહેલા દેવને દેખી શકતા નથી. જ્ઞાનિયે આત્મદેવને જાણું શકે છે. સર્વધાતુથી રહિત નિરંજન દેવ શરીરમાં વસેલા છે, મુમુક્ષુઓએ તેનું ધ્યાન કરવું જોઈએ. સત્તરમા કલેકમાં ગયેને તીર્થની સેવા કરવાની કઈ જરૂર નથી જેણે આત્માને જાણ નથી. તેણે તીથાદિકનું સેવન કરવું જોઈએ. આત્મજ્ઞાન તેજ સત્યતીર્થ છે. એમ અઢારમા લેકમાં જણાવ્યું છે. આત્મજ્ઞાન વિના સાધુઓને મેક્ષ નથી. એમ વશમા શ્લેકમાં જણાવ્યું છે, ત્રેવીસમા લે. કમાં આત્માને દરેક દર્શનવાળાઓ ભિન્ન ભિન્ન અભિધાનથી કહે છે, તે જણાવ્યું છે. બ્રાહ્મણએ આત્માને બ્રહ્મા તરીકે લક્ષ્યાય છે, પિતાંબરોવડે વિષ્ણુ લક્ષ્યાય છે. તપસ્વીઓ રૂદ કહીને જપે છે, જેને વડે જિનેન્દ્ર તરીકે લક્ષ્યાય છે. બૌદ્ધિવડે સુગત તરીકે લયાય છે, કાલિકેવડે કેલ એમ લક્ષ્યાય છે. તે જ આત્માજ ભિન્નભિન્ન શબ્દવડે વાચ્ય છે, તેતાલીસમા આદિ કલેકથી ભાવ
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ જ્યોતિ:
3(3
પૂજાવૐ આત્મપ્રભુને પૂજવાની વિધિ દર્શાવી છે. પચ્ચાશમા શ્લોકમાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अहं निरंजनो देवः सर्वलोकाग्रमाश्रितः
इति ध्यानं सदाध्याये, दक्षयस्थानकारणं;
५०
સિદ્ધ થવાની સરલ કુંચી બતાવી છે. તે આ પ્રમાણે કે, હું નિરજન દેવ છુ: ચઉદલાકના અગ્ર ભાગે વસેલેબ્રુ. આ પ્રમાણે ધ્યાન ધરવાથી લેાકાગ્રસિદ્ધિસ્થાનની પ્રાપ્તિ પાય છે. અક્ષયસ્થાન સિદ્ધિસ્થાન જ છે તે અત્ર સ્પષ્ટ દર્શાવી આવ્યું છે. મુક્ષુઓએ મુક્તિસ્થાનમાં બિરાજવા માટે દર્શાવેલી સરલ કુંચી અમલમાં મૂકવી. ધ્યાનલીન પુરૂષ જ્યારે આત્માનું દાન કરે છે ત્યારે તેના શરીરનાં રૂવાડાં ખડાં થઇ જાય છે. ચાગનાં અષ્ટાંગ સાધીને ભવ્યાત્મા મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
એ ધ્રુવપર મન ધારીને અલખ નિરજન આત્માનુ` ધ્યાન કરતાં તેને દેખતાં પરમાનન્દ્વ પ્રગટ થાય છે. ૫૮
પૂર્વમાર્ગ અને પશ્ચિમમાર્ગ ચેાગિયાએ બતાવ્યા છે તેમાંથી એકેમાં મુક્તિ નથી અર્થાત્ તેના કરતાં એક સરલ માર્ગ છે તે એ છે કે, ઉન્મની અવસ્થા પ્રાપ્ત કરવાથી સહેજે પરમાત્મપદ મળે છે. ૫૯
ઉન્મની અવસ્થા પ્રાપ્ત કરવાના ઉપાય વિકલ્પસંકલ્પ વ્યાપારથી મુક્ત થાય તેા ઉન્મની થાય છે અને તેથી પરમાત્મપદ મળે છે. ૬૦
For Private And Personal Use Only
બતાવે છે. મન અવસ્થા પ્રાપ્ત
નિરજન લયયોગમાં લગ્ન થએલા ચેાગી હું કેવા છું. ક્યાં ગએલા છું, શું કરૂ છું, શું મરૂ છું, એમ જાણી શકતા નથી. અર્થાત્ ધ્યાતા ધ્યેય ધ્યાનની એકાગ્રતા પામી લયયેાગમાં અનુભવ અમૃતના સ્વાદ કરે છે. ૭૬
કરેલા છે અભ્યાસ એવા ધનુધારી જેમ તન્મય થઈને
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રી પરમાત્મ જ્યોતિઃ
લક્ષ્ય વિધે છે તેમ એકચિત્ત થએલે ચગી વાંછિતકર્મ સાધે છે. અર્થાત્ લક્ષ્યરૂપ પરમાત્મપદને સાધે છે ૮૨
બ્રહ્મસ્વરૂપ ન જાણવામાં આવે ત્યાં સુધી બ્રાહ્મણ આદિ જાતિને વિશેષ છે પણ બ્રહ્મજ્ઞાન થતાં સર્વ વર્ણ બ્રાહ્મણ (દ્વિજાતિ) કહેવાય છે. ૮૭
અનેક વર્ણની ગાયનું પણ જેમ એક સરખું દૂધ હોય છે તેમ ષડ્રદર્શનના માર્ગ અનેક છેતે પણ સ્યાદ્વાદષ્ટિ થતાં એક મોક્ષતત્ત્વને સર્વે પામી શકે છે. ૮૯
સંકલ્પકલપના રહિત, રાગદ્વેષ રહિત, મન જ્યારે સદા આનંદમાં લયલીન રહે છે. ત્યારે શમરસીભાવ કહેવામાં આવે છે. આ શમરસભાવ પ્રાપ્તવ્ય છે. ૯૦
અતીત અને ભવિષ્ય વિષય સંબંધી મન જ્યારે વિચાર કરતું નથી. સમભાવમાં લયલીન રહેવું તેને સામાયક કહે છે. નિવંતદીપકની પેઠે. ૯૧
રાગદ્વષના વિકપની સંગ રહિત, અશુદ્ધપરિણતિભાસ રહિત, સંકલ્પોત્પાદક પરવસ્તુ આકાર રહિત, નિરાશ્રય, પુણ્ય પાપ પરિણામ રહિત જે મનની અવસ્થા તેને સામાયક કહે છે. ૯૨
ગતમાં શક નથી, પ્રાપ્તિમાં હર્ષ નથી, શત્રુમિત્રમાં સમ. ભાવ વર્તે છે એવી ચિત્તની અવસ્થા થાય ત્યારે નિશ્ચયતઃ સામયક કહેવાય છે. ૯૩
જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપગ, મુક્તિનું કારણ છે. મોક્ષપાય જાણું રત્નત્રયીને આદર કરવો જોઈએ. ૧૧૩
વૈષયિકસુખ ત્યાં સુધી પ્રિય લાગે છે કે જ્યાં સુધી અને નાહતલયથી ઉત્પન્ન થએલું સુખ પ્રાપ્ત થયું નથી. ૧૨૩
સકલશરીરને ત્યાગ કરીને બ્રહ્મર પ્રમાં સ્થિરમાન કરવામાં આવે છે અને ત્યાં આત્માના અરૂપી અસંખ્યપ્રદેશનું નિરાકાર પણે ધ્યાન ધરવામાં આવે છે તે ધ્યાનને સૂમ નિરાકાર ધ્યાન કહે છે. ૧૨૫
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ યાતિ:
૩૮૫
ઘામાં, ભૂમિમાં, આકાશમાં, અહિરમાં, અંતરમાં જ્યાં ત્યાં જેની ધારણામાં આત્માનું સ્વરૂપ ભાસે છે. તે પરમાત્મા થાય છે માટે સર્વ કાર્યસિદ્ધિમાં પ્રવૃત્તિ કરનારને નમસ્કાર થા. ૧૪૧ યોગપ્રદીપ ગ્રંથકાર અધ્યાત્મમાર્ગ અને યાગમાર્ગમાં પ્ર એક શ્લોકમાં ઉડા ઉતરતા જાય છે. કેટલાક ઉપયોગી શ્લોકાના ભાવાર્થ જણા છે; પ્રત્યેકÀાકનુ વર્ણન કરવામાં આવે તા એક અન્ય માટે ગ્રંથ બની જાય માટે ઉપયેગી બ્લેકનું વર્ણન કરી હવે પ્રસ્તુતવિષયસંબંધી વિશેષતઃ કથાય છે, ચામપ્રદીપકાર જેવા પરમાત્મલક્ષ્યસાધકે વિભિન્નમાર્ગવડે પણ માક્ષલક્ષ્યને સાધ્ય કરે છે, શુભાશય મુમુક્ષુએ જે સત્ય સ મજાય છે. તે ગ્રહણ કરે છે. રાગદ્વેષમાં જાણીને મન પ્રવર્તાવતા નથી. પ્રમત્તદશામાંથી મનને ખેંચી અપ્રમત્તદશા સેવે છે. જન્મ જરા મરણુ રહિત અજરામર પદ મળેા એવી શુભાશયની તીવ્રેચ્છા વર્તે છે. આત્માની મુક્તિ થાએ એમ એજ મુખ્ય સિદ્ધાન્ત તેમના હૃદયમાં વસ્યા હોય છે. પચેન્દ્રિયના વિષયે માં સુખની બુદ્ધિને વિશ્વાસ રાખતા નથી. પતિવ્રતાસ્ત્રી યથા સ્વા મિની આજ્ઞામાં વર્તે છે. તથા આત્મા શાંત ક્રાંત પેાતાના સમયમાં જ લીન રહેવા પ્રભુની આજ્ઞા આરાધે છે. સાધ્યમિ‘દુ એક લક્ષ્યરૂપ જેના હૃદયમાં છે. એવા ભિન્ન માર્ગ સ્થિતજના પરમાત્મત્વરૂપને કારણ સામગ્રીયેાગે પામે છે, શ્રી જિનેશ્વર ભગવાને મુક્તિ પામવાના અસંખ્યયેાગ કહ્યા છે. તેમાં પણ ત્રણ ચૈાગ મુખ્ય કહ્યા છે. સમભાવથી અસખ્યયાત્રથી પણ મુક્તિ મળે છે. તે સંબધી શ્રી નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ કહે છે કે
ગાથા.
सेयंवरोवा आवरोवा, बुद्धो वा अहव अन्नोवा. समभावभावी अप्पा, लहइ मुरकं न संदेहो
१
શ્વેતાંખર હાય, દિગબર હોય, ઐદ્ધ હોય. વેદાન્ત ધી
૪
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
શ્રી પરમાત્મ જ્યોતિ:
સાય, સાંખ્ય ધર્મી આદિ ગમે તે હોય પણ જ્યારે સમભાવ આવે ત્યારે તે મુક્તિ પામે એમાં સંઢેહ નથી. સમ્યક્ત્વપૂર્વક સમભાવનુ* રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, ભિન્ન દર્શનના મા ગામાં પણ સમભાવ આવે તે મુક્તિ મળે, આવી જિતેન્દ્રની વિશાલઢષ્ટિ (નષ્પક્ષપાતત્વને સૂચવે છે, જિતેન્દ્રની વીતરાગ ષ્ટિની બલિહારી છે. તેમને કહેલાં તત્ત્વ સત્ય જ છે, એમ તેમના સિદ્ધાંતાના અનુભવ કરવાથી સમજાય છે. દૃષ્ટિથી મેાક્ષની િિરત પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સગુણા લ'કૃત જીવા ભિન્ન ભિન્ન માર્ગેાડે પરમાત્મપદ પામે છે તે જાળ્યું હવે તત્ સ’ખંધી ઉપાધ્યાયજી વિશેષત: કથે છે.
સમભાવ
જોશ नूनं मुमुक्षवः सर्वे, परमेश्वर सेवकाः दूरासन्नादिभेदस्तु तद्भृत्यत्वं निहन्तिन.
१२
टीका- मोक्तुमिच्छवः संसारोद्विग्नमनसः सर्वेजनाः परमे - श्वरस्य सेवका अनुचराः सन्ति निश्चयेन ॥ तेषां विभिन्नमार्ग स्थितानां दूरासन्नादिभेदस्तु तत् परमात्मनो भृत्यत्वं किङ्करत्वंन નિરાન્તિ ન યૂરીયોતિ ૧૨
ભાવાર્થ—મૂકાવાની ઇચ્છાવાળા સર્વ મુમુક્ષુ ખરેખર પરમેશ્વરના સેવક છે, તેઓના દ્રાસન્નાદિ ભે છે, તે કઇ પ રમાત્માના સેવકપણાને દૂર કરતા નથી. ભિન્નભિન દર્શન માર્ગ સ્થજના પણ જન્મ જરા મૃત્યુરૂપ સૌંસારમાંથી છૂટવાની ઇચ્છાથી < પરમાત્માના ’ સેવક જ છે. કારણ કે સર્વ મુમુક્ષુઓની સ‘સા રથી છૂટવારૂપ એક ધારણા છે. હવે તે પ્રતિપાદન કરે છે. સિ દ્રાચલ તીર્થની યાત્રા કરવા અનેક ગામામાંથી મનુષ્યે નીકળ્યાં. કેટલાક ઠેઠ સિદ્ધાચલ પાસે પહેાંચ્યા, કેટલાક સિદ્ધાચલથી એક ગાઉ છેટે આવી પહોંચ્યા. કેટલાક ત્રણ ગાઉ છેટે આવી પહોંઢ્યા. કેટલાક ચાલતા ચાલતા સિદ્ધાચલથી દશ ગાઉ છેટે આવી
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૩૮૭ પહોંચ્યા. કેટલાક પન્નર, કેટલાક વશ, કેટલાક પચ્ચાશ, કેટલાક શત ગાઉ, કેટલાક બસે ગાઉ, પાંચસે ગાશે, એમ સિદ્ધાચલથી દૂર ચાલતાં ચાલતાં આવી પહોંચ્યા. આ દષ્ટાંતમાં કેટલાક સિદ્વાચલથી પાંચસે ગાઉ દૂર છે. કેટલાક બસે, સે, પશ્ચાશ ગાઉ દર છે. કેટલાક સિદ્ધાચલની નજીક (આસન) આવી પહોંચ્યા. તેમાં દૂર અને આસન ભેદ કંઈ યાત્રાળુપણાને દૂર કરતો નથી. તેમ પરમાત્મરૂપતીર્થની પાસે કેટલાક આત્માઓ આવ્યા છે. કેટલાક દૂર છે, કેટલાક અતિદૂર છે, પણ સર્વ તે પરમાત્મ તીર્થના સેવક છે. આ બે દષ્ટાંતથી સર્વ મુમુક્ષુઓ પરમાત્માના સેવકે છે, એમ સિદ્ધ થાય છે, પદર્શનમાં પણ દૂરાસન્નભેદો સાપેક્ષાથી જોતાં માલુમ પડે છે, પ્રથમ ગુણ સ્થાનકમાં રહેલા મુમુક્ષુઓ પરમાત્માના સેવક છે, પણ તે અતિક્રવર્તિ છે, તે પ્રમાણે ચતુર્થ, પંચમ, સપ્તમ, આદિ ઉત્તરોત્તર આસન્ન સેવ કતાને ભજનાર ગુણસ્થાનકસ્થ મનુષ્ય જાણવા. અપકાલમાં જે જી મુક્તિ પામનાર છે તે આસન્ન ભવ્ય જાણવા. ઘણું કાલે જે જ મુકિત પામશે તે દર્ભવ્ય જાણવા, સમ્યકત્વ પામવાથી પરમાત્માને ખરેખર સેવક આત્મા થાય છે. એક નગરમાં જવાને માટે અનેક આસા વા દૂર માર્ગ હોય પણ તે નગરના જ માર્ગ છે. દૂર હોવાથી કંઈ માર્ગવ નાશ પામતું નથી. તેમ ગમે તે યોગના પ્રકારથી મુમુક્ષુઓ પરમાત્માની સેવા કરી પરમાત્માપણું પ્રાપ્ત કરે તેમાં બાહ્યદષ્ટિ ધારણ કરી અહેમમત્વેગે લડાલડી કરવી એગ્ય નથી.
આ સિદ્ધાંતવાણીરૂપ તલ અનુભવરૂપી ઘાણીમાં પલાશે ત્યારે તેમાંથી સુખરૂપ તેલ નીકળશે, ખેળને તે અજ્ઞ હેર ખાય છે, સાપેક્ષ તત્વ વાણું, એક મુક્તિરૂપ વેશ્યાના સંદેશા છે. જે સમજવામાં આવે તે સંદેશા છે નહિંતે શંકાઓ છે, તે સંબંધી કહ્યું છે કે. पाणी घाणीमांहि पीलाशे, खोळ तेनो ढोर खाशेरे म्हारा.
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
શ્રી પરમાત્મ તિઃ
वाणी वेश्याना संदेशा, समजे नहितो अंदेशारे म्हारा. मागे अनेकने नगर छे एक, बुद्धिसागरनी ए टेकरे. म्हारा.
અસંખ્ય ગરૂપ અનેક માર્ગ છે, અને મુકિતરૂપ નગર એક છે. માટે અમુક જ માર્ગ એકાંતે મુકિત જવાને છે, એમ હઠવાદ કરે નહિ. સમ્યકત્વ પ્રાપ્ત થતાં ગમે તે દેગે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. માટે મુમુક્ષુઓ સાતનની અપેક્ષાથી જોતાં દૂરાસભેદથી પરમેશ્વરના સેવક છે. એમ થશેવિજય ઉપાધ્યાયજીનું વચન સાપેક્ષવાણીથી યથાર્થ સમજાય છે. જે જીવો પરમેશ્વરના દર્શનભેદે નામમાત્રમાં આગ્રહથી હઠીલા છે, પણ તે જ્ઞાન શૂન્ય છે, તે પરમાત્મસ્વરૂપને જાણી શકતા નથી. તેમ દેખી શક્તા નથી. તે દર્શાવે છે.
नाममात्रेणयेदृप्ता, ज्ञानमार्गविवर्जिताः॥ न पश्यन्ति परेशानं, ते चूका इवभास्करम्. १३
टीका-येजनाः परमात्मनामश्रवणेनैव दृप्ता गर्वमारूढा ज्ञानमार्गेण रहितास्ते परमार्थतः परेशानं परमात्मस्वरूपं न विलोकयन्ति । यथा घूका उलुका भास्करं तरणिं ॥
ભાવાર્થ-જેઓ પરમાત્માના નામ શ્રવણ માત્રથી ગર્વિત થએલા છે. અને જ્ઞાન માર્ગથી શુન્ય છે. તેઓ પરમાત્માને દેખી શકતા નથી. જેમ ઘુવડે સૂર્યને દેખી શકતા નથી. તેમ અત્ર સમજવું. જ્ઞાનશૂન્યતાથી પરમાત્મનામ શ્રવણ કંઈ પરમાત્મ દર્શન માટે નથી. ચારનિક્ષેપથી તથા સાતનયથી પરમાત્માનું જ્ઞાન કરવું જોઈએ. પરમાત્માના નામથી પરમાત્માનું જ્ઞાન થાય તે પરમાત્મા નામની સાર્થકતા છે, તે વિના સાર્થકતા નથી. ભાવનિક્ષેપાસહિત ત્રણ નિક્ષેપ સાચા છે. ભાવ નિક્ષેપ વિના ત્રણ નિક્ષેપ કાચા છે. નામ માત્ર શ્રવણથી કંઈ કાર્ય સરતું નથી. પરમાત્મશદ્વારા યથાર્થ વાચ્ય પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થાય
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ
તે આત્મહિત થઈ શકે છે, પરમાત્માનાં અનેક નામ છે, દરેક દર્શનમાં પરમાત્માનાં ભિન્નભિન્ન નામ કહ્યાં છે; ભિન્નભિન્ન નામથી તેઓ પરમાત્માની ઉપાસના કરે છે. અન્ય દર્શનમાં રૂઢ એવાં પરમાત્માના નામોને અન્યદર્શનવાળા નિદે છે, અને પિતાને ઈષ્ટ એવા પરમાત્માના નામને ગાયા કરે છે, અને તેનાથી સર્વ પાપને ક્ષય અંધશ્રદ્ધાથી સ્વીકારે છે, પણ વસ્તુતઃ વિચારે તે પરમાત્માના ગુણોનું જ્ઞાન થયા વિના પરમાત્મ શબ્દ શ્રવણ તેને જાપ વિશેષતઃ શુદ્ધાત્મ સ્વરૂપલાભપ્રદ ત્રણ કાલમાં થયેલ નથી. થશે નહિ. અને તે પણ નથી. યથાર્થ પરમાત્મસ્વરૂપનું જ્ઞાન કરતાં પરમાત્મશબ્દ ભેદમાં જે આગ્રહના ખેદ છે તે ટળે છે, મોભાગ્રબુદ્ધિને ધારણકરનાર અજ્ઞ, વાયવાચકને યથાર્થ સંબંધ સમજી શકતા નથી. પરમાત્માના નામશ્રવણથી ગર્વિષ્ટ થાય છે, પણ તે પરમાત્માને દેખી શકતા નથી. પરમાત્માનું નામ શબ્દરૂપ જડ છે, અને જડથી ચૈતન્યમય પરમાત્માતે ભિન્ન છે. માટે નામ માત્રમાં રાગ ધારણ કરતાં અને તેમાં મમત્વથી બંધાતાં શબ્દ ભિન્ન ચિંતન્ય પરમાત્માનું દર્શન થતું નથી. ઘુવડે જેમ સૂર્યને ત્રણ કાલમાં દેખી શકતા નથી. તેમ પરમાત્મશબ્દશ્રવણતઃ ગર્વિતમનુષ્ય પરમાત્માનું દર્શન કરી શકતા નથી. કારણ કે તેઓ પરમાત્મદર્શનની જે દ્રષ્ટિ છે. તેને સૂક્ષ્મજ્ઞાનથી ખીલવી શકતા નથી. પરમાત્મરૂપવાયનું અનેકધર્મશાસ્ત્રના અભ્યાસથી ગુરૂ કૃપાથી જ્ઞાન થાય છે. માટે અનેક સસિદ્ધાંતને અભ્યાસ કરે જોઈએ. અનેક શા
ને અભ્યાસ પણ પરમાત્મજ્ઞાનપ્રદ હોય છે. તે તે લેખે આવે છે. તે વિના શાસાભ્યાસ નિષ્ફલ છે. તે બતાવે છે.
શ અન શાસ્ત્રાઘા સર્વો, જ્ઞાનેન સ્ટેજ ध्यातव्योयमुपास्योयं, परमात्मा निरञ्जनः १४
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
શ્રી પરમાત્મ જ્યંતિ
टीका - यस्मात् कारणात् सर्वोऽभ्यासः ज्ञानेनतस्ववेदनेन फलं गृण्हातीति फलेग्रहिः सफलो भवति । तस्माच्छास्त्रमाश्रित्य परमात्मज्ञानंविना सर्वः सकलोऽभ्यासः श्रमः प्रयासरूपएव अत एवशास्त्राश्रयः सर्वाभ्यासः परमात्मज्ञानेन फलेग्रहिः कर्तव्यः । अयंध्यानगम्यो निरंजनः परमात्मा ध्यातुं योग्यः । अयमेवोपास्यः इष्टत्वेनोपासनीयः १४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ—સર્વ પ્રકારના શાસ્ત્રોના અભ્યાસ આત્મજ્ઞાનવર્ડ ફલશ્રૃહણ કરનાર હાવા જોઇએ. સર્વ શાસ્રાભ્યાસ કર્યેા પણ તેથી સમ્યાન વિરતિ આદિલ ન થયુ' તે શાસ્ત્ર આશ્રિત્ય કરેલા સર્વ અભ્યાસ શ્રમરૂપ છે, કારણ કે સર્વશાસ્ત્રના અભ્યાસ જ્ઞાનવર્ડ લેગ્રહ હવા જોઇએ. સમ્યજ્ઞાન થવું મહા દુર્લભ છે. સમ્યગજ્ઞાન થવાથી સંસારના અંત આવે છે, જ્ઞાનનુ લ વિરતિ છે. વિરતિનુ' ફૂલ મેક્ષ છે, મેક્ષમાં અનંત સુખ છે. અન ́ત સુખ તેજ પરમાત્મપણું છે. આવી સ્થિતિ મેળવવા માટે પ્રથમ ગુરૂગમ પૂર્વક શ્રુતજ્ઞાનના અભ્યાસ કરવા જોઇએ. જે જીવા આખી દુનિયાનાં શાસ્ત્ર ભણે પણ જ્યાં આત્માને ઓળખે નહિ ત્યાં સુધી તેમના સર્વ અભ્યાસ શ્રમસમાન સમજવા, આત્મજ્ઞાનવિના ખરી શાંતિ અને સત્યાનં મળતા નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, અને જન્મ જરા મરણનાં દુઃખ સર્વથી ટળે એવાં સત્ય શાસ્ત્રના અભ્યાસ કરવા જોઇએ. અજ્ઞાન રાગદ્વેષ વૃદ્ધિ થાય એવાં જે જે શાસ્ત્રો છે તે કુશાસ્ત્ર જાણવાં. જે શાસ્ત્ર વાંચવાથી વૈરાગ્ય થાય અને રાગદ્વેષના નાશ થાય. સમ્યગ્ જ્ઞાન પ્રગટે તે જ સુશાસ્ત્ર જાણવાં. સમ્યગશાસ્ત્ર બનાવનાર પૈકી આત્માનુશાસન એક પૂર્વાચાર્યને ગ્રંથ છે કે જે વાંચવાથી આત્મજ્ઞાન પ્રગટે છે તે અત્ર દાખલ કરવામાં આવે છે. તે નીચે મુજખ.
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ જ્યેાતિ:
आत्मानुशासनम्. सकलत्रिभुवनतिलकं, प्रथमं देवं प्रणम्य सर्वशं :
आत्मानुशासनमहं,
स्वपरहिताय प्रवक्ष्यामि .
समविषमभित्तिभागे,
विविधोपद्रवयुतेऽतिवीभत्से
अहिवृश्चिकगो धेरक,
कृकलासग्रहोलिकाकीर्णे
कारावेश्मनिवासो,
भूशयनं जनविषयेच;
साधिक्षेपालापाः
शीतातपत्रात संतापः
क्षुत्तृपीडाविनिद्रताभीतिः
चित्तवपुः क्लेशकृत्प्रचुरं .
मूत्रपुरीषनिरोधः
अर्थक्षतिरन्यदपिच,
अनुभूत सकलमिदम्.
पूर्वार्जितकर्मपरिणतिवशेन;
संसारे संसरता,
प्रत्यक्षं जीव भवतेह.
मनसापि न वैराग्यं,
गुरुकर्मप्राग्भारा, वेष्टितनिर्निष्ठसच्चेष्ट.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्रजसिमनागपि तथापिमूढात्मन्;
For Private And Personal Use Only
૩૧
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ર
શ્રી પરમાત્મા જ્યોતિઃ उद्विजसे दुःखेभ्यः
समीहसे सर्वसदैवसौख्यानि, अथ च न करोषि तत्वं,
येन भवत्यभिमतं सकलं. यज्जीवकृतं भवता,
पूर्वं तदुपागतं तवेदानीं; किंकुरुषे परितापं,
सहमनसः परिणति कृत्वा. यद्भोःपूर्वाचरितै,
रशुभैः संढोकितं तवाशर्मः तत्किपरेषु कुप्यसि,
सम्यग्भावेन सह सर्व. मात्रजखेदं मागच्छ,
दीनत्वं माकुरुकचित्कोपं तत्परिणमत्यवश्यं,
यदात्मनोपार्जितं पूर्व. सुखदुःखानां कर्ता,
हर्ताचन कोपिकस्यचिजतो, रिति चिंतय सद्बुद्ध्या,
पुराकृतं भुज्यते कर्म तत्प्रार्थितमपियत्ना,
नभवेदिहयन्नपूर्वविहितं स्यात. मनसि कार्यःशोको,
यद्भाव्यं तबलाद्भवति. क्रियते नैव विषादो,
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MARAAUR
શ્રી પરમાત્મ જ્યોતિ विपत्सु हो न चैव संपत्सुः इत्येष सतां मार्गः,
श्रयणीयः सर्वदा धीरैः. पूर्वकृतशुभदुष्कृत
वशेन यदि हंत संपदो विपदः) आयांति तदन्यस्मिन्,
कृतेन किं रोषतोषेण. यदि पूर्ववशवर्तिनो,
जनाः प्राप्नुवंति सुखदुःखम् । तद्भो निमित्तमात्रं,
परो भवत्यत्र का भ्रांतिः मित्रं भवत्यमित्र,
स्वजनोऽपि परो न बंधुरपि बंधुः, कर्मकरोप्यविधेयः,
पुंसो हि पराङ्मुखे दैवे. न स्वामिनो न मित्रा
न बांधवात्पक्षपातिनो न परात्। किंबहुना कस्मादपि,
न सरति कार्य विधौ विमुखे. १७ यदि गम्यते सकाशे,
परस्य चाटूनि यदि विधीयते। तदपि न सुकृतेन विना,
केनापि भवेत् परित्राणम् १८ आयांति बलवतामपि,
यदि विपदो देवदानवादीनां
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
34४
શ્રી પરમાત્મ જ્યોતિ तो स्वल्पतरायुषि,
नरजन्मान को विषादस्ते. कस्य स्यान्न स्खलितं,
पूर्णाः सर्वे मनोरथाः कस्य कस्येह सुखं नित्यं,
दैवेन न खंडितः को वा. वस्थाशयाः प्रकृया,
परहितकरणोद्यता रता धर्मे; संपदि न हि सोत्सेकाः
विपदि न मुह्यंति सत्पुरुषाः न स बाष्पं बहुरुदित,
न पूत्कृतैनॆवचित्तसंतापैः न कृतैर्दीनालापैः,
पुरातनात्कर्मणो मुक्तिः बहुविघ्नविधापनमध्ये,
क्षणमपि जीव्यते तदाश्चर्यम् । न चिरं क्षुधितमुखस्थं,
सरसफलमचर्वितं तिष्ठत्. २३ नूनं समेपि यत्ने,
भाव्यं यद् यस्य तस्य तद् भवति। एकस्य विभवलाभः,
छेदः प्रत्यक्षमपरस्थ. २४ विकटाटव्यामटनं,
शैलारोहणमपांनिधेस्तरणम् ; क्रियते गुहामवेशो,
____ २२
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા જ્યોતિ
२५
२६
२७
विहितादधिकं कुतस्तदपि. यद्यपि पुरुषाकारो,
निरर्थको भवति पुण्यरहितानाम्। त्यक्तव्यो नैवात्मा,
__ यथोचितं तदपि करणीयम् .. तिर्यक्तवे मनुजत्वे,
___ नारकभावे तथा च दैवत्ये न चतुर्गतिकेपि सुखं,
संसारे तत्वतः किंचित्. अस्मिनिष्टवियोगा,
जन्मजरामरणपरिभवारोगा। त्यक्तो यतिभिरसंगै,
रत एवढेष संसारः. यस्य कृते त्वं मोहात्,
विदधास्यविवेकपातकं सततम्। न भविष्यति तच्छरणं,
कुटुंबके घोर नरकेपु. न विधीयतेऽनुबंधो,
येनापगमेपि भवति नो दुःख आयाति याति लक्ष्मी
यतोऽतिचपला स्वभावेन. श्रीजलतरंगतरला,
संध्यारागस्वरूपमथरूप ध्वजपटचपलं च बलं,
तडिल्लतोद्योतसममायु:.
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3८१
PunriA..............hanamannanowan
શ્રી પરમાત્મ તિ: ये चान्येपि पदार्था,
दृश्यते केषि जगति रमणीयाः तेषामपि चारुत्वं,
न विद्यते क्षणविनाशिवात्. न गजैन इयन रथै
ने भान जनैन साधनैन धनैः न च बंधुभिषग्देवै
म॒त्योः परिरक्ष्यते प्राणी. विषयव्याकुलितमना,
यस्य निकृष्टस्य कारणे वपुषः पीडयसि प्राणिगणं,
तदपि न तत् शाश्वतं मन्ये. तारुण्ये नलिनीदल
संस्थितपाथोलबास्थिरे धृष्टे; वाताहतदीपशिखा
तरलतरे जीवितव्ये च. विभवे च मत्तकरिवर
कर्णचले चंचले शरीरेऽपि; पापमशर्मकरं तब,
क्षणमपि नो युज्यते कर्तुम्. जननी जनको भ्राता,
पुत्रो मित्रं कलत्रमितरो वा; दूरीभवंति निधने,
जीवस्य शुभाऽशुभं शरणम्. यत्परलोक विरुद्धं,
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
3८७
-AA.AM
३८
यल्लज्जाकरमिहैव जनमध्ये, अंत्यावस्थायामपि,
यदपि करणीयं न करणीयं. संप्राप्ते नरजन्मनि,
सुदुर्लभे निजहितं परित्यज्य; किं कल्मषाणि कुरुषे,
नि निजबंधनानीह. भवकोटिष्वपि दुर्लभ
मिदमुपलभ्येह मानुषं जन्म, येन कृतं नात्महितं,
निरर्थक हारितं तेन. मा चिंतय परदारान्,
परविभवं माभिवांछ मनसाऽपि मा बेहि परुषवचनं,
परस्य पीडाकरं कटुकम्. पैशुन्यं मात्सर्य,
निघृणा कुटिलतामसंतोषम् । कपटं साहंकार,
ममत्वभावं विजहीहि. येपि दधत्युपतापं,
परस्य लुब्धा धने कृतान्यायाः जीवितयौवनविभवा
स्तेषामपि शाश्वता नैव. इष्टं सर्वस्य मुखं,
दुःखमनिष्टं विभाव्य मनसीद;
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
શ્રી પરમાત્મ ન્યાતિ:
मा चिंतय परपाप,
कचिदप्यात्मनि यथा तद्वत्
कायेन मानसेन च,
वचने न च तत्तदेव कर्तव्यम्।
येन भवेद् वैराग्यं,
प्रशान्ततापोपशमनं च.
व्याधिर्धनस्य हानिः प्रियविरहो दुर्भगत्वमुद्वेगः सर्वत्राशाभंगः
स्फुटं भवत्यकृतपुण्यस्य.
नगृहे न बहिर्न जने,
न कानने नांतिके न वा दूरे;
न दिने न क्षणदायां,
पापानां भवति इतिभावः
दिवसं गतं न रजनी,
रजनी याता न याति दिवस तु
दुष्कृतानां पुरुषाणामनंतदुखौघतप्तानाम्.
इह जीवानां परिभवो,
घोरे नरके गतिर्मृतानां तु;
किं बहुना जीवानां,
पापात् सर्वाणि दुःखानि.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
येस्वामिनं गुरुं वा,
मित्रं वा वंचयंति विश्वस्तं,
अपरंच नास्ति तेषां.
For Private And Personal Use Only
४४
४५
४६
४७
४८
४९
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3८८.
राहत
શ્રી પરમાત્મા તિઃ
नूनं सुखमुभयलोकेऽपि. सत्यं जीवेषु दया,
दानं लज्जा जितेन्द्रियत्वं च; गुरुभक्तिः श्रुतममलं,
विनयो नृणामलंकाराः. यद्भक्तिः सर्वज्ञ,
___ यद्यत्नः तत्प्रणीतसिद्धान्ते यत्पूजनं यतीनां,
फलमेतज्जीवितव्यस्य. चिंतयतामशुचित्वं,
हितवचनं शृण्वतां शमं दधतां; सन्मानयतां मुनिजन
महानि यांतीह पुण्यवतां. परिहतपरनिन्दानां,
सर्वस्योपकृतिकरणनिरतानां; धन्यानां जन्मेदं,
धर्मपराणां सदा व्रजति. मानुषतामायुष्कं,
बोधिच सुदुर्लभं सदाचार; नीरोगतां च मुकुले,
पटुत्वं च करणानां. आसाद्येदं सकलं,
प्रमादतो मा कृथा वृथा हंतः खहितमनुतिष्ठ तूर्ण
येन पुनर्भवसि नो दुःखी.
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४००
શ્રી પરમાત્મ તિઃ सामग्रीपरिपूर्णा
मवाप्य विदुषा तर्देव कर्तव्यम्। संमृतिगहने भीमे,
भूयो न निःपत्यते येन. यावच्छरीरपटुता,
यावन्न जरा न चेन्द्रियग्लानि; स्तावन्नरेण तूर्ण,
स्वहितं प्रत्युद्यमः कार्यः त्यज हिंसां कुरु करुणां,
सम्यग् सर्वज्ञशासनाभिहिताम्। विजहीहि मानमाया
लोभानृतरागविद्वेषान्. धर्मपराणां पुंसां,
जीवितमरणे उभेपि कल्याणे इह जीवतां बहुतपः
सद्गतिगमनं मृतानां तु. यदुडूनां शशभृ.
च्छैलानां मेरुपर्वतोयद्वद तद्वद्धर्माणामिह.
__धर्मः प्रवरो दयाप्रसरः अपि लभ्यते मराज्यं,
लभ्यंते पुरवराणि रम्याणि; न हि लभ्यते विशुद्धः,
सर्वज्ञोक्तो महाधमः लांगलसहस्रभिन्ने,
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwww
શ્રી પરમાત્મા તિ: पिनास्तिधान्यं यथोपरेक्षेत्रे तद्वजंतूना मिह,
धर्मेण विनाकुतःसौख्यं. यद्वन्नतषःशान्ति,
जलंविनानक्षुधोविनानेन; जलदंविनानसलिलं,
नशर्मधर्मादृते तद्वत्. सत्स्वामी सन्मित्रं,
सदधुः सत्सुतः कलत्रंचः सत्स्वजनः समृत्यो,
धर्मादन्यदपितत्सर्व अतिनिर्मला विशाला
सकलजनानंदकारिणीप्रवरा. कीतिर्विद्यालक्ष्मी.
धर्मेण विज॑भते लोके. आरोग्यं सौभाग्यं,
धनाढ्यता नायकत्वयानन्दः, कृतपुण्यस्यस्यादिह,
सदाजयो वांच्छितावाप्तिः. सरभससुरगणसहितः,
सुरयोपिजनितनृत्यसंगीतः, सुरलोके सुरनाथो,
भवतिहिपुण्यानुभावेन. नकरिष्यसिद्धर्म,
पुनराप्स्यसिदुर्गतौ विशेषेण;
६७
६७
६८
प
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૨
www.kobatirth.org
શ્રી પરમાત્મ નૈતિ:
दहनछेदनभेदन, ताडनरूपाणि दुःखानि.
गच्छद्भिरपिप्राणै, बुद्धिमता तन्नयुज्यते कर्तु;
उभयत्र यद्विरुद्धं,
दीर्घ भवभ्रमणकृदपथ्यं
अविवोकनांनराणां,
पुनरिहजननं पुनर्भवेन्मरणं;
कुर्बतिपंडितास्तत्,
भूयेोपि न भूयते येन.
कुरुभक्ति जगदीशे,
तदागमेषु गुरुषु विदिततत्वेषु;
अपवर्ग प्रति रागं,
संसारोपरि विरागंच.
तत् किमपि कुरु विदित्वा, सद्गुरुतो ज्ञानमुत्तमं ध्यानं; येनेह पूज्यसे त्वं,
परत्वसुगतित्वमाप्नोपि.
यत्र न जरा न मरणं,
नभयं नच परिभवो न संक्लेशो,
योगक्रिययाज्ञाना,
दयानादासाद्यतेमुक्तिः मत्वं निःसारं,
संसारमनित्यतांजगतोऽस्य;
ज्ञानयुतं ध्यानंकुरु,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
६९
७०
७१
७२
७३
७४
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
ન
૭૧
શ્રી પરમાત્મ જ્યોતિ
लभसेयेनाक्षयं मोक्षम्. इति पार्श्वनागविरचित,
मनुशासनमात्मनो विभावयतां; सम्यग भावेननणां,
न भवति दुःखं कथंचिदपि. द्वयर्गलचत्वारिंशत्.
समधिकवत्सर सहस्रसंख्यायां: भाद्रपदपूर्णिमायां,
बुधोत्तराभद्रपदिकायां
૭૭
आत्मानुशाशनग्रन्थ. સમગ્ર ત્રણ લેકમાં તિલક સમાન સર્વજ્ઞ જીનેશ્વર ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને પિતાના તથા પરના હિતને માટે આત્માનુશાસન નામના ગ્રંથને હું કહુછું. ૧
સમવિષમ ભીવાળું નાના પ્રકારના રોગોથી વ્યાપ્ત અતિ ભયંકર સર્પ વીંછિ ગધા કાચંડા ગીરેલીથી યુક્ત, ૨
કારાગ્રહમાં વાસ, પૃથ્વીઉપર સુવું અને જનસમુદાયમાં તિરસ્કાર સહિત વચને શીત, તડકે, વાયુ, સંતાપ. ૩
મૂત્રવિષ્ટાને ધ, ભુખતૃષાની પીડા, નિદ્રા રહિતપણું, ભય, ધનની હાનિ, અને બીજી પણ ચિત્ત અને શરીરને ક્લેશ કર નારૂ ઘણું દુઃખ. ૪
હે જીવ, સંસારમાં ભમતાં હૈ, પૂર્વે પાર્જીત કર્મના પરિ. ણામથી પૂર્વોક્ત સમગ્ર દુઃખ પ્રત્યક્ષપણે અનુભવ્યું. ૫
તે પણ ભારે કર્મના પ્રાગભારવડે વિંટાયેલે માટે નષ્ટ થઈ છે સારી ચેષ્ટા જેની એવા હે મૂઢ જીવ તું ક્ષણમાત્ર પણ વૈરાગ્યને મનવડે પામતે નથી, ૬
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४०४
શ્રી પરમાત્મ ખ્યાતિ:
હે જીવ, તું દુ:ખાથી ઉદાસ થાય છે અને સદા સુખ કાર્યની ઈચ્છા કરે છે, પણ તત્ત્વજ્ઞાન કરતેા નથી, કે જેથી હારૂ સર્વ ઈચ્છિત સિદ્ધ થાય.,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે જીવ, વ્હે. પૂર્વભવમાં જે કર્યું હતું તે હને હાલમાં મલ્યુ છે. સતાપ શા માટે કરે છે, મનને વશ કરીને સહન કર. ૮ અરે !!! પૂર્વાચિત અશુભકર્મોથી હને દુઃખ થાય છે. તે તેના િિમત્ત કારણ એવા પરજીવા ઉપર કેમ કોપાયમાન થાય છે. સમ્યગ્સમભાવથી સર્વ સહન કર. ૯
ખેતુને ધારણ કર નહિ દીનતા કરીશ નહિ કોઈના ઉપર ક્યારે પણુ કાપ કર નહિ. કારણ કે જે જે કર્મ, પૂર્વભવમાં આંધેલાં છે તે તેજ ઉયમાં પરિણમે છે. ૧૦
કોઈ પ્રાણિના સુખ દુઃખનેા કરનારા તથા હરણ કરનારી કોઇપણ બીજો માણસ થતા નથી. એ પ્રમાણે સારી બુદ્ધિ વડે વિચાર કર. પૂર્વે કરેલું કર્મ ભેગવાય છે. ૧૧
જે કાંઇ પૂર્વ ભત્રમાં કરેલું ન હોય તે આ ભવમાં પ્રયાસથી પ્રાર્થના કરે તે પણ પ્રાપ્ત થતું નથી. માટે મનમાં શેક કરવા નહીં જે થવાનુ હાય તે બળાત્કાર થાય છે. ૧૨
વિપત્તિઓમાં ખેદ કરાતા નથી. અને સૌંપત્તિઓમાં હર્ષ કરાતા નથી એજ સત્પુરૂષોના માર્ગ છે, તે સદાકાળ ધીર પુરૂષ
એ આશ્રય કરવા લાયક છે. ૧૩
પૂર્વકૃત પુણ્યપાપવરે સૌંસારમાં સપત્તિયા અને વિપત્તિયા આવે છે. તેા તેથી અન્યના ઉપર જ તેજ કરવાડે શું ? અર્થાત્ કંઈ નહીં. ૧૪
જો પૂર્વકર્મના વશથી જના સુખદુઃખ પામે છે. તેા પરજન નિમિત્ત માત્ર થાય છે તેમાં શી ભ્રાંતિ ? અર્થાત્ કઇ નહિ,૧૫
મિત્ર તે શત્રુ થાય છે. સ્વજન પારકા થાય છે. અંધુ પશુ અબંધુ થાય છે. કર્મકર પણ અવિધેય થાય છે. જ્યારે પુરૂષને દૈવ પાડ્યુખ થાય છે ત્યારે. ૧૬
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૪૫
સ્વામિથી કાર્ય થતું નથી. તથા મિત્રથી થતું નથી. બંધુ વર્ગથી તથા પક્ષપાતિથી અને પરપુરૂષથી કાર્ય થતું નથી. ઘણું શું કહેવું ? જ્યારે દૈવ વિમુખ હોય ત્યારે કાઇપણ કાર્ય સિદ્ધ
થતું નથી. ૧૭
ચાટુવચન કહેવામાં આવે તે
જો કે પરની પાસે જઇ પણ પુણ્યવિના કોઈનાવડે પરિત્રાણ થતું નથી, ૧૮ દેવદાનવાદ્ધિ મળવાનાને પણ ત્રિપત્તિયે આવે છે તા અરે સ્વાયુષ્યવાળા મનુષ્યજન્મમાં હું જીવ ત્યારે વિપત્તિયા આવતાં શે વિષાદ કરવા જોઇએ, ૧૯
કાને ખલિતપણું થયુ' નથી ? કાના સર્વ મનોરથ પૂર્ણ થયા છે ? કાને નિત્ય સુખ છે ! કાણુ કમથી ખંડીત થયા નથી ?૨૦ નિર્મલાશચવાળા, સ્વભાવથી પરહિત કરવામાં તત્પર, ધર્મ માં રત, સપત્તિમાં નહિ પુલી જનાર, એવા સત્પુરૂષો સ’કટમાં મુંઝાતા નથી. ૨૧
પૂર્વ ભવના કર્મથી, આંસુ સહિત બહુ રૂદન કરવાથી મુક્તિ થતી નથી, તેમ પાકાર કરવાથી થતી નથી, ચિત્તના સંતાપવડે તથા દિન આલાપ કરવાવડે મુક્તિ થતી નથી. રર
અહુ વિઘ્નવિધાપનમધ્યમાં ક્ષણ પણુ જીવાય છે તે આ શ્ચર્ય છે? ચિરત્રુષિતના મુખમાં સરસ ફળ ચવાયા વિના રહે નહીં. ૨૩
સમાન યત્ન કરતાં પણ જે મનવાનું હાય છે તે મને છે. એકને વિભવના લાભ અને અપરને છે, પ્રત્યક્ષ દેખવામાં આવેછે, ૨૪ વિકટ જંગલમાં ભ્રમણ કરાય છે. પર્વત ઊપર ચડાય છે. સમુદ્ર તાય છે, ગુહામાં પ્રવેશ કરાય છે. તાપણુ કરેલા કર્મથી અધિક ક્યાંથી પ્રાપ્ત થાય. ૨૫
જો કે પુણ્ય રહિત પ્રાણિયાના પ્રયત્ન વ્યર્થ થાય છે તેા પણ આત્માના ત્યાગ કરવા નહીં અને થાયાગ્ય કાર્ય કરવું,રદ
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
શ્રી પરમાત્મ તિ: તિચપણમાં, મનુષ્યપણામાં, નારકભાવમાં, તથા દેવત્વમાં એમ ચાર ગતિરૂપ સંસારમાં તત્ત્વતઃ કિંચિત્ સુખ નથી. ૨૭
આ સંસારમાં ઈષ્ટવિયેગ, જન્મ જરા મરણ પરિભવ રેગ છે એમ જાણે અસંગ યતિએ આ સંસાર ત્ય છે. ૨૮
જેના માટે તું મેહથી અવિવેકપાતકને સતત કરે છે તે કુંટુંબ, ઘરનરકમાં શરણભૂત થશે નહિ. ૨૯
લહમીનું બંધન કરાતું નથી માટે તેને નાશ થાય છે તે પણું દુઃખ થતું નથી. કારણ કે લક્ષ્મી સ્વભાવથી ઘણું ચંચલ છે તેથી આવે છે ને જાય છે. ૩૦
લક્ષ્મી, જલતરંગવત્ ચંચલ છે. અને સંધ્યાકાળના રંગ સરખું રૂપ છે. અને બલ છે તે પણ દવાના વસ્ત્ર સરખું અસ્થિર છે, અને વિજળીના પ્રકાશ સમાન આયુષ છે. ૩૧
જે કે અન્ય પદાથ જગમાં રમણીય દેખાય છે. તેઓનું પણ સુંદરપણું ક્ષણવિનાશીપણાથી જણાતું નથી. ૩૨
ગજ, હય, રથ, ભટ, જન, સાધન, ધન, બધું, લિષગૂ દેવડે પણ મૃત્યુથી પ્રાણ રક્ષા તે નથી. ૩૩
વિષયવ્યાકુલિતમના પ્રાણી, જે નિકૃષ્ટશરીરને માટે પ્રાણ ગણુને પીડે છે તે પણ હું તેને શાશ્વત માનતા નથી. ૩૪
કમલિદલસ્થિત જલબિંદુની પેઠે અસ્થિર ધૃષ્ટ વન છતાં અને વાતાહતદીપકશિખાની પેઠે તરબતર કવિતવ્ય છે અને મત્તહસ્તિકર્ણવત્ ચંચલ વિભવ છતે, ચંચલ શરીર છતે હે જીવ હને દુખપ્રદ પાપ કરવું ક્ષણમાત્ર પણ ઘટતું નથી. ૩૫ ૩૬.
જનની, જનક, ભ્રાતા, પુત્ર, મિત્ર, સ્ત્રી, અન્ય સર્વ, મૃત્યુ થતાં દૂર થાય છે. ફકત પુણ્ય પાપ શરણભૂત થાય છે. ૩૭
' જે પરલકવિરૂદ્ધ છે અને જે આ લેકમાં લજજાકર છે અાવસ્થામાં પણ તે કરણીય છતાં કરણુય નથી. ૩૮
સુદુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થએ તે આત્મહિત ત્યજીને હે જીવ પિતાને બંધનભૂત એવાં દઢ પાપને કેમ કરે છે? ૩૯
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૪૦૭
કેટી ભવમાં દુર્લભ મનુષ્યજન્મ પામીને જેણે આત્મહિત કર્યું નહિ તેણે મનુષ્યજન્મ નિર્થ ગુમાવ્યું
પરસ્ત્રીઓને ન ચિંતવ, મનથી પણ પર વિભવ ન ઈચ્છ, પર પીડાકર કટુક પુરૂષ વચન પરને મા બેલ, ૪૧
પિશન્યત્વ, માત્સર્ય, નિર્દયત્વ, કુટિલતા, અસંતોષ, કપટ, અહંકાર, અને મમત્વભાવને હે જીવ પરિહર. ૪૨
જેએ બીજાઓને દુઃખે દે છે અને પર ધનમાં લુબ્ધ થયા છતા અન્યાય પણ કરે છે, તેઓના પણ જીવિત વન અને વૈભ શાશ્વત નથી. ૪૩
| સર્વને સુખ ઈષ્ટ છે, દુઃખ અનિષ્ટ છે એમ મનમાં વિ. ચારીને પર પાપને ચિંતવ નહિ. જેમ પિતાને સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે એમ જાણીને ૪૪
મન વાણી અને કાયાથી તે તે કરવું જોઈએ કે જે વડે વૈરાગ્ય થાય અને તાપનું ઉપશમન થાય. ૪૫
અકૃત પુણ્ય જનને વ્યાધિ, ધનહાનિ, પ્રિયવિરહ, દુર્ભાગ્ય પણું, ઉદ્વેગ, આશાભંગ, સર્વત્ર પ્રત્યક્ષ દેખાય છે. ૪૬
પાપીઓને, ઘરમાં, બહાર, જનમાં, કાનનમાં, અતિકમાં ધરમાં, દિનમાં, રાત્રીમાં, રતિભાવ ( હર્ષભાવ) થતું નથી. ૪૭
અનંત દુઃખસમૂહથી તપ્ત એવા પાપી પુરૂને દિવસ જાય છે તે રાત્રી જતી નથી અને રાત્રી જાય છે તે દિવસ જ નથી. ૪૮
અત્ર અને પરિભવ થાય છે. મરેલાઓને ઘર નરકમાં જવું પડે છે. શું બહુ કહેવા વડે ? પાપ કર્મથી જીવેને સર્વ દુઃખે થાય છે. ૪૯
જે વિશ્વરત સ્વામિને ગુરૂને મિત્રને છેતરે છે તેઓને નિશ્ચય ઉભય લેકમાં સુખ નથી. ૫૦
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૮
શ્રી પરમાત્મ ખ્યાતિ:
સત્ય, જીવા પર દયા, દાન, લજ્જા, જિતેન્દ્રિયત્વ, ગુરૂ ભક્તિ, નિર્મલશ્રુત, વિનય એ પુરૂષને ઘરેણાં છે. ૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વજ્ઞમાં જે ભક્તિ, સર્વજ્ઞપ્રણીત સિદ્ધાન્તમાં જે પ્રયત્ન યત્તિઓનું પૂજન એજ જીવિતવ્યનું ફળ છે. પર
શરીરાદિકનુ અશુચિત વિચારતાં, હિત વચન સાંભળતાં, શમધારણ કરતાં છતાં મુનિજનનુ' સન્માન કરતાં છતાં પુછ્યુંવતાના દિવસે ચાલ્યા જાય છે. ૫૩
પરનિન્દાપરિહારક, સર્વને ઉપકાર કરવામાં આાસક્ત, ધર્મમાં તત્પર એવા ધન્યવંતાના સદા આવી રીતે જન્મ ચાલ્યું જાય છે, ૫૪ માનુષ્યતા, આયુષ્ય, સુદુર્લભ ધિ, સદાચાર, નીરાગતા, સુકુલ જન્મ, ઇન્દ્રિયાનુ' પટુત્વ આ સર્વ પામીને તેને પ્રમાદથી ફોગટ કર નહીં. અર્થાત્ પૂર્વોક્ત સર્વ સામગ્રી નિષ્ફળ ગુમાવીશ નહિ, પેાતાનુ હિત ત્રરિત કર કે જેથી પુનઃ દુઃખી તું થાય નહિ ૫૬
પરિપૂર્ણ સામગ્રી પામીને વિદ્વાન્ પુરૂષે તે જ કરવું જોઇએ કે જેથી ભચ′કર ગહન સોંસારમાં પુનઃ ન પડાય. પછ
ચાવત્ શરીરની પટુતા છે અને ચાવતુ જરા ઇન્દ્રિય ગ્લા નિત્ય આવ્યું નથી. તાવત્ મનુષ્યે વિરત આત્મહિતમાં ઉદ્યમ કરવેશ. ૫૮
હિ'સા ત્યજ, સર્વજ્ઞશાસનાભિહિત કરૂણાકર; માન, માયા, લેાલ, અસત્ય, રાગ જ એમના ત્યાગ કર. ૫૯
ધર્મ પરાયણ પુરૂષોનુ જીવિતવ્ય અને મરણ પણ કલ્યાગુરૂપ છે કારણ કે તેનું અત્ર જીવતાં મહુ તપશ્ચર્યા અને મયાબાદ સતિ ગમન છે. ૬૦
જેમ તારામાં ચંદ્ર, પર્વતમાં જેમ મેરૂ પર્વત, તેમ સર્વ ધર્મમાં દયા ધર્મ માટા છે. સુરાજ્ય પણ પામી શકાય, રમ્યનગરો પામી શકાય પણ સર્વજ્ઞાત મહાવિશુદ્ધ ધર્મ, અત્યંત પુણ્યયેાગ વિના પામી શકાતા નથી. ૬૧
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૪૦
હજારે હળથી ભેદાય તે પણ ઉષરક્ષેત્રમાં ધાન્ય થતું નથી તત્ પ્રાણીઓને ધર્મ વિના આ સંસારમાં ક્યાંથી સુખ હોય? ૬૩
જેમ તૃષાની જલ વિના શાંતિ થતી નથી. તથા જેમ સુધાની અન્ન વિના શાંતિ થતી નથી. અને જેમ મેઘ વિના જળ નથી તેમ ધર્મ વિના સુખ નથી. ૬૪
સસ્વામી, સન્મિત્ર, સબંધુ, સસુત, સુકલત્ર, સુસ્વજન, સુકૃત્ય. અન્ય પણ સર્વ ધર્મ વિના નથી. ૬૫
અતિ નિર્મલ વિશાલ સકલજન આનંદકારી શ્રેષ્ઠ એવી કીર્તિ વિદ્યા અને લક્ષ્મી ધર્મ વડે લેકમાં પમાય છે. દર
આરોગ્ય, સભાગ્યતા, ધનાઢયતા, નાયકતા, સદાજય, વાંછિ. તની પ્રાપ્તિ એ સર્વ કર્યો છે પુષ્ય એવા જનને પ્રાપ્ત થાય છે. ૬૭
સરભર એવા દેવતાના સમૂહથી સહિત, અને દેવની સ્ત્રીએથી ઉત્પન્ન થએલ છે નૃત્ય સંગીત જેનું એવા દેવલોકમાં સુરનાથ. (ઈ) થવું તે પણ પુણ્ય વડે હોય છે. ૬૮ - જો તું ઘર્મ કરીશ નહિ તો દુર્ગતિમાં દહન, છેદન, ભેદન, તાડન, દુઃખોને વિશેષતઃ પામીશ. ૬૯
પ્રાણ જાય તે પણ પંડિત, દીર્ધ સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અપથ્ય, ઉભયેક વિરૂદ્ધ એવું કુકૃત્ય ન કરવું જોઈએ.૭૦
અવિવેકી પુરૂષેનું આ સંસારમાં પુનઃ પુનઃ જન્મ મરણ થયા કરે છે. પણ પંડિત પુરૂષે તે ધર્મ કરે છે કે જેથી વારંવાર સંસારમાં અવતરવું પડતું નથી, ૭૧
પરમાત્મામાં ભક્તિકર. તત્કથિત આગમમાં ભક્તિકર. વિદિત તત્વ સદ્ગરૂઓની ભક્તિકર. મોક્ષપ્રતિ રાગ ધારણ કર. સંસાર પર વૈરાગ્ય ધારણ કર. ૭૨
સદ્દગુરૂથી ઉત્તમ જ્ઞાન અને ધ્યાન જાણીને કંઈપણ કર. કે જેથી અત્ર તું પૂજાય. અને પરભવમાં તું સુગતિને પામે. ૩૩
પર
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૦
શ્રી પરમાત્મ જ્યંતિ
જ્યાં જરા નથી, મરણુ નથી, ભય નથી, પરિભવ નથી, સંકલેશ નથી, એવી મુક્તિ છે તે ચેક્રિયા વડે અને ધ્યાનથી પમાય છે. ૭૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રકારે નિઃસાર સંસાર માનીને અને જગત્ની અનિત્યતા જાણીને જ્ઞાનયુક્ત ધ્યાન કર. કે જેથી અક્ષય મેક્ષ સુખ તું પામે, ૭૫
એ પ્રમાણે પાર્શ્વનાગ વિરચિત આત્માનુશાસન વિચારનાર મનુષ્યોને સભ્યાવે કોઇપણ પ્રકારે દુ:ખ થતું નથી. છઠ્ઠું
આ પ્રમાણે આત્માનુશાસનમાં જણાવેલા વૈરાગ્યાદિ વિચારાથી લભ્યાત્મા જ્ઞાનગ્રહી સ્વયુદ્ધ શક્તિયેના પ્રકાશ કરવા પ્રયત્ન કરે તે શાસ્ત્રાભ્યાસનું ફળ મળે છે, શાસ્ત્રાભ્યાસનું ફળ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ, સાપેક્ષ ષ્ટિથી શાસ્ત્ર સબધી સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તેા જ્ઞાનફલ પ્રાપ્ત થાય છે, હું ર અને મ્હાર એવી અહ બુદ્ધિને સર્વથા વિલય થાય છે આત્મા ધારે તે શું નથી કરી શકતા? અર્થાત્ સર્વ કરી શકે છે. પેાતાનુ' શુદ્ધસ્વરૂપ પેાતાને પ્રાપ્ત કરવું, મેળવવું, આળખવું, તેને માટે શાસ્ત્રાભ્યાસ છે. અનેક કારણથી પણ કાર્યની સિદ્ધિ કરવી જોઇએ, શાસ્ત્ર સમૂહ વાંચીને વિદ્યામઢમાં પડવાની જરૂર નથી. આત્માના મુખ્ય ઉદ્દેશ અન ત આનંદ, અન‘તજ્ઞાન પ્રાપ્ત કરવાના છે તેને માટે શાસ્ત્ર તેા તદિગ્ દર્શાવનાર છે, તેથી શાસ્ત્રના વિપરીત ઉપ યોગ થાય તે આત્મહિત થઈ શકતું નથી. સર્વ પ્રકારની વસ્તુ આનું હૈય, જ્ઞેય અને ઉપાદેયપણે સત્યજ્ઞાન કરાવે તેને શાસ્ત્ર કહે છે. તે વિનાનાં કુશાસ્ત્ર જાણવાં. અલ્પ આયુષ્યના જીવનમાં વિશેષતઃ આત્માની ઉન્નતિ કરનાર પુસ્તક વાંચવાં જોઇએ. શા આભ્યાસ સાધ્યદષ્ટિ ખીલવવાને માટે છે, કેવલજ્ઞાનિની વાણીનુ ગુરૂગમ મનન કરવાથી આત્માના આનદમય અન્તર પ્રદેશમાં ઉતરી શકાય છે, માટે ભવ્યજીવાએ મુખ્ય શ્લોકના ભાવાર્થ ચિ તવી શાસ્ત્રાભ્યાસ પ્રવૃત્તિની પૃષ્ટિ, જ્ઞાનલ પ્રતિ વાળવી, અને
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૪૧ પરમાત્મ સ્વરૂપ અન્તરમાં સત્તાતઃ રહ્યું છે તે ખીલવવું, પ્રસંગતઃ પરમાત્માનું લક્ષણ દોષ રહિત પણે દર્શાવે છે.
श्लोक. नान्तराया न मिथ्यात्वं, हासोरत्यरती च न ॥ नभीर्यस्थजुगुप्सानो, परमात्मा स मे गतिः १५ __टीका-यस्येश्वरस्य दान्तातरादय अन्तरायाविना न सन्ति। यस्य मिथ्यात्वं नास्ति । हासो हसनं नास्ति । रति हर्षः । अ. रतिः अहर्षश्च नास्ति ! भी:भयमपिनास्ति । जुगुप्ताऽपि नास्ति स परमात्मा मेमम गतिःशरणमस्तु ॥ १५ ॥
श्लोक. न शोको यस्थनो कामो, नाज्ञानाविरती तथा नावकाशश्चनिद्रायाः, परमात्मा समेगतिः. १६
टीका-यस्य शोको विमनस्कता नास्ति,कामो विषयो नास्तिः। तथा अज्ञानं, अविरतिश्चनास्ति, यस्य निद्राया अवकाशोऽ पि नास्ति, स परमात्मा मे मम गतिः शरणं भवतु ॥ १६ ॥
लोक. रागद्वेषौ हतो येन, जगत्रय भयंकरौ; स त्राणं परमात्मा मे, स्वोऽपि जागरेऽपिवा. १
येन परमात्मना जगत्रयस्य स्वर्गमृत्युपातालस्य भयंकरौ भीतिदौ रागद्वेषौ हतो समूलकापंकषितौ, स परमात्मामेमम स्वमे सुपुप्तावपि अथवाजागरेजाग्रदवस्थायामपि त्राणशरणमस्तु.१७
ત્રણ કલાકનો ભાવાર્થ–જેનામાં પાંચ પ્રકારના અન્તરાય नथी. हालांतराय, entiaसय, प तराय, भने वीतराय, આ પાંચ પ્રકારના અંતરાયને નાશ બારમા ગુણસ્થાનકના અંતે
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ર
શ્રી પરમાત્મ જાંતઃ
થાય છે. પરમાત્મા થયા બાદ પાંચ પ્રકારના અંતરાયમાંને એક પણ અંતરાય, લેશ માત્ર રહેતું નથી. પાંચ પ્રકારના અંતરાઅને નાશ થવાથી પાંચ લબ્ધિ ક્ષાયિક ભાવે પ્રગટે છે, સમક્તિ મોહિનીય, મિથ્યાત્વમોહનીય, અને મિશ્ર મેહનીયરૂપદર્શન મોહનીય મિથ્યાત્વરૂપ ગણાય છે. તેને જેણે ક્ષાયિક ભાવે ક્ષય કર્યો છે એવા પરમાત્મા જાણવા.
જગમાં દુઃખનું મૂળ હાંસી અને રેગનું મૂળ ખાંસી કહેવાય છે. હાંસીથી સ્વપરનું હિત થતું નથી. હાંસીથી વૈર ઝેર ઉત્પન્ન થાય છે. હાંસીમાં ખરેખર કંઈ આનંદ નથી. જેણે જગના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે તેને હાંસી કયાંથી આવે, હાંસીને નાશ કરી જે પરમાત્મા થયા છે. તેમનામાં હાસ્ય નથી. સાનુકૂળ ઈષ્ટ સંગ પામી મકલાવું, હર્ષયમાન થવું, અને પ્રતિકૂલ અનિષ્ટ પામી દુઃખી થવું. એવી રતિ અને અરતિને સદભાવ જેનામાં નથી તે પરમાત્મા છે. ભવ્યજીએ પરમાત્મા થવું હોય તે રતિ અને અરતિ હદયમાં ધારણ કરવી નહીં, પુણ્યના સંગોમાં મકલાઈ જવું અને દુઃખના સંગમાં દુઃખી થવાથી આત્મા ઉચ્ચ કોટિપર ચઢી શકતું નથી. આત્માની પરમાત્માવસ્થા પ્રગટાવવામાં રતિ અને અરતિ, વિન્ન કરે છે. રતિ અને અરતિરૂપ દે હદયમાંથી દૂર થાય છે. ત્યારે પરમાત્માની કળાની કંઈક ઝાંખી થાય છે. જે ભવ્ય, આમદષ્ટિને ત્યાગ કરી બહિરાત્મ દષ્ટિના ઉપયોગે વત છે તેને રતિ અને અરતિ વળગે છે, પણ જે ઇનિષ્ટ સગમાં પણ અન્તરાત્મ દષ્ટિથી શુધ્ધપગમાં વર્તે છે તેને રતિ અરતિ વળગતાં નથી. અર્થાત્ તે રતિ અને અરતિથી છૂટે થાય છે, પરમાત્માએ પણ સાધક અવસ્થામાં રતિ અને અરતિના સોગમાં નિર્લેપ મન રાખ્યું હતું. અર્થત રતિ અને અરતિમાં મુંઝાયા નહિ. સુખ દુખ કર્યું નહીં. ધારણા અને આત્મધ્યાન, સ્થિર પગથી કર્યું ત્યારે પરમાત્મા થયા, રતિ અને અરતિ એ
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૪૧૩
એ દોષના પરમાત્માએ ક્ષય કર્યો તેથી તે મહાન્ થયા. એમ વારંવાર ગાખી જવાથી કઈ વસ્તાને ઇષ્ટ લાભની પ્રાપ્તિ થતી નથી, 'તુયદા તે રતિ અને અતિના સચેગામાં મનની સમાનતા જાળવે. અને પરમાત્માએ જે માગવડે રિત અને અરિત દ્વેષા જીત્યા છે તે માર્ગે કાણે ક્ષણે ગમન કરે તેા તે પરમાત્મા થઈ શકે. એમ મનમાં નિશ્ચય સમજવું. આત્માની શક્તિ ફારવ્યા વિના કદાપિ રતિ અને અતિ નાશ પામશે નહિ. વાચક ભળ્યાત્માએ, હર્ષ અને શેકને નાશ કરવાની જ્ઞાનકિત મેળવીને તમે સયમમાં પ્રવૃત્તિ કરી તો ખરેખર તિ અને અરતિના નાશ કરી શકે, રતિ અને અતિના નાશ કરવાની આત્માની અપૂર્વ શક્તિ છે પણ જ્યાં સુધી તેને વાપરી .નથી તાવત્ તેનાથી કંઇ પણ થવાનું નથી. સિંહમાં ઘણી શક્તિ છે પણ યાવત્ તે આળસુ થઈને બેસી રહે તાવત્ પર્યંત કિચિત્ પણ તે ગજતું ભક્ષ્ય મેળવી શકતા નથી. જેમ જેમ આત્મશક્તિને ફારવીએ છીએ. તેમ તેમ આત્મશકિત પ્રતિદિન વૃદ્ધિ પામતી જાય છે. અને તે એટલી તેા વૃદ્ધિ પામે છે કે તેની આગળ હર્ષ શાક ઉભા રહી શકતા નથી. આળસુ થઈને બેસી રહેવાથી કઇ વળવાતું નથી. જો તમારે પરમાત્મા થવું હોય તા પ્રભુના પગલે ચાક્ષી રતિ અને અરતિના જય કા. ખરેખર તેમાં વિજય મેળવશે. જ્યારે ત્યારે પણ તમારે પરમાત્મા થવું પડશે તે વિના દુઃખ ટળવાનાં નથી ત્યારે અધુના ઢીલા કેમ થાઓ છે ? ઉપચેાગમાં રહા. તિ અને અરતિના સયેાગોમાં સમાનતા રાખે. અંતે રતિ અને અતિને જીતી શકશે. જે પરમાત્મામાં દ્વેષ નથી, તે છે: આપણા આત્મામાં ન રહેવા જોઇએ. પરમાત્માના સમાન થઈ શકાય છે, તેના ઉપાયે છે તે મેળવી શકાય છે જ્યારે આમ છે ત્યારે શા માટે ઉત્સાહ ધારણ કરતા નથી. પરમાત્મપદ મેળવવામાંજ તમને તીવ્રેચ્છા ડાય તે કેમ તે તરફ પ્રવૃત્તિ કરતા નથી, આત્માની અનતશક્તિચે સર્વ ખીલશે. ત્યારે
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રી પરમાત્મ જ્યોતિ
તમે ત્રિભુવનપૂજ્ય ગણાશે!, તમારૂ સહજ સુખ તમાસ સહેજ સ્વભાવે પ્રાપ્ત થશે. અને સહજ સ્વભાવમાં રહેવાની અડગટ્ટ ત્તિથી રતિ અને અરતિ ઋરિત ક્ષય પામશે એમ હૃદયમાં નિશ્ચયતઃ અવમેધશે.
C પરમાત્મામાં ભય ' નથી. પેાતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યા બાદ ભય ક્યાંથી હાય? ભયના નાશ કરીને જે પરમાત્મા થયા છે તેનામાં ભય કર્યાંથી હૈય, આ વ્યાખ્યા ઉપરથી અત્રએધ મળે છે કે, સર્વે સંસાર જીવોને ભય લાગ્યું છે. મરણુ સમાન ભય નથી, અનેક પ્રકારના લય છે. એ સર્વ ભયે અજ્ઞાનીને વિશેષતઃ પીડે છે. જ્ઞાની અાત્મસન્મુખ પ્રવૃત્તિ કરી ભયના વિચારાને આવતાને આવતા ધકેલી મૂકે છે, અજ્ઞાનીથી તેમ ખની શકતું નથી, સ્વધર્મમાં રહેતાં ભય નથી, પર વસ્તુને પેાતાની માનતાં ભય ઉત્પન્ન થાય છે, ઈલેાકભય, પરલેકભય, કીર્તિભય, અપકીર્તિભય, આદિભયામાં જ્ઞાની મુંઝાતા નથી. પોતાના શુદ્ધ પ્રદેશમાં જેમ જેમ ઉતરાય છે તેમ માાના ભય વિલય પામે છે.
ખાદ્યષ્ટિથી દેખતાં ભયનાં વાદળ દેખાય છે, આન્તરિક જ્ઞાનાષ્ટિથી દેખતાં ભયનાં વાદળ જણાતાં નથી. પ્રત્યેક પરમા ત્માએએ આત્મદૃષ્ટિ રાખી લયના પરાજય કર્યું. ત્યારે સાધકાએ પણ તે માર્ગે ચાલી ભયા નાશ કરવા જોઇએ. પરમાત્મામાં ભય નથી. પરમાત્મામાં ભય નથી, એમ વારવાર ઘેષવાથી કંઈ આપણામાં રહેલા ભય દૂર થતા નથી. કિંતુયદા ભયને નાશ કરવાના ઉપાયેા ચેાજવામાં આવે અને અન્તર પ્રદેશમાં આત્મ દ્ધિથી ઉતરવાનુ' થાય. આત્માના સ્વરૂપની લગની લાગે ત્યારે ભયને સર્વથા નાશ થાય છે, ખાદ્યવસ્તુમાં, તનમાં, મનમાં, વાણીમાં, નામમાં, જાતમાં, દેશમાં, કુળમાં, ધનમાં, સ્વજનમાં, અહં' અને મમત્વ બુદ્ધિ કલ્પવાથી ભય ઉત્પન્ન થાય છે. જ્યારે તન, મન, ધન, વાણી, નામ, ગામ, હામ, દેશ, ફળ, સ્વજના
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
શ્રી પરમાત્મ તિ: દિમાંથી અહ અને મમત્વ બુદ્ધિ ઉઠી જાય છે ત્યારે ભય થતો નથી. ખરૂ કહીએ તો બહિરાત્મદષ્ટિથી ભય છે અને અન્તરાત્મ દષ્ટિથી ભય નથી. આત્મા વકીય શુદ્ધસ્વરૂપ વિસ્મરી જે ક્ષણિક જડમાં સ્વકીયત્વ બુદ્ધિ ધારે છે. ત્યારે તે ભયના હેતુઓ રચે છે. અને જ્યારે તે અન્તરામ પ્રદેશમાં શુદ્ધાપરતઃ ઉતરે છે ત્યારે ભયના હેતુઓ સ્વયં વિલય પામે છે. ભયની સંજ્ઞા, જીવને અમે નાદિકાળથી લાગી છે, તે ભય પ્રકૃતિનો જ્ઞાન ધ્યાનથી સર્વથા નાશ થાય છે એમ નિશ્ચય અવધવું, ભય પ્રકૃતિને નાશ કર વાનું આત્મામાં સામર્થ્ય રહ્યું છે, આત્મજ્ઞાનદશાથી સર્વ ભવ્યા ભાઓ ભયપ્રકૃતિને નાશ કરી શકે એવું તેમનામાં આત્મસામ
ઐ રહ્યું છે પણ તેને ઉપયોગ કરવે જોઈએ. भयनी दृष्टिथी भय लागे छे, अने अभयदृष्टिथी अभय जणाय छे.
જે સર્વદા અભયની ભાવના અંતરાત્મામાં ખીલવશે તે અને. ક પ્રકારના ભયને અલપ સમયમાં નાશ કરી શકશે. જે જે પરમાત્મા થયા છે તે તે અભયદષ્ટિથી અભય થયા છે.
ભય છે તે ક્ષણિક છે અને આત્માતો વસ્તુતઃ અભય છે ત્યારે અભય સ્વરૂપમાં ભયની કલ્પના કેમ કરવી જોઈએ, હું નિર્ભય છું. મારા સ્વરૂપને કેને ભય નથી. સર્વ પ્રકારના ભાની પેલી પાર હારૂ સ્વરૂપ છે. ભયના પ્રસંગમાં સમભાવ રાખવાથી પરમાત્માને પગલે ચાલી પરમાત્મા થઈ શકું, જેમ જેમ હું ભયની સામે થતો જાઉ છું તેમ તેમ ભય વિલય પામે છે, પરમાત્મ સ્વરૂપની અલખ ધૂનમાં ભયની પ્રકૃતિ વેદાતી ન. થી. અભય ભાવનાથી ભયપ્રકૃતિને નાશ ત્વરિત થાય છે, જ્ઞાન દશાતઃ ભય પ્રકૃતિને નાશ કરી આત્મા સ્વયં પરમાત્મા થાય છે, પરમાત્મામાં ભય દોષ નથી તે તે ભય પ્રકૃતિને આત્માએ પણ નાશ કરવો જોઈએ. કારણ કે આ ત્મા જ ભયપ્રકૃતિને નાશ કરી પરમાત્મા” થાય છે. ભય પ્રકૃતિને વિચાર કરી નિર્ભય થવું એ જ મુખ્ય ઉદેશ હૃદયમાં ધારણ ક જોઈએ.
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ: પરમાત્મામાં “જુગુપ્સા” નથી. સાધકાવસ્થામાં જુગુપ્સાને પરમાત્માએ નાશ કર્યો તેથી તે પરમાત્મત્વને પામ્યા છે, અજ્ઞાનાવસ્થામાં જુગુપ્સાની ઉત્પત્તિ હોય છે, જ્ઞાનદષ્ટિથી દેખતાં જુ ગુસા કરવા લાયક કઈ વસ્તુ નથી. સર્વ વસ્તુઓ સર્વના સ્વભાવે રહી છે તેમાં કઈ વસ્તુ ઉપર જુગુપ્સા ધારણ કરવી? ખરેખર જગસાને ઉદય થતે ખાળ જોઈએ. જેમ જેમ મનુષ્ય અને ન્યની જુગુપ્સા કરે છે તેમ તેમ તે જુગુપ્સાના સંસ્કારે હૃદય માં ધારણ કરે છે તેથી તે સંસ્કારના ઉદયે પિતેજ જુગુપ્સા કરવા ગ્યજ બીજાઓથી થાય છે, જુગુપ્સાના વિચારને નાશ કરતાં કરૂણા આદિ સગુણે પ્રકાશી શકે છે અને અને અન્તરાત્મા પરમાત્મતિથી કાલેકને ધૃણા થાય છે, જે જે સમયે જગુસા ઉત્પન્ન થાય તે તે સમયે તેના પ્રતિપક્ષીય વિચારે જેસભર કરવાથી જુગુપ્સા થતી અટકે છે અને જુગુ સા સર્વથા પ્રકારે ક્ષય થતાં પરમાત્મપદ મળે છે, માટે પરમાત્મામાં જુગુપ્સા નથી. જુગુપ્સા નથી. એમ વારંવાર બેલી ગાઈને પણ જીગુસાને જે રીત્યાક્ષય થાય. તત્સત્ રીતિ પ્રમાણે સાધ્યદષ્ટિથી વર્તવું. परमात्मामां शोक नथी
શાકના સર્વ ભેદોને ક્ષાયિકભાવે ક્ષય કરી જે પરમાત્મા” થયા તેને શેક ક્યાંથી હોય? શોકની લાગણીથી નવા શુદ્ધ વિચારે હદયમાં સ્કરી શકતા નથી. શેકથી જ્ઞાન પ્રગટતું નથી, શેક કરવાથી મનુષ્ય શરીરે નિર્બળ બને છે, અને હિંમતવારી જાય છે, શેક કરવાથી મહાકાર્યોમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી, શેક કરવાથી વીરપુરૂષ પણ બાયલા જેવો થઈ જાય છે, અને આત્મપુરૂષાર્થ હારી જાય છે શોકથી આત્માની ઉસ્થિતિ થઈ શકતી નથી પણ ઉલટી નીચસ્થિતિ થતી જાય છે. શોકથી મનુષ્ય વિજ્યનાં દ્વાર બંધ કરે છે, શોકની એવી સ્થિતિ છે કે તે અધમમાર્ગે સંસારના પ્રાણીઓને ઘસડે છે તે પણ તે
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૪૨૭
પ્રતિદિન ક્ષય પામતા નથી. ખરેખર શાકથી દુ:ખજ. જ્યાં ત્યાં સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે. રાગ, મેહ, અજ્ઞાનના ચેાગે મનુધ્યેાને વારવાર શાકના વિચારો પ્રસંગત: થયા કરે છે, પણુ દિ આત્મા સ્વાત્મજ્ઞાન પામે તે તીર્થંકરાની પેઠે શાકના સર્વથા ક્ષય કરી પરમાનદશા મેળવી શકે. સૂર્યને ઝળહળ પ્રકાશ પ્રગટતાં યથા અધકાર રહેતું નથી તથા આત્મજ્ઞાનદશામાં પરિ ણુમતાં શાકને નાશ થાય છે. જડવસ્તુમાં, પુત્રમાં, ધનમાં વજનમાં, ત્રિયાગમાં મ્હારાપણું માનતાં તેમાં કઇ પ્રતિકૂલત્વ દેખાતાં શાક ઉત્પન્ન થાય છે, કિંતુ યદિ પરવસ્તુમાંથી અહ અને મમત્વ બુદ્ધિ ટળી જાય તે શાક જરા માત્ર થઈ શકેનહીં. આત્મા વિના શેષ વસ્તુઓમાં આત્મત્વ નથી એમ નિશ્ચય થતાં શોકની લાગણી ઉત્પન્ન થતી નથી. કેાની ક્ષણિક સ્વસ સમાન જડ વસ્તુએ છે? હું જડમાં નથી અને જડવતુમ્હારામાં નથી. તે કેમ થાનિષ્ઠત્વમાની જડવસ્તુઓનાયેાગે શાક કરૂ ? આત્માનું સ્વરૂપ ખરેખર જડથી ભિન્ન છે. બાહ્યદષ્ટિથી જડમાં અર્હત્વ કલ્પતાં કારણ પ્રસ‘ગત: શોક પ્રગટે છે. અન્તરમાં ઉતરતાં શાકના સર્વથા ક્ષય થાય છે. આત્મામાં અનત સામર્થ્ય રહ્યું છે. તે જો આત્મશક્તિના દૃઢ વિચારથી ધ્યાન કરે તે શેક સ્વયમેવ નજી કરે. અનેક જીવે શેકના નાશ કરીને પરમાત્મા થયા, થાય છે અને થશે. માટે વાચકોએ આ લેખ્યસારાંશ વાંચી શાકના પ્રસંગે આત્મસ્વરૂપના વિચારો કરવા. જે જે શેકના વિચાર આવે તેને તેના પ્રતિપક્ષીય વિચારોથી નાશ કરવા. શનૈઃ શનૈઃ એવં સતતજ્ઞાનભાવનાથી શેકને સપૂર્ણ નાશ થશે. એમ નિશ્ચય માનશેા, શાકના પ્રસંગમાં જ આ કહેલી કુંચી અમલમાં મૂકવાની છે. જાગુલી મત્રથી જેમ સર્પનું વિષ ત્વરિત નાશ પામે છે તેમ આત્મભાવનાથી હૃદયમાં સપાસપ પ્રવેશ કરતા શાકના વિચારેા નાશ પામે છે. અટકે છે અને અને આત્મા અંતે સર્વથા પ્રભુના પગલે ચાલી શાકના નાશ કરી પરમાત્મા
૫૩
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
શ્રી પરમાત્મ ચૈાતિઃ
થાય છે. પરમાત્મામાં શેક નથી, શેપક નથી. એમ બેલવા માત્ર થી વક્તાઓનુ` કંઈ વળતું નથી. પણ શાકનુ સ્વરૂપ સમજી જેને નાશ થાય તે પ્રમાણે વર્તવાથી આત્મહિત થઇ શકે છે. આત્માના મૂળ સ્વભાવ શાક કરવાના નથી. તે શાક કેમ કરવા જોઇએ. ખરેખર શાક કરવા એ આત્માના ધર્મ નથી એમ નક્કી છે તેા ક્ષણે ક્ષણે આત્મપયોગ રાખી શેકના નાશ કરી પરમાત્મ પદ્મ મેળવવું. શાકના નાશ કરવાથી સર્વ પરમાત્માએ થાય છે. વાચકાએ તથા શ્રોતાઓએ તથા લેખકોએ પરમાત્માના અલ ખદેશમાં સ’ચરવા શેકના જેમ નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી. परमात्मामा काम नथी.
પરમાત્મામાં કામ નથી. કામના નાશ કરવાથી પરમાત્મપદ મળે છે. લેાઢાના ચણા ચાવવા જેમ અશકય છે તેમ કામને જીતવા પણ અશક્ય છે. કામની સત્તામાં સર્વ જીવા વિચરે છે. જ્યાં ત્યાં જુએ ત્યાં કામની રાજધાની દેખાય છે, કામની એટલી બધી શક્તિ છે કે તે મેટા મોટા મુનિવરોને પણ પાડી નાંખે છે. ચઉત્તરાજ લેાકમાં કામનું અપૂર્વ સામ્રાજ્ય છે. અહા આવા બળવાન્ કામ છે તે તે શી રીતે જીતી શકાય? એમ કહી ઘેસની પેઠે ઢીલાઢપ થઈ જવું જોઇએ નહીં. ચાવીશ તીર્થંકરોએ કામને જીત્યું છે. જંબુસ્વામીએ કામને છત્યેા છે. સ્થૂલભદ્ર જીએ કામને જીત્યા છે. અનેક મહાત્માઓએ કામને જીત્યા છે. પિ કામનું અત્યંત મળ છે તે પણ આત્મશક્તિની આગળ તેનું કંઈ ચાલતું નથી. કામનુ' ખળ અજ્ઞાનાવસ્થામાં વિશેષ હોય છે પણ યદા આત્મજ્ઞાન દશા થાય છે ત્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી અન્તર'ગમાં જે જે કામના વિચાર ઉત્પન્ન થાય છે તેના નાશ થાય છે. જ્ઞાનરૂપ અગ્નિમાં કામરૂપ ધ્રુતના હામ થતાં તે વિલય પામે છે. અનાદિકાળથી કામદશાના ચાગે આત્મા ચેારાશીલાખ જીવનિમાં રઝન્યા. હવે ાનદશા પામી જ્ઞાની વિચારે છે કે, જ્યારે ત્યારે પણ કામના વિકારોને
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિઃ
૪૧૦
જીત્યા વિના સહજ સુખ થવાનું નથી. કામથી ક્ષણિક સુખ ઉદ્ભવે છે તેથી અજ્ઞાનીજન તેની લાલચમાં લપટાય છે, પણ વસ્તુતઃ વિચારે તે અવબોધાશે કે, કામથી થતું સુખ ક્ષણિક છે અને ઉલટું તેથી અત્યંત દુઃખ થાય છે. અને જીવ અધગતિ પ્રતિ ગમન કરે છે, માટે ક્ષણિક કામાભિલાષને હૃદયમાં કેમ પ્રગટાવવું જોઈએ. કેઈ જીવને કયારે પણ કામથી સુખ થયું નથી અને થવાનું નથી. અનાદિકાળથી અનેક પ્રકારના વિષય ભંગ કર્યા પણ શાંતિ થઈ નહીં. અને થવાની પણ નથી. માટે પરમાત્માના પગલે ચાલી કામના વિકારેને આત્મભાવનાના વેગથી રોકવા જોઈએ. જે જે પ્રસંગે કામના વિચાર આવે તે તે પ્રસંગે તેના પ્રતિપક્ષીય વૈરાગ્યના વિચારે અત્યંત બળથી કરવા, કામની અસારતા, શરીરની અસારતા, જગની અનિત્યતા, ચિંતવવી. આત્માનું શુદ્ધસ્વરૂપ પૂર્ણ ધ્યાનથી ચિંતવવું. સતત અભ્યાસના બળથી કામના વિચારોને પ્રતિદિન ક્ષય થશે. અને અંતે કામના ઉપર જય મેળવી શકાશે. અપૂર્વશક્તિને ધારક આત્મા અન્તરપ્રદેશમાં ઉતરે છે તે કામને શિધ્ર નાશ થાય છે. બાહ્ય પદાર્થમાં લલચાય છે તે કામને વિકાર પ્રગટે છે માટે ક્ષણે ક્ષણે આત્મપગની દષ્ટિ રાખી જ્યાં ત્યાં કામને હૃદયમાં પ્રવેશ થાય નહીં તેમ પ્રવૃત્તિ કરવી.
પર જડ વસ્તુમાં સુખની બુદ્ધિના ઉદ્ભવત્વથી કામની લાલસા પ્રગટે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી કામના પ્રબલ વિકારને પણ જીતી શકાય છે, ભેગાવલી કર્મને ઉદય ભેગવતાં પણ ઉદાસીનતા રાખી જ્ઞાનિ પુરૂ કામને જીતવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરે છે, પરમાત્મ સ્વરૂપમાં વિંદન કરનાર કામ છે, કામ જીતતાં ત્રણભુવન જીત્યાં ગણાય છે, કામની શક્તિને નાશ કરનાર વૈરાગ્ય છે. માટે પ્રસંગ પામી વૈરાગ્યના વિચાર કરવા, સહજ સુખને અનુભવ થતાં કામની બુરી લાલસા હૃદયમાંથી દૂર ખસે છે. શ્રી તીર્થકરોએ આ અત્યુત્તમ માર્ગ પામી કામના વિકારોને
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૨૦.
શ્રી પરમાત્મ જ્યોતિઃ
સમૂળ છેદી નાંખ્યા, કામને જીતનારને પણ પૂજ્યબુદ્ધિથી આખું જગત્ પૂજે છે. અનેક પ્રકારના ઉપાયથી કામને જીતવા પ્રયત્ન કર જોઈએ, ખરેખર આત્મદષ્ટિની ભાવનાથી સત્વર કામને ક્ષય થાય છે, હું કામથી ભિન્ન છું. કામને ક્ષય કરવાની હારામાં શક્તિ છે. કામનું હવે મહારા ઉપર જોર ચાલવાનું નથી. મહારા હૃદયમાં કામના વિચારને આવતાજ હું હાંકી કાઢીશ. કામથી કદી હું ડરનાર નથી, ખરેખર કામના વિચારો હું ન કરૂ તે તે થઈ શકે જ નહીં, એમ દઢ સંકલ્પથી વિચાર એક દીવસમાં ઘણી વખત કરી જવા.
કામના ઉપર જય મેળવવાથી જગદુદ્વારક કાર્યો કરી શકાય છે. કામની વૃત્તિ હઠાવી હઠે છે. અને વધારી વૃદ્ધિ પામે છે. કામને હટાવવાની ઈચ્છાએ અમુક અમુક કામનું અમુકનામાં દૂષણ છે એવી દષિભાવનાને હૃદયમાં પ્રગટ થવા દેવી નહીં. કામરૂપ પશુને જ્ઞાનરૂપ અગ્નિમાં બ્રહ્મચર્યરૂપ અસિથી હેમ કરે જોઈએ, અમુક વ્યભિચારી છે, અમુક બહુ કામી છે, અમુક સ્ત્રી વ્યભિચારિણી છે. અમુક પુરૂષ વ્યભિચારી છે ઈત્યાદિ વિચારે હદયમાં પ્રગટાવશે નહીં' એવી કામની દોષદષ્ટિ અન્યને ઉપર પ્રથમ તે આક્ષેપીએ છીએ, પણ તે આક્ષેપતાં પશ્ચાત્ તેના સંસ્કારે હદયમાં પડે છે અને તેથી બ્રહ્મચારી પુરૂષ હોય તોપણ માનસિક સ્થિતિથી પણ વ્યભિચારી બને છે. જે જે ભાવનાઓ સારી કે ખાટી કરીએ છીએ તે વિચાર પૂર્વક હદયમાંથી ઉત્પન્ન થાય છે અને તે સારી અગર બેટી ભાવનાના સંસ્કારો હૃદયમાં પડયા જ કરે છે તેથી પરસંબંધી ખરાબ ભાવના કરતાં પહેલાં ભાવનાને કરનાર જ દેશનાં બીજ પિતાના હૃદયમાં વાવે છે. અને કાલાંતરે તે બીજનાં ફળનું આસ્વાદન કરે છે, માટે કામના દોને આરેપ કેઈન ઉપર કરવા ભાવના રાખવી નહીં, તેમજ અસત્ પુરૂના સમાગમમાં આવવું નહીં કે જેથી પરના સંબંધી કામના દુષણોના
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૪૨૧ વિચારો થયા કરે, સહુ પુરૂથી વિચારણિ સુધરે છે માટે વિશેષતઃ કામને જીતવાને નિમિત્તમાં મુખ્ય ઉપાય સન્તસમાં ગમ છે. અસંખ્ય પ્રદેશી આત્માનું સ્વરૂપ જોતાં કામના વિકારે ત્વરિત લય પામે છે માટે આત્માથી પુરૂષે સદાકાળ આત્મસ્વ રૂપની ભાવના કરવી. મન, કામના વિચારોમાં ગુંથાય નહીં એમ ઉપાયે લેઈને મનને ઘમ ભાગમાં વાળવું. મનથી કામ ઉત્પન્ન થાય છે માટે મનને જ આત્મસ્વરૂપમાં વાળવું કે જેથી કામના વિચારે ઉત્પન્ન થઈ શકે જ નહીં. બાહ્યના પદાર્થોમાં સુખની શૂન્યતા ભાસે તે કામની પણ નષ્ટતા સમજવી. આત્મપુરૂષાર્થ ફેરવે તે કામને અન્તર્મુહર્તમાં ક્ષય કરી નાખે. અશુદ્ધ વિચારોને નાશ કરવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. આત્મજ્ઞાનથી કામની લીલા ઝટપટ નાશ પામે છે. આત્મા બળવાન થાય છે ત્યારે કામનું જેર ચાલતું નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દમાં સુખ નથી, તેનાથી હું ભિન્ન છું. એમ ભાવના ભાવી આત્મસ્વરૂપમાં ઉંડા ઉતરી જવું કે જેથી વયમેવ કામને નાશ થાય. પરમાત્મામાં કામ નથી એમ બેલી બેલીને મુખ દુઃખાડવાના કરતાં કામને શિઘ નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી એજ સર્વ ભવ્યાત્માએ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખવું.
परमात्मामा अज्ञान तथा अविरतिपणुं नथी.
સંસારનું મૂળજ અજ્ઞાન તથા અવિરતિ દેષને નાશ થતાં પરમાત્મત્વ પ્રગટે છે. અજ્ઞાનથી સર્વ દુઃખી છે. “અજ્ઞાની પશુ આત્મા” અજ્ઞાનિને આત્મા પશુ સમાન છે. અંધ મનુષ્ય શું દેખી શકે, અને દેખ્યા વિના શુભાશુભને શી રીતે નિર્ણય કરી શકે, અજ્ઞાનના યોગે જ આ સંસાર ચક ચાલે છે, અજ્ઞાની ભક્ષ્યાભઢ્યને જાણી શકતો નથી, દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મ તત્ત્વને અજ્ઞાની જાણી શક્તો નથી, અજ્ઞાની પુણ્ય પાપમાં સમજી શકતે નથી. જીવ અને અજીવ તેમજ બંધ અને મોક્ષત્રમાં સમજી શક્તા નથી. ચાર પ્રકારની સંજ્ઞાથી તે ફક્ત આયુષ્ય
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી પરમાત્મ ખ્યાતિ:
જરા
વહન કરે છે. અજ્ઞાની અનેક જીવાના ઘાત કરે છે, અધર્મને ધર્મ માને છે, સંસારને મુક્તિ માને છે, અજ્ઞાની જન્મ, અને મરણનુ' યથાર્થ શું કારણ છે તે સમજી શકતા નથી તે તેને નાશ તે શી રીતે કરે, અજ્ઞાનનીજ શક્તિથી જીવ ચારાશી લક્ષજીવયેાનિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરે છે, અનતિવાર અજ પર્યંત સંસારમાં પરિભ્રમણ થયુ તેનું કારણ પણ અજ્ઞાન છે. વીતરાગનાં વચને સાંભળ્યાવિના તથા તેની શ્રદ્ધાવિના સમ્યગ્ જ્ઞાન પ્રગટતું નથી, સર્વ દોષાનુ મુખ્ય કારણ અજ્ઞાન છે. અજ્ઞાન રૂપ અધકાર પૃથ્વીમાં ફેલાય છે, ત્યારે અન્ય દોષાના પણ પ્રચાર થાય છે, અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવા ખદુકા, તાપગ ળાએ પણ સમર્થ નથી, ફક્ત અજ્ઞાનને નાશ કરવા માટે જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઇએ. જગમાં મહા પાપ કમાને અજ્ઞાની કરે છે, અજ્ઞાનના ઉપર દ્વેષ કરવાથી વા અજ્ઞાનને ત્રણ ચાર ગાા ભાંડવાથી કઈ અજ્ઞાન જતું રહેતું નથી. કિંતુ જ્યારે સ્યાદ્વાદવાણીનું મનન થાય છે ત્યારે અજ્ઞાનને નાશ થાય છે અજ્ઞાન ખાટુ છે. મ્હારે અજ્ઞાનની ખપ નથી એટલે વિચાર કરીને બેસી રહેવાથી કઈ અજ્ઞાન નાશ પામવાનું નથી, પણ અજ્ઞાનના નાશ સારૂ સિદ્ધાંતાનું શ્રવણ, વાચન, મનન થવું જોઈએ. પર માત્મામાં અજ્ઞાન નથી, એમ હારવાર ગેાખી ગયા, તેથી શું થયું'. અજ્ઞાનને નાશ જે ઉપાયાથી પરમાત્માએ કર્યા તે ઉપા ચેને સેવવામાં આવે તે પરમાત્મામાં અજ્ઞાન નથી, એમ ખાલવાની સાર્થકતા થાય, પરમાત્મામાં અજ્ઞાન નથી એમ ખેલનાર આપણે છીએ તે આપણામાં અજ્ઞાન રહેવું કેમ જોઈએ ? અજ્ઞાન જ્યારે માટો દોષ છે, અજ્ઞાનથી દુઃખ છે તેમ જો જાણવામાં આવ્યું તો શા માટે અજ્ઞાનનો નાશ ન કરવો ? સત્પુરૂષોના સમા ગમથી તથા તેમની સેવાથી તેમની આજ્ઞા ઉઠાવવાથી જ્ઞાનની કુ'ચી મળે છે એમ જાણવામાં આવ્યુ છે છતાં કેમ તે પ્રમાણે પ્રવૃત્તિ થઇ શકતી નથી ? ખરેખર જ્ઞાનની પ્રાપ્તિ માટે સદ્ગુરૂ
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રી પરમાત્મા તિ: ને સમાગમ કરે જઈએ, અજ્ઞાનને નાશ કરનાર શ્રી સદ્ગુરૂને સત્પષે વારંવાર નમસ્કાર કરે છે.
.. અજ્ઞાનાતકારિવાના, જ્ઞાની રાઝાયા नेत्रमुन्मिलितं येन, तस्मै श्री गुरवेनमः
અજ્ઞાનરૂપતિમિરાંનાં જેણે જ્ઞાનાંજન શલાકાવડે નેત્ર ઉઘાડયાં તે સદ્દગુરૂને નમસ્કાર થાઓ. આ લેકમાં જ્ઞાનઅર્પનાર
શ્રી સદ્દગુરૂની અપૂર્વ મહત્તા જણાવી છે. જે જે માર્ગે સાધકાવસ્થામાં પરમાત્માઓ ચાલ્યા હતા તે તે માર્ગે જિજ્ઞાસુઓએ પ્રવૃત્તિ કરવી. અજ્ઞાનને નાશ કરવા. સશાસ્ત્ર અને જ્ઞાનપુરૂને સમાગમ જ મુખ્ય ઉપાય છે. જેમ જેમ અજ્ઞાનને નાશ થશે તેમ જેમ ઉચ્ચકોટીમાં પ્રવેશ થતો જશે અજ્ઞાનને નાશ થતાં કેવલજ્ઞાન પ્રગટ થશે સર્વજ્ઞાનમય હું આત્મામાં વસ્ય છું, ફક્ત તે તેજ્ઞાનના આવરણનો નાશ થાય છે તે સદુપાયે આદરવા જોઈએ. પ્રતિદિન કંઈક આત્મજ્ઞાનનું વિશેષ સ્વરૂપ પ્રાપ્ત થાય તેમ પ્રવૃ. ત્તિ કરવી, આત્મા પુરૂષાર્થ કરે તે અજ્ઞાનને પડદે ધ્યાનરૂપ તરવારથી ચીરી નાંખે અને કેવલજ્ઞાન પ્રગટાવી શકે. જ્યારે ત્યારે પણ આત્મામાં કેવલજ્ઞાન પ્રગટાવવું છે અજ્ઞાનને નાશ કરે છે તે શા માટે આત્મપુરૂષાર્થ ત્યજ જોઈએ. ? આત્મપુરૂષાર્થને આદરી અજ્ઞાનને નાશ કરી જ્ઞાન પ્રાપ્ત કરવું. परमात्मा, सर्व प्रकारना अविरतिषणाथी मूकाया छे.
અવિરતિ દેષને નાશ કરીને પરમાત્મા થાય છે તેમનામાં અવિરતિપણું ક્યાંથી હોય ! અવિરતિત્વને નાશ થવાથી આત્માને સ્થિરતા ગુણ પ્રગટે છે, અવિરતિને નાશ થવાથી ચારિત્રગુણ પ્રગટે છે. જેમ જેમ કષાયને નાશ થાય છે. તેમ તેમ વિરતિ પણું ખીલતું જાય છે. ભગવાને સંપૂર્ણ અવિરતિપણને નાશ કર્યો તેથી તે પરમાત્મા થયા. વ્યવહારનયથી શ્રાવકનાં બાર વત
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ અને સાધુ માર્ગનાં પંચમહાવ્રત આદરવાં તે વિરતિપણે કથાય છે. શ્રાવકનાં બાર વ્રત સમજીને સ્વીકારવાથી અનેક પ્રકારનાં કર્મ નાશ પામે છે. તેમજ વ્યવહાર અને નિશ્ચયથી સાધુનાં પંચમ હાવ્રત સમજી તેને આદર કરવામાં આવે તો અનંતકર્મને નાશ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન પામીને પણ વિરતિત્વ અંગીકાર કરવું જોઈએ આત્માને મૂળ સ્વભાવ છોડીને પર પુદ્ગલમાં રમવું તેનું નામ અવિરતિત્વ છે. જેમ જેમ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજી તેમાં રમણતા જે જે અંશે થાય છે તે તે અશે વિરતિપણું ખીલે છે. પરમાત્માએ અવિરતિને નાશ કર્યો તે તેમના પગલે ચાલી આપણે પણ અવિરતિને નાશ કરે જોઈએ. જ્યારે અવિરતિપણાથી આત્માને અનેક પ્રકારનાં કર્મ લાગે છે એમ જણાય છે તે અવિરપણિપણું કેમ આદરવું જે ઇએ, અવિરતિત્વથી ત્રણકાલમાં સુખ નથી. અવિરત્વથી લેકકાશના પ્રત્યેક પ્રદેશે અનંતિવાર પરિભ્રમણ થયું. અનતિવાર જન્મ લેઈ અનંત દુઃખ ભેગવ્યાં પણ હજી પાર આવ્યું નહીં. તેનું કારણ ખરેખર અવિરતિત્વ છે. પર વસ્તુમાં રમણતા કરવાથી જગમાં કેઈને સુખ થયું નથી અને થવાનું નથી. અ. વિરતિને દરિયે ઉલ્લંઘી શિવપુર જવાનું છે માટે મોક્ષ સાધકે એ સાવધાનપણથી આત્મપ્રદેશમાં ઉતરી અવિરતિ દરિયે તરે જોઈએ. આત્મા જે પ્રબલ પુરૂષાર્થ ફેરવે તે અન્તર્મહ. તેમાં અવિરતિને નાશ કરી વિરતિપણાને પામે. અવિરતિત્વ એ મારે શુદ્ધ સ્વભાવ નથી તે તેમાં હારે કેમ રાચવું મારવું જોઇએ. અનેક મહાત્માઓ અવિરતિને નાશ કર્યો તે હું પણ કરી શકું. તેમાં કંઈ આશ્ચર્ય નથી, આત્મજ્ઞાન અને ધ્યાનના પ્રતાપે અવિરતિ દોષ નાશ પામે છે. એજ માર્ગે જવા માટે પ્રયત્ન કરી જોઈએ. અનેક પ્રકારે પરમાત્માની પેઠે અવિરતિને નાશ કરી પરમાત્મપદ મેળવવું એજ હિત શિક્ષા છે.
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
શ્રી પરમાત્મ જાતિઃ परमात्माए, निद्रानो सर्वथा क्षय कर्यों छे.
પરમાત્મામાં નિદ્રા નથી, નિદ્રાથી આત્માના ઉપગનું આચ્છાદન થાય છે. નિદ્રાથી સ્વ અને પરનું ભાન રહેતું નથી. નિદ્રાથી કર્મ બંધાય છે. નિદ્રાના સકલ ભેદને ક્ષય થવાથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. સર્વ સંસારિ જી નિદ્રાના પંજામાં ફસાયા છે. અનાદિકાળથી લાગેલી એવી નિદ્રાને જેણે ક્ષય કર્યો છે એવા પરમાત્માને કટીવાર વંદના થાઓ, જ્ઞાનધ્યાન અને વૈરાગ્યથી નિદ્રાને નાશ થાય છે. જે જે મહાત્માઓ મુક્તિપદને પામ્યા છે તેઓએ જ્ઞાનધ્યાનથી નિદ્રાને ઉછેદ કર્યો છે. આત્મધ્યાનમાં તીવ્ર પ્રવૃત્તિ કરતાં અન્તર્મહતમાં નિદ્રાને સર્વથા ક્ષય થઈ શકે છે. નિદ્રા ધારૂ ખી છે એમ જ્ઞાનિ પુરૂ કહે છે તે સત્ય છે. નિદ્રાથી ત્રણકાલમાં કેઈના આત્માની ઉન્નતિ થઈ નથી અને થવાની નથી. નિદ્રાથી ત્રણકાલમાં કોઇને મુક્તિ મળી નથી અને મળનાર પણ નથી, આત્મા ખરેખર વિચારે તે સ્વશુદ્ધસ્વરૂપ મેળવવામાં વિઘ કરનાર નિદ્રાને ક્ષય કરી શકે, આપણે પણ પરમાત્માના પગલે ચાલી આત્મસામર્થ્ય ફેરવી નિદ્રાને ક્ષય કર જોઈએ. નિદ્રાક્ષય સ્વભાવવાળી છે જેને અ૫ક્ષય થાય છે. તેને સૂરછાદક વાદળથી પેઠે સર્વથા ક્ષય થઈ શકે છે. આત્માની આગળ વિચારીએ તે નિદ્રાનું કંઈ પણ જેર નથી. ખરેખર આત્મા તીવ્ર ઉપયેગી બન્યું નથી તેથી નિદ્રાના તાબામાં અનંત જન્મમરણની પરંપરાને અનુભવે છે. નિદ્રાને એકદમ નાશ થત નથી. પણ જેમ જેમ આત્માના સ્વરૂપમાં ચલ મજીઠની પિઠે રંગાવવું થાય છે તેમ તેમ નિદ્રા ક્ષય પામતી જાય છે. પરમામામાં નિદ્રા નથી, નિદ્રા નથી. એમ વારંવાર ફેનેગ્રાફની પેઠે બેલવામાં આવે પણ જ્યાં સુધી નિદ્રાએ દુઃખ દેનારી છે એમ જાણે તેને નાશ કરવા પ્રયત્ન કર્યો નથી ત્યાં સુધી ફક્ત શુક પાઠ જાણ. જ્યારે નિદ્રાથી આત્માની શક્તિનું આવરણ થાય છે ત્યારે શા માટે નિદ્રામાં પડી રહેવું જોઈએ ? ખરેખર અત્યંત
૫૪
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--- -
. શ્રી પરમાત્મ
તિ:
નિદ્રાનું સેવન કરવું તે આળસુનું લક્ષણ છે. નિદ્રાથી સાંસારિક તથા ધાર્મિક કૃ થઈ શકતાં નથી. હું જેમ બને તેમ નિદ્રા ને ક્ષય કરીશ. નિદ્રાના તાબામાં નહિ રહે, આ પ્રમાણે દઢસંક૫ કરી નિદ્રાને જય કરવા પ્રવૃત્તિ કરવી. અને નિદ્રાને સર્વ. થા ક્ષય થશે અને તેથી આત્મા પણ પરમાત્માની પેઠે નિદ્રા દોષ મુક્ત થવાથી પરમાત્મરૂપ થઈ અનંત સુખને ભોક્તા થશે.
પરાત્મામાં, રાજ લેખ નથી. સર્વથા પ્રકારે રાગને પરમાત્માએ નાશ કયા છે. સંસારનું મૂળ રાગ છે. પરવસ્તુના રાગથી જીવ સ્વશુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતો નથી. સર્વ સંસારના છ પર રાગની પ્રબલ સત્તા વ્યાપી રહી છે, કોઈ વિરલને રાગના પાશમાંથી છૂટે છે, રાગના અનેક ભેદ છે, “દષ્ટિરાગ” “નેહરાગ” અને “કામરાગ” આ ત્રણ પણું રાગના ભેદે છે, રાગીછવ પરપુગલ વરમાં અહં અને મમત્વ બુદ્ધિ ક૯પે છે, સ્ત્રી, ધન, પુત્ર, ધન, વાણી કાયા, સ્વજનપરિવાર, રાજ્ય, ક્ષેત્ર, વસ્ત્ર, ભોજ્યપદાર્થ આદિને પિતાનાં માની રંગાય છે, મુંઝાય છે. ઈષ્ટ પરવસ્તુઓને દેખી ખુશ થાય છે. મેટામોટા મુનિવરેને પણ ગુણસ્થાનક નિઃસરણિથી રાગ હેઠળ પાડી દે છે, રાગથી જીવ, કૃત્યને અકૃત્ય સમજે છે, ધર્મને અધર્મ સમજે છે, અને અધર્મને ધર્મ સમજે છે, શત્રુને મિત્ર સમજે છે, અને મિત્રને શત્રુ સમજે છે. ક્ષણિક વસ્તુમાં રાગથી છવ લેભાઈને તે વસ્તુની પ્રાપ્તિ માટે તન, મનને નાશ કરે છે, રાગના ઉદયથી જીવે હસે છે, હિંસા કરે છે, જૂઠું બેલે છે, ચોરી કરે છે. પરસ્ત્રી ભગવે છે, પરવસ્તુને ગ્રહણ કરે છે. વિશ્વાસઘાત કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, રાગના લીધે જીવ ઉસૂત્ર ભાષણ કરે છે, અનાદિકાળથી જીવને પરિભ્રમણ કરાવનારજ રાગ છે.
જીવનચંદ્ર કહે છે–હે સદ્ગો, અહે રાગની આવી દશા છે!!! જ્યારે રાગની આવી પ્રબલ શક્તિ છે ત્યારે તે શી રીતે જીતી શકાય? તેના ઉપાયે કૃપા કરીને બતાવશે.
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૪ર૭ શ્રી સદગુરૂ કહે છે. હે જીવનચંદ્ર, અત્યુત્તમ પ્રશ્ન કર્યો. રાગને નાશ, જ્ઞાનથી તથા ધ્યાનથી થાય છે. પ્રથમ તે સમજવું કે રાગને ઉત્પન્ન કરનાર અજ્ઞાન છે. આ સંસારમાં રાગ સમાન એકે બંધન નથી. શ્રી આદ્રકુમાર મુનિ રાગના કારણથી પુત્રનું કહેવું માની સંસારમાં રહ્યા. શ્રી ગૌતમસ્વામીએ જ્યાં સુધી શ્રી મહાવીર પ્રભુપર રાગ ધારણ કર્યો, તાવત્ તેમને કેવલજ્ઞાન થયું નહિ, ત્યારે શા માટે રાગ ધારણ કરવું જોઈએ ? રાગના
ગથી આત્માના પ્રદેશને લાગેલાં કર્મનાં આવરણે ટળતાં નથી. રાગ ગમે તે પ્રકાર હોય તો પણ તે આત્માના ગુણનું આચ્છાદન કરનાર છે. પણ આત્માના ગુણોને પ્રકાશ કરનાર નથી, એકે કઇન્દ્રિયના વિષયના રાગથી હરિણ, સર્પ, ભ્રમર, મીન, હસ્તિ, વગેરે પ્રાણીઓ મરણના પંજામાં ફસાય છે તે પાંચ ઇન્દ્રિયના વિષયમાં વા સર્વ ઈષ્ટ જડવસ્તુ પર રાગ કરવામાં આવે તે આત્મા કેટલી અવનતિ પામે ? તે વિચારવું જોઈએ. શુદ્ધાત્મસ્વરૂપના ઉપગમાંથી ભ્રષ્ટ કરાવી આત્માને જડ જે બનાવી દેનાર રાગ છે. શત્રભૂત રાગ પ્રબળ છે તો પણ તેને જીતી અનેક જીવો મુક્તિપદ પામ્યા, પામે છે, અને પામશે. શ્રી વશ તીર્થંકરેએ રાગને સમૂલ નાશ કર્યો. પ્રથમ તે સાંસારિક વસ્તુઓ પર થતા રાગને અટકાવી ધર્મ, દેવ, ગુરૂ પર રાગ ધારણ કરે. સાંસારિક વસ્તુઓ પર જે રાગ થાય છે તેને “અપ્રશસ્યરાગ” કહે છે અને આત્મા અને આત્માને ધર્મ ખીલે એવા નિમિત્તભૂત ગુરૂદેવ, શાસ્ત્ર આદિપર જે રોગ થાય છે તેને “પ્રશસ્યાગ કહે છે. અપ્રશસ્યાગ કરતાં પ્રશસ્યરાગ” બહુ શ્રેષ્ઠ છે. પ્રતિદિન જ્ઞાન વૈરાગ્યને અભ્યાસ કરી અપ્રશસ્યરાગને પરિહરી પ્રશસ્ય વસ્તુ
પર રાગ કરે. દેવગુરૂ અને ધર્મના રાગથી આત્મા આત્માની દશાને પામવાના સદુપાયે મેળવતે જાય છે. “પ્રશસ્યરાગ” માંથી પણ અંતે દર થઈ “વિતરાગસ્વરૂપમય થવું'. જયાં સુધી રાગરહિત દશામાં ન વતાય અને ‘અપ્રશસ્ય ન છૂટે ત્યાં
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ: સુધી ગુરૂદેવપર થતે “પ્રશસ્યશગ” ત્યાગ નહીં “પ્રશસ્યરાગ” થી તે તીર્થંકર આદિ ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર “પરમાત્મપદ મેળવવામાં “કારણભૂત થાય છે. પ્રથ માવસ્થામાં તે” પ્રશસ્યરાગથી ધર્મમાર્ગમાં ચઢી શકાય છે.
અપ્રશસ્યરાગ થતું હોય તે નિવારવા અહર્નિશ તીવ્રરાગ્યતઃ તથા વિવેકથી પ્રયત્ન કરે. વ્યવહારથી દેવગુરૂ અને ધર્મ ઉપર પ્રશસ્યરાગ ધારણ કરવાથી પરજડવસ્તુને રાગ સ્વયમેવ વિલય પામે છે. અનેક મહાત્માઓનાં જીવનચરિત્ર તપાસીએ છીએ ત્યારે એમજ માલુમ પડે છે કે અપ્રશસ્યરાગને પરિહરી પ્રશસ્યરાગ આદરી ઉરચ કેટી પર આવ્યા છે. સદ્દગુરૂના વચન પણ પ્રશસ્ય રાગવિના હદયમાં અસર કરી શકતાં નથી, પ્રથમાવસ્થામાં પ્રશસ્યરાગવિના ધર્મની પ્રવૃત્તિ થઈ શકતી નથી. પ્રત્યેક ધર્મક્રિયાઓ ઉપર રાગ થાય છે તે તે આદરી શકાય છે. પ્રશસ્યરાગથી તે સમ્યકત્વ અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પ્રશસ્યરાગથીજ ધર્મમાર્ગમાં જોડાવાનું થાય છે એમ અનુભવમાં આવે છે, પ્રશસ્યરાગ રાગ ધારણ કરવાની બુદ્ધિ તમારી નહિ હશે તો પણ ગુણસ્થાનકની સ્થિતિ પ્રમાણે કારણ પામી પ્રશસ્યરાગ થવાને જ. પ્રશસ્યરાગને પણ ધ્યાનાદિકથી નાશ થાય છે પણ સમજવાનું કે જ્યારે આત્માના પ્રદેશમાં ઉતરવાનું થયું હોય ત્યારે તે સમયે પ્રશસ્યરાગનું પણ જેર નથી. પણ યદા મન બહિર્મુખતાને ભજે તદા પ્રશસ્યરાગનાં કારણ છે તે અપ્રશસ્યાગ કરતાં અનંતગુણે દરજે આદરવા લાયક છે, દયાનદશાથી ઉતરતાં પ્રશસ્ય રાગ, અવલંબનભૂત થાય છે, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે રાગ કરે તે કઈ પણ પ્રકારે હિતકર નથી. પણ રાગ વિના ન રહેવાય તે નિગ્રંથ મુનિથી રાગ કરતાં ધર્મરાગ પ્રગટે છે, અને અંતે આત્મા વીતરાગદશાને પ્રાપ્ત કરે છે. ત્યારે સર્ણરૂઆદિ ઉપર રાગ થાય છે ત્યારે અવબોધાય છે કે હવે રાગને નાશ થવાને જ. શ્રી મહાવીરસ્વામી ઉપર ગત
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૪૯
મસ્વામિના અત્યંત રાગ થયા તેટલેાજ પરવસ્તુપરથી તેમના રાગ છૂટ. અને પ્રશસ્યપણે શ્રી મહાવીરસ્વામી ઉપર રાગ થયે તેથી આતે કેવલજ્ઞાન પામ્યા. જડવસ્તુપર અપ્રશસ્ય અન તગુણુ હાય છે તે રાગના નાશ થાય છે ત્યારે પ્રશસ્ય ધમાદિક વસ્તુપર અન’તગુણ પ્રશસ્યરાગ થાય છે. પ્રશસ્યરાગના નાશ માટે વીતરાગ દશામાં રમણતા કરવી, સામાન્યતઃ જોતાં રાગજ ભવપર'પરાનુ` કારણ છે, શ્રી દેવચંદ્રજી મહારાજ પણ કહે છે કે. प्रीति अनंति पर थकी, जे तोडे हो ते जोडे एह परमपुरुषथी रागता, एक तन्त्रता हो दाखी गुणगेह. प्रभुजीने अवलंबतां, निज प्रभुताहो मगटे गुणराशि; देवचंद्रनी सेवना, आपे मुज हो अविचल सुखवास.
મ.
મ.
પર જડ વસ્તુથી જે જન પ્રીતિ તાડે છે તેજ પેાતાના સ્વરૂપમાં પ્રીતિ જોડે છે, ‘ પરમપુરૂષ ’ વીતરાગથી જે પ્રશસ્યરાગ કરવા. તે પ્રભુની સાથે ઐકયતા કરાવી આવે છે. સારાંશકે પરવસ્તુથી રાગ પરિહરતાં સ્વશુદ્ધસ્વરૂપને રાગ પ્રગટે છે. વ્યવહારથી પ્રશસ્યાગે પ્રભુનુ અવલખન કરતાં આત્મા અનુક્રમે
પરમાત્મા થાય છે. અત્ય‘ત પ્રશસ્યરાગથી પ્રભુની તથા ગુરૂની ભક્તિ કરતાં જે આન થાય છે તે આનદ ખરેખર પરમાત્મત્વ પ્રગટાવી શકે છે. પ્રશસ્યકષાયથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. અપ્રશસ્યકષાય કરતાં પ્રશસ્યરાગ અનંત ગુણુ શ્રેષ્ઠ છે,
रागने नाश करवाना उपायो.
For Private And Personal Use Only
સ્ત્રીપર રાગ થતાં સ્રીના શરીરની અસારતા ચિ'તવવી. ક્ષણિક સ્રીના શરીરના રાગથી મ્હારૂં કઈ કાર્ય સરતું નથી. સત્ય આનંદ પ્રાપ્ત થતા નથી એમ ભાવના કરી દઢ સકલ્પ કરવા કે હવેથી હું સ્ત્રીમાં રાગથી ખંધાઇશ નહીં. પુત્રપર રાગ થતાં પુત્રના શરીરની ક્ષણિક નશ્વરતા ચિતવવી, ધન ધાન્યાક્રિકગર રાગ થતાં ચિતવવું કે તેમાં રાગ કરવાથી મ્હને કઈ સત્ય
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
શ્રી પરમાત્મ ચૈાતિ
ખાઉ
માનદ મળતા નથી. તે કેમ ધનાદિકવસ્તુપર રાગ કરૂ, પોતાના શરીરપર રાગ કરતાં વિચારવું કે શરીરના રાગથી હું છું. દેહાધ્યાસવૃદ્ધિ પામે છે. શરીર સદાકાળ રહેવાનું નથી તે તેપર રાગ કેમ કરવા જોઇએ, વાડીગાડીમાં રાગ થાય તે તેજ સમયે રાગના નાશ કરે તેવા મનમાં વિચારેા કરવા, સર્વ સાંસા રીક જડ વસ્તુઓ ક્ષણિક આનદમાં નિમિત્ત કારણ છે પણુ તેની ક્ષણિકતા છે તેથી તેના ઉપર પણ રાગ કરવા ઘટતાનથી મેાજમા મારવામાં પણ રાગ ધારણ કરવા ચેાગ્ય નથી, કારણ કે મેાજ સદાકાળ રહેવાની નથી. જે વસ્તુમાં રાગ થાય છે તે વસ્તુથી પરભવમાં પણ બંધાવાનુ થાય છે.
જે જે સમયે જે જે ક્ષેત્રમાં જે જે ભાવે રાગ પ્રગટવાનુ કારણ મળે ત્યારે આત્માનાશુદ્ધવરૂપના ઉપયોગ લાવવા, તેમાં જ તે પ્રસંગે રાગ કરાવનારી વસ્તુઓની ક્ષણિકતા વિશેષતઃ ચિ‘તવવી.
॥ રૂ વસ્તુમાં રાખું, ॥
शुं राचुं हुं ललना तनुमां, गंदी छेत्रींनी काया; शुं राचुं हुं धनसत्तामां, जूठी छे तेनी माया. शुं राचुं हुं वाडीमांहि, वाडीनी छे नश्वरता. जे जन जेमां राचे प्रेमे, तेमां ते जन अवतरता. शुं हुं राचं शरीर मांहि, शरीर पण जुदुं थातुं, शुं हुं राचं मोजमजामां, तेमां सुख न परखातुं.
शुं हुं राचुं मिष्ट जमणमां, मिष्ट जमण विष्टा थाती. ૐૐ
शुं हुं राचुं स्नान कृत्यमां, शरीर शोभा करमाती. ४
शुं हुं राचं युवापणामां, चार घडीनुं चांदरं. शुं हुं राचुं रमत गमतमां, परभव जातां नहि शरणुं . ५ शुं हुं राचं हवादवामां हवादवा मूकी जावं.
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧
જ,
છ,
. (ક,
શી પરમાત્મ જ્યોતિ: शुं हुं राचे मित्र वृन्दमां, अंते तो न्यारा थावं. ६ शुं हुं राचुं स्वजनकुळथी, अंते कोइ न छे वेली. शुं हुं राचुं मात जनकमां, जूदां वखत वहे छेली. ७ शुं हुं राचं शिष्यवर्गमां, तेथी चेतन छे न्यारो. शुं हुं राचुं चमत्कारमां, अंते चेतन छ प्यारो ८ शुं हुं राचुं बाह्य भावमा, कांइ न अंते सुख थातुं बुद्धिसागर ज्ञानदिवाकर, पामे साचुं परखातुं. ९
रागथी ज्ञाननु आच्छादन थाय छे. પરવસ્તુમાં રાગ થવાથી જ્ઞાનને ઉપગ મંદ થતો જાય છે. અને જ્ઞાનને ઉપગ મંદ થવાથી સ્વભાન રહેતું નથી. આત્મા શુન્યદશા જે થઈ જાય છે. રાગથી હિંસા થાય છે. રાગથી અસત્ય વદાય છે. રાગથી કપટ વિશ્વાસઘાત વગેરે અઘાર કૃ થાય છે. રાગને નાશ કરવા માટે આત્માના શુધેપગની જાગૃતિ કરવી જોઈએ.
आत्माना उपयोगथी रागदशा टळे छे. આત્મા સ્વશુદ્ધ ઉપગમાં રહીને રાગદશાને નાશ કરી શકે છે. મરૂદેવ: માતાએ શુધ્ધ પગ પામી રાગને ત્વરિતનાશ કર્યો. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરે આત્માના ઉપયોગમાં રહી રાગ ના ઘરમાં રહીને પણ રાગને નાશ કર્યો, જંબુસ્વામી અને મ્યુ. લિભદ્ર પણ આત્માના ઉપયોગથી પર જડ વસ્તુને રાગ પરિ. હ. આષાઢાચાર્ય અને આદ્રકુમારે પણ આત્માના ઉપયોગથી સ્ત્રીને રાગ પરિહર્યો, અનેક તીર્થકરોએ પણ આત્માને શુદધે. પગ પામી રાગદશાને નાશ કર્યો આત્માના જ્ઞાનથી સત્ય વિવેક પ્રગટે છે તેથી ક્ષણિક હેય વસ્તુઓ પર રાગ રહેતું નથી. રાગ એ આત્માને ધર્મ નથી એમ જ્ઞાનથી જાણી શકાય છે. અને તેથી રાગને નાશ કરી શકાય છે. જ્ઞાની અન્તર્મુહૂર્તમાં રાગને સર્વથા ક્ષય કરી શકે છે, રાગ ક્ષીણ સ્વભાવવાળો છે,
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર
શ્રી પરમાત્મ
તિ:
अनन्त सामर्थ्य स्वामी आत्मा, स्वयं रागनो नाश करी शके छे.
આ વાક્ય હદયમાં પુનઃ પુનઃ વિચારવું, આત્માથી શું થતું નથી. આત્મા જ્ઞાનદશાથી ક્ષપકશ્રેણિ પર ચઢે છે. ત્યારે તેનામાં એટલી બધી શક્તિ પ્રગટે છે કે તે અન્તર્મુહૂર્તમાં અનંતભવનાં બાંધેલ કર્મ ક્ષય કરી શકે છે. તેને લાગેલાં કર્મ ભેગાં અન્ય જીનાં કર્મ હોય તે તે સર્વને નાશ કરી શકે એવા સામર્થ્ય. થી પ્રકાશનાર આત્મા આ શરીરમાં રહ્યા છે. સામર્થ્ય ફેરવે તે ત્વરિત રાગને નાશ કરી શકે, મહારા ઉપર રાગનું જોર નથી. હું રાગની સત્તા નીચે રહેનાર નથી. મનમાં રાગને હું ઉત્પન્ન થવા દેઈશ નહીં. જે જે વસ્તુઓ ઉપર રાગ થવાને તેને વસ્ત. આથી ચિત્ત વૃત્તિ પાછી ખેંચી લેઈને રાગના સપાટામાં આવી જઈશ નહીં. કદાપિ આત્માને રાગ પોતાની શક્તિથી ભાન ભૂલા વશે તે પણ પાછા રાગને ઉદય દૂર થતાં રાગને હઠાવવા જ્ઞાન ધ્યાનના ઉપગમાં રહીશ. આમ આવા વિચારને દઢ સંકલ્પ કરે. એમ કરવાથી પ્રતિદિન રાગભાવ ક્ષીણ થતે માલુમ પડશે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બળથી શુદ્ધ વિચારે કરવાથી અશુદ્ધ વિચારેને ક્ષણે ક્ષણે શુભ નિમિત્તયેગે નાશ થાય છે.
હીરાચંદ્ર-હે સદ્દગુરે જેમ જેમ સાંસારિક વસ્તુઓ પરથી રાગ ઉતરે છે તેમ તેમ આત્માની કેવી દશા થાય છે તે જણાવશે.
શ્રી સદગુરૂ–હે ભવ્ય હીરાચંદ્ર જેમ જેમ પરવસ્તુપરથી રાગ ઉતરતો જાય છે તેમ તેમ આત્માના સહજ સ્વરૂપમાં પ્રીતિ વધતી જાય છે, પર વસ્તુ જતાં વા આવતાં શોક હર્ષની લાગણી ઓછી થતી જાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારે મંદ થતા જાય છે. પર વસ્તુની પ્રાપ્તિ માટે અસંતેષની હાયવરાળ હૃદયમાં ઉત્પન્ન થતી નથી. શરીરાદિકની શોભા માટે અંતરથી અહંવૃત્તિ પ્રવૃત્તિ થતી નથી. કીત અને અપકીર્તિમાં સમાનતા ભાસે છે. પર વસ્તુની લાલસા માટે હિંસા, જૂડ, ચેરી વગેરે પાપકૃત્ય કરવાની ઈચ્છા રહેતી નથી. પરમાં મારૂ કંઈ નથી. હું
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૪૩૩
પરમાં નથી જડ છે તે જડ છે અને આમા તે આત્મા છે એમ આન્તરિક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કંચન અને પત્થરને સમાનભાવથી જોવાય છે. આખા જગત્ ઉપર કુંટુંબની પેઠે પ્રેમ રહે છે. કેઈનું બુરૂ કરવાને મનમાં વિચાર થતો નથી. કંઈક અન્તરમાં સત્યસુખ અનુભવાય છે. બાહ્યસૃષ્ટિની લીલાની પેલી પાર અન્તરિક આત્મસૃષ્ટિમાં મનોવૃત્તિ જતી હોય તે ભાસ થાય છે. રાગની મારા મારીમાં ચિત્તવૃત્તિને પ્રેમ થતું નથી. પર વસ્તુમાં ચિત્ત વૃત્તિ જતી નથી ઈત્યાદિ ગુણોને પ્રકાશ થતે અનુભવાય છે. રાગ નષ્ટ થતાં કર્મનું બિલકુલ - નરમ પડે છે. રાગને નાશ કરવાથી “વીતરાગના પદને સહેજે પ્રાપ્ત કરી શકાય છે, परमात्मामा राग नथी, एम बोलवा मात्रथी
कंइ आपणुं भलुं यतुं नथी પરમાત્મામાં રાગ નથી, વાંચ્યું, જાણ્યું, અનુભવ્યું, શ્રદ્ધા કરી, પણ તેટલું કાર્ય કરી કંઈ બેસી રહેવાનું નથી પણ રાગને સર્વથા પ્રકાર નાશ કરવા પ્રયત્ન કરે જોઈએ. રાગવૃત્તિને નાશ કરતાં આત્મા પણ પરમાત્મા સમાન સિદ્ધ પદ પામે છે. પરમા ત્મામાં રાગદેષ નથી તે શું આપણે રાગને હૃદયમાં રાખે જોઈએ ? અલબત કદી રાખવું જોઈએ નહીં, હું દેહાદિસ્વરૂપ ત્રણકાલમાં નથી. દેડ, સ્ત્રી, પુત્ર, શિષ્ય, ભક્તાદિ પુરૂષે મારા નથી શુદ્ધ સહજ સ્વરૂપ અવિનાશી હું “આત્મા” છું. આવી નિશ્ચયભાવના હૃદયમાં ધારીને પ્રભુના અલક્ષ્ય પથમાં ક્ષણે ક્ષણે અવસ્થિતિ કરવાથી સર્વથા રાગને નાશ થતાં આત્માની જ્ઞાનાદિ અનંત. શક્તિ પ્રગટી નીકળશે.
વિમલભાઈ—હે સદગુરે ! પરવસ્તુમાંથી રાગ છૂટે તે શુદ્ધસ્વરૂપને રાગ થાય, સ્વસ્વરૂપ ઉપર પ્રીતિ થાય તે સ્વયમેવ પવતુપરથી રાગ દૂર થાય તે માટે એ સત્ય ઉપાય બતાવે કે સ્વરૂપ વિના પણ વસ્તુમાં રાગ થાય નહીં.
પપ
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૪૩૪
શ્રી પરમાત્મ જાતિઃ શ્રી સદગુરૂ–હે વિનેય વિમલશિષ્ય ! હારો પ્રશ્ન શુભ છે, હારી જિજ્ઞાસા તીવ્ર છે. આત્માને અનુભવ થાય અને મનની સ્થિરતા થાય તે આત્મામાંથી સહજ સુખની ખુમારી પ્રગટી નીકળે છે. અને તેની ઘેન અદ્દભૂત રહે છે. અનુભવામૃત ખુમા રીને સ્વાદ લેતાં બાહ્યવસ્તુ ઉપરથી વૈયિક રાગ દૂર થઈ જાય છે. જેમ બીલાડને દૂધને સ્વાદ માલુમ પડતાં લાકીને માર પડે છે તે પણ દૂધને છેડતી નથી. તેમ આત્માના સુખની ખુમારી પ્રગટતાં બાહ્યવસ્તુમાં કિંચિત્ પણ સુખ ભાસતું નથી. અનેક પ્રકારનાં દુઃખો પડતાં પણ આત્મા અનુભવેલાં સુખને મેળવવા અંતરમાં જ રાગ ધારણ કરે છે. તન, ધન, સ્વજન આદિ તરફ લક્ષ્ય ન રાખતાં જ્ઞાની અન્તર પ્રદેશમાં જ સુખના અનુભવથી મહાલે છે. માટે આમ સુખની ખુમારી મેળવવા પ્ર યત્ન કરે. એકવાર આત્મસુખની ખુમારી પ્રગટી તે પછી અનાચાસે પર વસ્તુમાંથી રાગ છૂટશે, અને “આત્મા” પિતાનું “પરમાત્મપદ પામી અનંતસુખ મંગલમાલા પામે.
પરમાત્મામાં, નથી. દ્વેષને સર્વથા પ્રકારે ક્ષય કરીને જે પરમાત્મા થયા છે એવા પરમાત્મામાં દ્વેષ શી રીતે હેઈ શકે ? પરમાત્મા અનંત સુખનું ધામ છે તેજ પિતાને “આત્મા” છે. પણ “પરમાત્મા ની પેઠે દ્વેષ શત્રુને જય કરવું જોઈએ. ज्यां मुधी द्वेष छे, त्यां सुधी जगत्मांना जीवोपर
રાગુચુદ્ધિ જ છે. દ્વેષથી આખું જગત્ ઘેરાયેલું છે. દ્વેષને ત્યાગ કરતાં સર્વ જે આત્માના મિત્ર બને છે. જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં દ્વેષને એક લેશ ભાગ છે ત્યાં સુધી તે સર્વ જીવે પર મિત્રબુદ્ધિ શખી શકતા નથી. અને જગતના છે પણ તેના પર મિત્રબુદ્ધિ રાખી શકતા નથી. દ્વેષ દેષ નાશ જતાં જગના પર કાર
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૪૩૫
ચ ભાવનાની વૃષ્ટિ થાય છે કોઇ જીવનુ' શ્રી મહાવીર ામિની પેઠે ખુરૂ કરવાની બુદ્ધિ થતી નથી, ભજ્ગ્યા ! મનમાં નિશ્ચયતઃ અવાધશે કે બાહ્યશત્રુએનું કારણ અન્તરમાં રહેલા દ્વેષ નથી અન્તરમાંથી દ્વેષ ગયા તા તમને જીવે શત્રરૂપે ભાસશે નહીં શત્રુઓના નાશ માટે જો તમારી ખરેખરી તીવ્રા હાય તા પ્રથમ દ્વેષના નાશ કરેા. દ્વેષથી સદાકાલ જગત્ તમ રહે છે, એક બીજાની દ્વેષના લીધે જીવાત હિંસા કરે છે. અસત્ય મેલે છે, ચારી કરે છે, વિશ્વાતઘાત કરે છે. પરસ્પર એક બીજાના તનધનના નાશ કરે છે. દ્વેષના ચાગે જીવા રાત્રી દીવસ આર્ટધ્યાનમાં અને રૌદ્રધ્યાનમાં મસ્ત રહે છે. દ્વેષ કર્મની પર પ રાને વધારે છે. દ્વેષથી ઈષ્યા પણ સદાકાળ રહે છે. દ્વેષથી અ ન'તકાલ જીવ સંસારમાં ભમ્યા પણ હજી પાર આળ્યે નહીં. આત્માના જ્ઞાનને સત્ય વિવેક પ્રગટયાથી દ્વેષના નાશ થાય છે. અહા દ્વેષની કેટલી પ્રમલસત્તા જીવાપર વર્તી રહી છે. કોઇની ઉન્નતિની અવનતિ કરવા અજ્ઞાનદશાથી જીવ પ્રવૃત્તિ કરે છે. તત્ સબંધી કોઈ હિતશિક્ષા આપે છે તે જીવ ગણકારતા નથી. ઉલટા તેને પણ શત્રુરૂપ ગણે છે, દ્વેષભાવથી ત્રણકાલમાં કાઇનું ભલુ' થયું નથી અને થનાર નથી. દ્વેષથી પ્રથમ તે મનમાં તપ થાય છે. મનની સમાનતા રહેતી નથી. વાણીથી ર્હિંસા, જૂઠ, કલેશ, વૈરનાં વચને વદાય છે. કાયાથી હિ'સાત્તિમાં પ્રવૃત્તિ થાય છે. આત્મા શુદ્ધસ્વરૂપ ધ્યાનાદિકની પ્રસન્નતા મૂકીને અશુદ્ધ પરિણતિમાં પ્રવેશ કરે છે. આત્માની અવનતિના સ’ચેગે નજી કમાં આવતા જાય છે. ઉચ્ચ સ્થિતિપરથી આત્મા ભ્રષ્ટ થઈ અ ધોગતિના ઉપાયા રચે છે. પન્નુર ભક્ષકની પેઠે દ્વેષથી અવની દૃષ્ટિ પરિણમે છે તેથી સળુ પણ અવળું ભાસે છે. દ્વેષથી વૈરની પરપરાના સંસ્કારા હ્રદયમાં વવાય છે તે ભવાંતરમાં સમરાદિત્ય અને ગુમાની પેઠે ઉદયમાં આવે છે. અથવા શ્રી વીર ભગવાનના કાનમાં ખીલા મારનાર ગાપની પેઠે ઉદયે આવે છે.
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જેતિ
द्वेष करवायी जरा मात्र आत्महित थतुं नथी.
દ્વેષ કરવાથી કંઈ અન્યનું ભલું થઈ શકતું નથી તેમ હષ કરવાથી કંઈ પિતાના આત્માનું પણ ભલું થઈ શકતું નથી. ત્યારે શા માટે હદયમા ઠેષના વિચારો પ્રગટાવવાં જોઈએ ? શ્રી શ્રી પાલનપતિપર ધવળશેઠે દ્વેષ કર્યો. શ્રીપાલને દુઃખ દેવા અનેક પ્રપંચે કર્યા. શ્રીપાલને મારવા માટે દેડ. અંતે ખાડો ખોદે તે પડે તેની પેઠે ધવળશેઠનું મૃત્યુ થયું. અજ્ઞાનદ શાતઃ મનુષ્ય દ્વેષને વિચાર કરે છે. પણ જ્ઞાનદશા થાય તે માલુમ પડે છે કે સર્વ જી પિતપતાના કર્મ પ્રમાણે સુખ દુઃખે ભગવે છે. તેમાં અન્ય જીવતે નિમિત્ત માત્ર છે તે હું કેમ અન્યના ઉપર દ્વેષ કરૂં. અન્યના ઉપર ટૅપ કરતાં કોઈને કદા આત્મહિત થયું નથી. અને થનાર નથી. કદાપિ દ્વેષનાગે અન્યના પ્રાણાદિકનો નાશ કરી શકાય તે પણ તેથી શું પિતાને કંઈ ફાયદો થાય છે ! અલબત કહેવું પડશે કે કંઈ પણ ફાયદા થતું નથી. એમ તે જરૂર સમજવાનું છે કે આત્મા જે શુદ્ધ પરિણતિમાં છે. તે આત્માનું ભૂડું અચ કદી કરી શકનાર નથી. આત્મા જે શ્રેષના વિચાર કરશે તે આત્મા જ પિતે પિતાને શત્રુ છે. અનાદિકાળથી આત્મા જ પિતે દેષનાગે પિતાને શત્રુ બન્યા છે. હજી પણ જે શ્રેષના અશુભ વિચારોને ત્યાગ નહીં કરે તે પિતાને શત્રુ પોતેજ છે. મનુષ્યના હૃદયમાં રહેનાર મોટામાં મોટે પદેષ છે આકાશનું પુપ થાય. ખરના મસ્તકે શૃંગ ઉત્પન્ન થાય તે શ્રેષથી મુક્તિ થાય. દ્વેષથી આત્માના જ્ઞાનાદિક ગુણ પ્રગટ્યા હોય છે. તે પણ ક્ષય પામે છે. શ્રેષના અનેક પ્રકાર છે. તેમાં મુખ્ય ભેદ ગણાવે છે.
द्वेषना वे भेद छे. १ प्रशस्य द्वेष अने अप्रशस्य द्वेप.
૮ અપ્રશરય છેષ કરતાં પ્રશસ્ય ઠેષ શ્રેષ્ઠ છે. અપ્રશસ્ય હેપથી જીવ ઉચ્ચ ગતિને પામી શકતો નથી. પ્રથમ તે “અપ્ર
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મત: જયોતિ શ્રી પરમીત
૪૭૭ શસ્ય દ્વેષને પ્રશસ્યરૂપે પરિણામવ વ. પશ્ચાત્ પ્રશસ્ય દ્વેષને પણ ત્યાગ કરે. ‘અપ્રશસ્ય દુષ” કરતાં પ્રશસ્ય દ્રષથી આત્મા ઉચ્ચ ગતિનાં સાધને રચે છે સાંસારિક વસ્તુઓ દુખ પ્રદ છે. તેથી તેને નાશ કરવા માટે જે દ્વેષ થાય છે તેને “પ્રશસ્ય દ્વેષ કહે છે. પશ્ચાત્ આત્માની શમપરિણતિ પ્રગટતાં પ્રશસ્ય દ્વપ પણ પ્રગટ નથી. મુક્તિ અને સંસારને પણ સમાન દષ્ટિથી જોવાય છેપ્રથમાવસ્થામાં તે દોષ ઉપર અને દેવીપર પ્રશસ્ય &ષની લાગણી પ્રગટે છે. પણ આગળની અવસ્થામાં તે કર્મના અનેક દે છે પર તથા દેશી ઉપર પણ ઠેષ પ્રગટતે નથી આવી આવી આગળથી સ્થિતિ કંઈ એકદમ પ્રાપ્ત થતી નથી. શનૈઃ શનૈઃ આત્મજ્ઞાન પૂર્વક પ્રયત્ન કરવાથી અને દ્વેષને સર્વ અશુભ વિ ચારેને નાશ થાય છે,
आत्मा, द्वेषनो नाश करी शके छे. દ્વેષ વિનાશ સ્વભાવવાળો છે. ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને ક્ષણમાં નષ્ટ થાય છે. જે વસ્તુ ક્ષય સ્વભાવવાળી છે. તે તેને સર્વથા ક્ષય થઈ શકે છે. હૈષ પણ નાશ પામે છે. અનંત જી શ્રેષને નાશ કરી મુકિતપદ પામ્યા, પામે છે, અને પામશે.
પ્રસન્નચંદ્ર રાજષિને કાયોત્સર્ગમાં ઠેષ પ્રગટો હતે અંતે તેને નાશ થયો. જે જે અંશે આત્મજ્ઞાન દશા વૃદ્ધિ પામે છે. અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉદ્દભવે છે. તે તે અંશે દ્વેષના વિચારો નાશ પામે છે.
द्वेपना विचारो प्रगटया पहेलां सावधान रहो.
મનમાં ષિના વિચારે ન પ્રગટે તે માટે આત્માના શુદ્ધપગથી સાવધાન રહે. કારણવશાત છેષના વિચારે થાય તે તે જ સમયે દ્વેષને નાશ કરનારા શુભ વિચારે હૃદયમાં પ્રગટાછે. હૈષના વિચાર કરતાં સમતાના વિચારનું જેર વિશેષ થશે તે અગ્નિને ઓલવનાર જલની પેઠે દ્વેષના વિચારો હદયમાંથી નાશ પામશે. શ્રેષના વિચારનું એટલું બધું જોર નથી કે તે
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
શ્રી પરમાત્મ જ્યેાતિઃ
'
',
આત્માના શુભ વિચારી આગળ ટકી શકે. સમભાવના વિચારાનુ અલૈાકિક સામર્થ્ય છે. તેથી દ્વેષ ઇષ્યા. અદેખાઈના વિચારા શમ્યા, શમે છે. અને શમશે. આત્મા દ્વેષથી ન્યારો ’ છે. દ્વેષ કરવા એ આત્માના શુદ્ધ ધર્મ નથી. આ પ્રમાણે દ્વેષના પ્રસ ંગે શુભ વિચારો કરવાથી દ્વેષનુ જોર હેડે છે. અને તે દ્વેષને સર્વથા નાશ થાય છે. શ્રી મહાવીર સ્વામી વગેરેએ પણ આ પ્રમાણે શુભ ભાવનાથી અને શુદ્ધસ્વરૂપમાં રમણુતાથી દ્વેષને નાશ કર્યો. ત્યારે તે ‘ પરમાત્મા ' થયા. દ્વેષના નાશ કરનાશ સર્વ પ્રથમ મનુષ્યા હતા. અને આપણે પણ મનુષ્ય છીએ તા કેમ દ્વેષને નાશ ન કરી શકીએ? અલખત દ્વેષને નાશ કરી શકીએ. દ્વેષના નાશ કર્યા વિના પુરૂષનું પુરૂષાર્થ શાનું ગણાય ? દ્વેષ પરમાત્મામાં નથી, એમ એલવાથી આપણું શું વળ્યુ; પરમાત્મા કઇ હવે તમારી દેષ ટાળવા આવનાર નથી. પેાતાના સામર્થ્યથી જ દ્વેષના નાશ જ્યારે ત્યારે પણ થશે. દ્વેષના પ્રસંગે આત્મ સામર્થ્ય ફારવતાં દેષનુ જોર હઠે છે. આત્માના શુદ્ધપાગમાં રમતાં તે દ્વેષનું બિલકુલ ભાન રહેતું નથી. જેમ જેમ શુઢ્ઢાપયગ દશા વૃદ્ધિ પામે છે. તેમ તેમ દ્વેષના સર્વ વિચારાના ક્ષય થતાં પરમાત્માના ' પગલે ચાલી આત્મા પણ સર્વથા દ્વેષ મુકત થાય છે.
સારાભાઈ—હૈ સદ્દગુરૂ મહારાજ ખાદ્યવસ્તુઓપરથી તે હું દ્વેષ હઠાવી શકું છું પણ જૈન ધર્મ જાણતાં અને તેની પૂર્ણ શ્રદ્ધા થતાં અન્ય પન્થા તથા અન્ય પન્થાના ગુરૂ તથા દે ઉપર એટલે બધા દ્વેષ થાય છે કે, જે મારૂ ચાલે તે જૈનધર્મ વિના અન્ય મિથ્યાત્વ ધર્મને અને તેના કુગુરૂને નાશ કરૂ. આવા આવા વિચારી પ્રસગે પ્રસગે આવ્યા કરે છે તે સ‘અપી મ્હારે શું કરવું,
શ્રી સદ્ગુરૂ—-હે ધર્માભિમાન, જે કે પ્રથમ વ્યવહાર ધર્મ દશામાં ત્હારા કહેવા પ્રમાણે હને વિચારશ થાય. પણ આગળ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
*
<
શ્રી પરમાત્મ ખ્યાતિ ધર્મ સિદ્ધાંતાનુ પરિપૂર્ણ રહસ્ય જાણતાં તત્સ્વરૂપે પરિણમતાં, આવા વિચારશ આવી શકતા નથી. અન્ય પન્થા ઉપર વા અન્ય કુગુરૂ વા કુદેવપર પણ દ્વેષ કરવાની 'ઇ જરૂર નથી. < સ્યા ઢાદષ્ટિપણે આત્મા પરિણમે છે ત્યારે ષડ્કશન ’ પણ એક જિન દર્શનનાં સાપેક્ષાતઃ એક એક મગ છે એમ અનુભવાય છે. ત્યારે માધ્યસ્થદશા પ્રગટે છે, તેથી અન્ય દર્શનાપર પણ દ્વેષ થતા નથી. મહાપુણ્યના ઉદયથી ‘ પ્રશસ્તાગાદિની પ્રાપ્તિ થાય છે. ‘ પ્રશસ્તાગવિના પ્રશસ્યદ્રષ • પ્રગટતા નથી. તે પણુ આ ગળની શુદ્ધાવસ્થા પ્રગટાવવામાં તે ‘ પ્રશસ્તાગાદિ’ વિદ્મકારક છે. તે તે ઉચ્ચ દશાની અપેક્ષાણે પ્રશસ્ય રાગ અને દ્વેષના ક્ષય ’ કરવા જોઇએ, પ્રશસ્તરાગ અને દ્વેષથી તીર્થંકર નામ ક્રમ ખંધાય છે પણ ઉચ્ચકોટિની અપેક્ષાએ આંગળ વધવું જોઇએ. મૈત્રીભાવના, માધ્યસ્થભાવના, પ્રમાદભાવના અને કારૂણ્યભાવનાનું અવલ’મન કરતાં અન્યદર્શન, દેવગુરૂ આફ્રિ’ ઉપર દ્વેષ પ્રગટતા નથી. અનાદિકાળથી જગમાં મિ થ્યાત્વનું જોર વિશેષ છે. અને વિશેષ દેખાય તેમાં શું આશ્ચર્ય? જગમાં મિથ્યાત્વના કદી નાશ થનાર નથી તે શા માટે મિઆાપર દ્વેષ કરવા જોઇએ? અન્ય દાનવાળા ઉપર પણ મૈત્રી અને કારૂણ્યભાવના ધારવી, અન્યદર્શન સ્થિત જીવાનુ* ઉપદેશા દિથી ભલું કરવા પ્રયત્ન કરવા જોઇએ પણ તેમનાપર દ્વેષ કરવા નહીં અન્યદર્શનમાં પણ કેટલાક માગાનુસારી જીવા હોય છે. અને તે સમ્યકત્વ પામવાની ચેાગ્યતા ધારણ કરવા સમર્થ થઇ શકે છે, સમ્યક્ત્વની પૂર્વે જીવા મિથ્યાત્વી હોય છે માટે તે દશા અક વખત તીર્થંકર આદિની હતી, એમ સમજી મિથ્યાત્વી જીવા ઉપર પણ કરૂણા કરવી, જ્ઞાનદશા પ્રગટ થતાં પાખડીઓ ઉપર પણ શ થતા નથી. મુકિત સ’સાર એ સમગણે, સમગણે તૃણમણિ ભાવરે ’ આવી આત્માની દશા પ્રગટતાં ઉચ્ચ પ્રકારનુ આત્મસ્વરૂપ પ્રગટે છે. માટે જેમ જેમ આત્મજ્ઞાનદશા વૃદ્ધિ પામે
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
શ્રી પરમાત્મ ન્યાતિ:
છે તેમ તેમ સ્વ અને પરદર્શનના અનેક પન્થામાં પણ દ્વેષભાવ ઉત્પન્ન થતા નથી. જે જીવ યથાર્થ તત્ત્વજ્ઞાન સમજતા નથી તે દ્વેષ ધારણ કરે છે. માટે ભવ્ય !!! સમજકે, આગળની ઉચ્ચકોટીપર જતાં અન્ય દેવગુરૂપર દ્વેષ રહેતા નથી માટે તે તે દશાના હેતુ એની ત્હારામાં ન્યૂનતા હૈય તે તે પરિપૂર્ણ કરવા માટે સદ્ગુરૂ સમાગમ અને સિદ્ધાંતનુ' સૂક્ષ્મદ્રષ્ટિથી મનન કર, ઇષ્યા, અદે ખાઇ, આદિ દેાષાના નાશ થતાં ‘ પરમાત્મા ’ ના ચરણનુ અનુ કરણ કર્યું કહેવાય છે. શુદ્ધાત્માપ્તિની ભાવના જ્યાં ત્યાં હતાં ફરતાં, ખાતાં, પીતાં, ઉઠતાં, મેસતાં, ધારણ કરવાથી દ્વેષના એક્દમ નાશ થાય છે. આવું સામર્થ્ય, પ્રત્યેકના આત્મામાં છે. તે શા માટે ન પ્રગટાવવું જોઇએ? દેષપર પ્યાર છે કે આત્મા ઉપર પ્યાર છે? જો આત્માપર પ્રીતિ હોય તે હુવે દ્વેષના વિચાર પ્રતિજ્ઞા પૂર્વક છાડી દે, આજથી હવે હું દ્વેષના વિચારાને કદી સેવીશ નહીં એમ નિશ્ચય કર. ગમે તેવા સંયેગામાં દ્વેષના વિચા ાની ધુણીથી ગુરૂપ ચિત્રશાલા મેલી થત્રા દેવી નહીં, માની ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત કસ્વામાં દ્વેષ વિઘ્નકારક જાણી ક્ષણે ક્ષણે તેનેા નાશ કરવા અન્તરના ઉપયેગે વર્તવું, ખરેખર આ પ્રમાણે પ્રવૃત્તિ કરનારનું જીવન પ્રતિદિન સુધરતું જાય છે આભાનુ જીવન ઉચ્ચ કરવું હોય તે। દ્વેષના વિચારેને મનમાં પ્રગટ થતાં જ વારવા, આત્માની સહજાનંદની ખુમારીના આસ્વાદ લેવા હોય તે દેષરૂપ રાક્ષસને હૃદયથી દૂર કરી. આત્માના સામર્થ્યથી અન્તાત્મ પ્રદેશમાં ઉતરતાં દ્વેષના વિવિધ સસ્કારીના નાશ થાય છે, સામ્યાવસ્થાનુ સેવન કરતાં આત્માના પ્રદેશેથી રાગ અને દ્વેષ દૂર હેઠે છે.
મા
समभाव.
સમભાવમાં રહેતાં રાગદ્વેષના નાશ થાય છે. અનતભવા પાજિત કર્મ પણ સમભાવથી અન્તર્મુહૂર્તમાં નાશ પામે છે, સમભાવની મહત્વતા સર્વ વિદ્વાના એક અવાજે કબુલ કરે છે.
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૪૧
સમભાવ શ્રેણિપર ચઢતાં રાગદ્વેષની સર્વ વાસનાને ક્ષય થઈ જાય છે, ષડ્દર્શન સ્થિત જીવે પણ સમભાવથી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. શ્રી અભયદેવસૂરિ કે જે નવ અગના વૃત્તિકાર છે, તે પણ કહે છે કે સર્વ દશનવાળાએ! સમભાવથી મુક્તિપદ પ્રાપ્ત रे छे. ज्ञान विना भावो समभाव भाववो दुर्लभ छे. समभा વની મહત્વતા માટે જેટલુ' કહીએ તેટલુ ઘેાડુ' છે. એક મહામા મુનીશ્વર સમભાવનું સ્વરૂપ · સામ્યશતક' માં સારી રીતે વર્ણવે છે અત્ર સર્વ ઉપયેગને માટે ‘ સામ્યશતક ' કહે છે.
<
"
अथ साम्यशतकम्.
अहंकारादिरहितं निःछद्म समतास्पदं; आद्यमष्युत्तमं किंचित्पुरुषं प्रणिदध्महे उन्मनी भूयमास्थाय निर्मायसमेतावशात् जयंति योगिनः शश्व दंगीकृतशिव श्रियः औदासिन्यक्रमस्थेन भोगिनां योगिनामयं आनंदः कोपिजयतात्, कैवल्य प्रतिहस्तकः साम्यपीयूषपाथोधि स्नान निर्वाणचेतसां योगिनामात्मसंवेद्य महिमाजयतालयः आस्तामयं लयः श्रेयान्, कलासुसकलास्वपि निःकलेकिल योगेपि, सएववरसंविदे निसानन्दसुधारश्मे रमनस्ककलामला अनृतस्यादिमंबीज मनयायाजयत्यसौ यः कश्चित्तु लयःसाम्ये मनागाविरभून्मनः तमाशुवचसांपात्रं विधातुं यतते मतिः अष्टांगस्याsपियोगस्य रहस्य मिदमुच्यते यदंगविषयासंग त्यागान्माध्यस्थ्य सेवनं
પ
For Private And Personal Use Only
॥ १ ॥
॥ २ ॥
॥ ३ ॥
118 11
॥ ५॥
॥ ६ ॥
॥ ७ ॥
॥ ८ ॥
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
॥ ९
॥
॥१०॥
॥११॥
॥ १२ ॥
॥ १४ ॥
रागद्वेषपरित्यागाद् विषयेष्वेषुवर्तनम् औदासिन्यमितिमाहु रमृतायरसांजनं तस्यानघमहोबीजं निर्ममत्वं स्मरंतियत् तद्योगीविदधीताशु तत्रादरपरंमनः विहाय विषयग्राम मात्माराममनाभवन् निर्ममत्वसुखास्वादान्मोदतेयोगिपुंगवः येऽनिशं समतामुद्रां विषयेषुनियुंजते करणैश्वर्यधुर्यास्ते योगिनोहिनियोगिनः ममत्ववासना नित्य सुखनिर्वासनात्मकः निर्ममत्वंचकैवल्य दर्शनंप्रतिभूः परं भवाभिष्वंगरोषेयं तृष्णाज्वरभरावहः निर्ममत्वौषधंतत्र विनियुंजीत योगवित् पर्यवस्यति सर्वस्य तारतम्यमहोकचित् निर्ममत्वमतः साधु केवलोपरिनिष्ठितम् ममत्वविषमूर्जाल मांतरंतत्वमुच्चकैः तद्वैराग्यसुधासेकाचेतयंतेहियोगिनः विरागोविषयेष्वेषु परशुर्भवकानने समूलकापं कषित ममतावाल्लरुल्षणः शरीरं केपिदुःखाय मोहमाधायतत्पराः क्लिश्यते जंतवोहंत, दुस्तराभववासना. अहो मोहस्यमाहात्म्यं विद्वत्स्वपिविज॑भते अहंकारभवात्तेषां, यदंधकरणंश्रुतं श्रुतस्य व्यपदेशेन विवर्तमनसामसौ अंतः संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषि केषां चित्कल्पतेमोहाद्यवभाषी कृते श्रुतं
॥ १५ ॥
॥१६॥
॥ १७॥
॥१८॥
॥ १९॥
॥ २० ॥
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४३
શ્રી પરમાત્મ તિ: पयोपिखलुमन्दानां संन्निपातायजायते ममत्वपकनिःशंकं परिमाटुंसमंततः वैराग्यवारिलहरी परीरंभपरोभव
॥ २२ ॥ रागोरगविषज्वाला वलीढदृढचेतनः नकिंचिचेतसिस्पष्टं विवेकविकलःपुमान् ॥२३॥ तद्विवेकसुधांभोधौ स्नायंस्नाय मनामयः विनयस्वस्वयंराग भुजंगममहाविषं
॥ २४ ॥ बहिरंतर्वस्तुतत्वं प्रथयंतमनश्वरं विवेकमेकंकलये तातीयीक विलोचनम् ॥२५॥ उद्दामक्रममाबिभ्रत् द्वेषदंतावलोबलात् धर्मागममयंभिंदन नियम्योजितकर्मभिः ॥ २६॥ सैषद्वेषशिखीज्वाला जटिलस्तापयन्मनः निर्वाप्यःप्रशमोदाम पुष्करावर्त सेकतः वश्यावश्येवकस्य स्याद्वासना भवसंभवा विद्वांसो विवशेयस्याः कृत्रिमैः केंलिकिंचितैः ॥२८॥ यावजागर्तिसंमोह हेतुःसंसारवासना निर्ममत्वकृतेतावत्कुतस्त्याजन्मिनां रुचिः ॥ २९॥ दोषत्रयमयः सैष संस्कारोविषमज्वरः मेदूरीभूयते येन कषायकाथयोगतः ॥ ३०॥ तत्कषायानिमांछेत्तु मीश्वरीमविनश्वरी पावनां वासनामेतां, आत्मसात्कुरुतद्रुतं स्पष्टंदुष्टज्वर क्रोधश्चैतन्यंदलयन्नयं मुनिग्राह्यःप्रयुज्या सिद्धौषधिमिमांक्षमा । ३२ ॥ आत्मनःसततस्मैर सदानंदमयंवपुः स्फुरलतानिलस्फातिः कोपोयंग्लपयत्यहो
॥ २७॥
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४४
શ્રી પરમાત્મ જ્યંતિ:
व्यवस्थाप्यसमुन्मील दहिंसावल्लिमंडपे निर्वापयतदात्मानं, क्षमाश्रीचंदनद्रवैः क्रोधयोधः कथंकार महंकारं करोत्ययं लीलयैवपराजिग्ये क्षमयारामयापियः भर्तुःशमस्य ललितै र्विभ्रतीमीतिमांतराम् नित्यं पतिव्रतावृत्तं क्षतिरेषा निषेवते कारणानुगतं कार्य मितिनिश्चितमानसः निरायासं सुखं शेते यन्निः केशम सौक्षमा अखर्वगर्वशैला श्रृंगादुद्धरकंधरः पश्यन्नहं पुराश्चर्ये गुरूनपिनपश्यति उच्चैस्तरमहंकार नगोत्संगमसौश्रितः युक्तमेवगुरुमानी मन्यते यल्लुघीयसः तिरयन्नुज्ज्वला लोक मभ्युन्नतशिराः पुरः निरुणद्विसुखाधानं, मानो विषमपर्वतः मृदुत्वभिदुरायोगादेनंमानमहीधरं भित्वाविधेहिस्त्रांत प्रगुणांसुखवर्तिनीम् चित्रमभोजिनी पत्र कोमलंकिलमार्दवं वज्रसार महंकार पर्वतं सर्वतः स्यति अस्मिन्संसारकांतारस्मरमायालतागृहे अश्रांतं शेरते हंत, पुमांसोहतचेतसः मायावल्लिवितानोयं रुद्धब्रह्मांडमंडपः विधनेकामपिच्छायां पुंसां संतापदीपनीं सूत्रयंतीगतिजिह्मां, मार्दवं विभ्रती बहिः अजस्रं सर्पिणीवेयं, मायादंदश्यते जगत् प्रणिधाय ततश्चेत स्तन्निरोधविधित्सया
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ३४ ॥
॥ ३५ ॥
॥ ३६ ॥
॥ २७ ॥
11 32 11
॥ ३९ ॥
1180 11
॥ ४१ ॥
11 82 11
॥ ४३ ॥
11 88 11
1189 11
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ ખ્યાતિઃ
ऋजुतां जांगुलीमेतां, शीतांशु मह संस्मरेत् लोभद्रुममवष्टभ्य, तृष्णावल्लिरुदित्वरी आयासकुसुमस्फीता, दुःखैरेपाफलेग्रहिः आशांकुवलयन्नुचै स्तमोमांसलयनयं लोभः पुमर्थहंसानां प्रावृषेण्य घनागमः क्षमाभृदमियः साधु वृत्तलक्ष्मी विनाकृतः मर्यादामदलुंपन लोभोऽम्बुधिरयं नवः लवणोदन्वतोयः स्यात् गाधबोधविभुःपुनः अलंभविष्णुः सोप्यस्प, नैववैभवसंविदे समंतात्तस्यशेोषाय स्वच्छीकृत जलाशयं इमानससंतोष मगस्तिश्रय सत्वरं यस्मैसमीहसेस्त्रांत वैभवं भव संभवं अनीयैवैतदृश्य मवश्यंश्रेयसं सुखं
अजितैरिन्द्रियैरेष कषायविजयः कुतः तदेताजियेद्योगी वैराग्य स्थेमकर्मभिः एतानि सौमनस्यस्य द्विषंतिमहतामपि ॥ स्वार्थसंपत्तिनिष्ठानि, स्पर्धेतेत दुर्जनैः यद्वामपिशुनाकुर्युरनार्यमिह जन्मनि इन्द्रियाणिदुर्वृत्ता न्यमुत्रापिमकुर्वते भोगिनोदृग्विषा स्पष्टं दृशा स्पष्टं दहत्य हो स्मृत्यापविषयाः पापा दंदांते चदेहिनः विषयेष्विन्द्रियग्राम श्रेष्ठमानोऽसमंजसं नेतव्योवश्यतांमाध्य साम्यमुद्रांमहीयसीं यदामनंति विषयान् विषसब्रह्मचारिणः तदलीक ममीयस्मा दिहामुत्रापिदुःखदाः
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
॥ ४६ ॥
॥ ४७ ॥
1186 11
1188 11
॥ ५० ॥
॥ ५१ ॥
॥ ५२ ॥
॥ ५३ ॥
॥ ५४ ॥
॥ ५५ ॥
॥ ५६ ॥
॥ ५७ ॥
॥ ५८ ॥
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ: यदात्मन्येवनिः क्लेशं नेदीयोऽकृत्रिमं सुखं अमीभिः स्वार्थ लापट्या दिन्द्रियैस्तद्विबाध्यते ॥ ५९॥ अंतरंगद्विषत्सैन्य नासीरे वारकुंजरैः क्षणादक्षैः सुखबलं लीलयैव विलुप्यते ॥६ ॥ स्वैरचारीन्द्रियाश्वीय विशृंखलपदक्रमैः विसृत्वरेणरजसा तत्वदृष्टिविहीयते इंद्रियाण्येवपंचेषु विधाय किलसायकान् जगत्रयजयीदत्ते पदंवक्षसिविद्विषां वीरपंचमयानता नूरीकृत्यमनोभवः उपैति सुभटीणि संख्यारेषान्तपूरणी अहो संकल्पजन्मायं, विधातानूतनः किल क्लेशजंदुःखमप्येत द्विधत्तेयःसुखाख्यया ॥६४॥ विषमेषुरयंधूर्त चक्रशक्रत्वमर्हति दुःखसुखतयाऽदर्शि, येन विश्वप्रतारिणा ॥६५॥ यस्यसाम्राज्यचिंतायां, प्रधानंहंतयोषितः सोपिसंकल्पभूःस्वस्य, कथंस्थेमानमीहते ॥६६॥ दर्शयंतिस्वललितै रतथ्यमपितात्विक याश्चंद्रजालिकमष्टा स्ताःकिंविधभभाजनं निजलालाबिलंलीढे यथाश्वाशुष्ककीकसं स्ववासनरसाजंतु वस्तुषुप्रीयते तथा
॥६८॥ विधायकायसंस्कार मुदारंघुसृणादिभिः आत्मान मात्मनैवाहो वंचयंतेजडाशयाः ॥६९॥ स्वान्तविजित्यदुर्दान्त, मिन्द्रियाणिसुखंजयेत् वस्तुतत्वविचारेण, जेतव्यमितिमेमतिः संचरिष्णुरसौस्वैरं विषयग्रामसीमसु
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
स्वांतदंतीवशंयाति वीतकर्मानुशासनात् मनः पवनयोरैक्यं मिथ्यायोगंविदो विदुः बंभ्रमीतियतः स्वैर मतीत्यपवनंमनः चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृतां आत्मन्स्वस्याभिमन्वानः कथंतु मतिमान् भवान् ॥ ७३ ॥ अवधत्से यथा मूढ, ललनाललिते मनः मैत्र्यादिषु तथा धेहि, विधेहिहितमात्मनः ॥ आत्मन्येवहितेद्रष्टे, निरायास सुखे सति किं ताम्यसिबहिर्मूढ, सतृष्णायामिवैणकः प्रियाप्रियव्यवहृति वस्तुतोवासनावशात् अंगजत्सुतः प्रेयान् यूकालिक्षं न संपतं इदं कृत्रिमकर्पूर कल्पसंकल्पजं मुखं रंजयत्यंजसामृग्धा नंतरज्ञानदुःस्थितान् ममत्वं नामभावेपु, वासनातो न वस्तुतः औरसादरसन्नाऽपि पुत्रवात्सल्य मीक्ष्यते वासनावेशवशतो, ममतान तु वास्तवी गवाश्वादिनि विक्रीते, विलीनेयंकुतोन्यथा विश्वं विश्वमिदंयंत्र मायामयमुदाहृतं अवकाशोपिशोकस्य, कुतस्तत्र विवोकेनाम् घिग् विद्यामिममोह मयविश्ववित्वरी यस्याःसंकल्पितेप्यर्थे तत्वबुद्धिर्विजृंभते अनादिवासनाजाल माशातंतुभिरुन्नतं निशांतसाम्यशस्त्रेण, निकृंतति महामतिः अनादिमायारजनीं जननीतमसां बलात् स्वज्ञानभास्वदालोका दंतनयति योगवित्
For Private And Personal Use Only
४४७
॥ ७१ ॥
11 92 11
1108-11
॥ ७५ ॥
॥ ७६ ॥
॥ ७७ ॥
।। ७८ ।।
॥ ७९ ॥
11 20 11
॥ ८१ ॥
॥ ८२ ॥
॥ ८३ ॥
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
अध्यात्मोपनिषद्वीज मौदासिन्यममंदयन् नकिंचिदपि यः पश्ये त्सपश्येत्तत्वमात्मनः ॥ ८४ ॥ निःसंगतांपुरस्कृत्य, यासाम्यमवलंबते परनानन्दजीवानो योगेऽस्यक्रमतेमतिः ॥६५॥ दंभजादपिनिःसंगादुपेयुरिहसंपदः नि छद्मनःपुनस्तस्मात्, किंदवीयःपरंपदं . ॥ ८६ ।। संगावेशानिवृत्ताना माभन्मोक्षोवशंवदः यत्किंचनपुनःसौख्यं निर्वक्त्तुंतनशक्यते ॥ ८७॥ स्फुरत्तृष्णाळताग्रंथि विषयावर्तदुस्तरः क्लेशकल्लोलहेलाभि भैरवोभवसागरः ॥८८॥ विदलद्धकर्माण मद्भुतां समतातरी
आरुह्यतरसायोगिन्. तस्यपारीणतां श्रय ॥८९॥ शीर्णपर्णाशनमायै यन्मुनिस्तप्यतेतपः औदासिन्यविनाविद्धि, तद्भस्मनिहुतोपमं ॥९ ॥ येनैवतपसाप्राणी मुच्यतेभवसंततेः, तदेवकस्यचिन्मोहाद्, भवेद्वंधनिबंधनं ॥ ९१ ॥ संतोषःसंभवत्येष, विषयोपप्लवं विना तेननिर्विषयंकिंचि दानंदजयतीत्ययम् ॥ ९२ ॥ वशीभवंतिमुन्दर्यः पुंसांव्यक्तमतीहया यत्परब्रह्मसंवित्ति निरीहंश्लिष्यतिस्वयं ॥९३ ॥ सूतेसुमनसांकिंचि दामोदंसमतालता यदशादाप्नुयुःसख्य सौरभनित्यवैरिणः ।।९४॥ साम्यब्रह्मास्त्रमादाय विजयंतांमुमुक्षवः मायाविनीमिमांमोह रक्षोराजपताकिनी ॥ ९५ ॥ मामुहः कविसंकल्प कल्पितामृतलिप्सया
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭
શ્રી પરમાત્મ જ્યેાતિ;
निरामय पदप्राप्त्यै सेवस्व समतासुधां योगग्रंथमहां भोधि मवमध्यमनोमथा साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिं मैत्र्यादिवासनामोद सुरभीकृत दिङ्मुखं पुमांसंधुवमायांति सिद्धिभृंगांगनाः स्वयं औदासिन्योल्लसन्मैत्री पवित्रवीत संभ्रमं कोपादिव विमुंचति स्वयं कर्माणि पूरुषं योगश्रद्धालवयेतु नित्य कर्मण्युदासते प्रथमे मुग्धबुद्धीना मुभयभ्रंशिनो हि ते प्रातिहार्यमियं धत्ते निवृत्ति निर्वृतिश्रियः यएवरोचतेऽमुष्यै तांसएवहि पश्यति अहोवणिक्कलाकापि मनसोस्य महीयसी निवृत्तितुल्यायेन तुलितंदीयते सुखं साम्यदिव्यौषधिस्थेम महिम्नानिहतक्रियं कल्याणमयतां धत्ते मनोहिबहुपारदम् भूयांसियानिशास्त्राणि, यानि संतिमहात्मनः इदंसाम्यशतंकिंचित् तेषामंचलमंचतु क्लेशावेशमपास्य निर्भरतरध्यातोऽपियचेतसा सत्कल्याणमयत्व माशुतनुते योगीन्द्रमुद्राभृतां सोयं सिद्धरसः स्फुटं समरसी भावोमयाव्याकृतः श्रीमानद्भूतवैभवः सुमनसामानन्दजीवातवे श्रीमच्चंद्रकुलाम्बुजैकतरणेः पड्तर्कविद्याटवी सिंहस्याभयदेवसूरि सुगुरोरव्यात्मसंविज्जुषः शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येनसिंहेन य नव्यं साम्यशतं तदस्तु सुहृदामुज्जागरूकं हृदि ॥ १०६ ॥ इतिश्रीसाम्यशतं समाप्तमू
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૪૪૯
॥ ९६ ॥
॥ ९७ ॥
॥ ९८ ॥
॥ ९९ ॥
॥ १०० ॥
॥ १०१ ॥
॥ १०२ ॥
॥ १०३ ॥
॥ १०४ ॥
।। १०५ ।।
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
શ્રી પરમાત્મ જયોતિઃ
અથસામ્યશતક ભાવાર્થ. અહં મમત્વાદિ રહિત શુદ્ધ સમતાના સ્થાનક, આદિ કાળમાં પણ રહેલા કેઈ ઉત્તમ પુરૂષનું અમે ધ્યાન કરીએ છીએ. ૧
ઊન્મની ભાવ ધારણ કરી કપટ રહિત સમતાના વશથી નિરંતર મેશ લક્ષમીને અંગીકાર કરતા એવા ગિપુરૂષ જય પામે છે. ૨ - પક્ષપાત રહિત માર્ગમાં રહેવા વડે ભેગિ એવા એગિએને સાક્ષાત્ કઈ પણ આનંદ મોક્ષ સરખો જયવંત વર્તે છેક
સમતારૂપ અમૃતના સાગરમાં સ્નાન વડે શાંત ચિત્તવાળા ચેગિના આત્માવડે ય છે મહિમા જેનો એ લય જય પામે છે. ૪ આ સમગ્રકળાઓમાં પણ આ લોગ શ્રેષ્ઠ હોય, પરંતુ કલા રહિત એવા રોગમાં પણ ખરેખર ઉત્તમ જ્ઞાન માટે તે લય જ છે. ૫
નિત્ય આનંદરૂપ ચંદ્રની મને વિષય રહિત નિર્મલ કળા સ્કુરે છે. અને આ કળાવડે જે આ લય, અમૃતના મુખ્ય કારણને જીતે છે. ૬
જે કઈ સામ્યમાં ચિત્તલય જરા માત્ર થયે તે લયને વાણ ગોચર કરવા માટે બુદ્ધિ તત્કાલ યત્ન કરે છે. ૭
અષ્ટાંગ યેગનું પણ આ તત્વ કહેવાય છે. જે માટે અંગ વિષયની આસક્તિના ત્યાગથી આ માધ્યસ્થનું સેવન કરવું તેજ. ૮
રાગદ્વેષને ત્યાગ કરવાથી એ વિષયમાં જે પ્રવર્તન, તેને અમૃતને માટે રસાંજન રૂપ ઉદાસીજનપણું કહે છે. ૯
અહે જે માટે તે ઊદાસિપણાનું શુદ્ધ કારણ નિર્મમત્વ ચેગિ કહે છે તે માટે ગીપુરૂષ તત્કાલ મમતા રહિતપણામાં આદર યુક્ત મન કરે ૧૦
ઉત્તમયોગી, વિષય સમૂહને ત્યાગ કરી આત્માનંદમાં મનને રંજન કરતે નિર્મમત્વ સુખના સ્વાદથી આનંદમગ્ન રહે છે. ૧૧
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મત: જ્યોતિ
૪૫૧
જે નિરંતર સમતારૂપ મુદ્દાને વિષમાં જોડે છે તે ઇંદ્રિક્રિયાના ઐશ્વર્યપણાને ધારણ કરવામાં ઘોરી સમાન ચેગિ નિગ કરવાવાળા નિશ્ચય જાણવા. ૧૨
મેક્ષ સુખને વદાય કરવામાં મમતા એ પટાહરૂપ છે અને નિર્મમતા એ મોક્ષનું દર્શન કરાવવામાં જામીનરૂપ છે. ૧૩
સંસારની આસક્તિને કેપ થયે છતે તૃષ્ણારૂપ અત્યંત જરૂર ચઢે છે તેને ઉતારવામાં ગીજન નિમર્મસ્વરૂપ ઔષધ કરે. ૧૪
આશ્ચર્ય છે કે કોઈ ઠેકાણે સર્વનું ન્યૂનાધિક પણું અવસાન પામે છે માટે કેવલ ઊપર રહેલું નિમમત્વ શ્રેષ્ઠ છે. ૧૫
જે આત્મતત્વ, મમત્વરૂપ વિષથી અત્યંત મૂર્શિત થયેલું છે તે તત્વને ગિ પુરૂષ વૈરાગ્યરૂપ અમૃતના સિંચનથી સચેત ન કરે છે. ૧૬
સંસારરૂપ વન છેદવામાં પરશુ સમાન મૂલ સહિત કાપી નાંખી છે મમતારૂપ વેલી જેણે એ પ્રચંડ વિષય વિરાગ છે.૧૭
શરીરમાં પણ દુઃખ માટે મેહ ધારીને મેહમાંજ તટપર એવા છે કલેશ પામે છે. અહીં સ્તર એવી ભવવાના છે. ૧૮
આશ્ચર્ય છે કે મેહનું માહાત્મ્ય વિદ્વાનેમાં પણ પ્રસરે છે, અને અહંકારપણાથી તેઓનું શ્રુતજ્ઞાન અત્યંત આંધલું થાય છે. ૧૯
શ્રુતજ્ઞાનના નિમિત્તવડે વિપરીત બુદ્ધિવાળા પંડિતના આ ન્તરીય અજ્ઞાનરૂપી અંધારાની અહંકારના ઉદયથી વૃદ્ધિ થાય છે,૨૦
કેટલા એક જનનું કૃતજ્ઞાન મેહથી બે બેલી માટે થાય છે જેમકે માંદા માણસને જલ પણ સન્નિપાત માટે કપાય છે. ૨૧
શંકા રહિતમમત્વરૂપ કાદવને સર્વથા દૂર કરવા માટે વૈરાયરૂપ જલતરંગના આલિંગનમાં તત્પર થા. ૨૨
વિષમાં રાગરૂપ સર્પની વિષ જ્વાળાથી વ્યાપ્ત છે, દઢ ચેતન જેનું એ વિવેક અન્ય પ્રાણી ચિત્તમાં કાંઈ પણ સ્પષ્ટ દેખાતું નથી. ૨૩
તે માટે વિવેકરૂપ અમૃત સાગરમાં વારંવાર સ્નાન કરીને નીરોગી એવો પિતે તું રાગરૂપ સર્પના મહાવિષને નિવારણ કર ૨૪
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: બહારને અંતર વસ્તુપણાને પ્રગટ કરનાર નાશ રહિત વિવેકને ત્રિજુ ભેચન ગણવું. ૨૫
મદેન્મત્તપણાને ધારણ કરતા. અને ધર્મઆરામને ભેદ તે એ દેષરૂપ હાથી, જ્ઞાનિ પુરૂષોએ નિયમમાં કર. ૨૬
- વાલાવડે વૃદ્ધિ પામેલે અને મનને તપાવતે એ છેષરૂપ અગ્નિ, સમતારૂપ ઊત્કટ પુષ્પરાવર્ત મેઘના સિંચનથી શાંત કર. ૨૭
સંસારથી ઊત્પન્ન થયેલી વાસના, વેક્યા સ્ત્રીની માફક કેને વશ્ય થાય? વિદ્વાને પણ કૃત્રિમ કીડાઓના વિશ્વમેવડે જે તૃ ષ્ણુના વશ વર્તે છે. ૨૮
જ્યાં સુધિ સમ્યફ મેહના હેતુ ભૂત સંસાર વાસના પુર છે. ત્યાં સુધી નિમમત્વ માટે પ્રાણિઓની રૂચિ ક્યાંથી થાય. ૨૯
ત્રિદોષમય આ સંસ્કાર વિષમ જવર છે. અને જે હેતુ માટે તે વિષમજવર, કષાયરૂપ ઊકાળાના વેગથી વૃદ્ધિ પામે છે. ૩૦
તે માટે સમર્થ કષાયેના છેડાથી નાશ રહિત પવિત્ર વાસનાને જલદી સ્વાધીન કર. ૩૧
ચિતન્યને હરણ કરનાર આ દુષ્ટ ધરૂપ જવરને મુનિએ ક્ષમારૂપ સિદ્ધાષધિને પ્રવેગ કરી તક્ષણ અવશ્ય નિર્મલ કરે. ૩૨
વિકસ્વરલતાને જેમ વાયુ શુષ્ક કરે છે તેમ આત્માના નિરંતર વિકસ્વર નિત્યાનંદમય શરીરને, પ્રચંડ આ કે પથ્યાનિ પમાડે છે. તે આશ્ચર્ય છે. ૩૩
તે માટે પ્રાપ્ત થયેલી અહિંસારૂપ વલ્લિ મંડપમાં આ ભાને સ્થાપન કરીને ક્ષમારૂપ ચંદનના લેપવડે શાંત કર. ૩૪
આ કેધરૂપ છે ક્યા પ્રકારે અહંકાર કરે છે? જે કોઇ રૂ૫ રસુભટ ક્ષણ માત્રમાં ક્ષમા સ્ત્રીએ પણ પરાજીત કરે છે. ૩૫
શમરૂપ સ્વામિની આંતરિક પ્રીતિને વિશ્વમેવડે સંપાદન કરતી આ ક્ષમાપ અંગના નિરંતર પતિવ્રતા વ્રતને સેવે છે. ૩૬
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ જ્યેાતિઃ
૪૫૩
કારણને અનુસરીને કાર્ય થાય છે. એમ હું મન તું નિશ્ચય કર, જે કારણ માટે આ ક્ષમા, કલેશ રહિત નિાયાસ સુખને
ઊત્પન્ન કરે છે. ૩૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિશય ગર્વરૂપ પર્વતના ઊંચા શિખરપર રહેલેા ઊંચી ડોકવાળા પુરૂષ અહંકાર પૂર્વક આગળ દેખતા માટા પદાર્થેાને પણ જોતા નથી. તે આશ્ચર્ય છે. ૩૮
ઘણા ઊંચા બહુકાર પર્વતના ઊત્સ’ગના આશ્રય કરતા જે માની પુરૂષ જેથી મોટાઓને ઘણા હલકા ગણે છે. તે ચા
ગજ છે. ૩૯
માનરૂપ વિષમ પર્વત, પ્રદીપ્ત તેજને આચ્છાદન કરતા છતા ઊંચુ માંથુ કરી સુખના સ્થાનકને રાકે છે. ૪૦
હે આત્મન્ કમલપણુ એજ ભેદન કરનાર વજ્રરૂપ ચાગથી માનરૂપ શલને ઈંદિને ઊત્સવૃત્તિને ધારણ કર. ૪૧
કમલપત્રના સરખુ કોમલ મૃદુપણુ વજ્ર સમાન અહુંકાર પર્વતને સર્વથા નાશ કરે છે. તે આશ્ચર્ય જનક છે. ૪૨
આ સંસારરૂપ જંગલમાં કામની માયારૂપ લતા ગૃહમાં નષ્ટ મતિ વાળા પુરૂષો નિર'તર સુવે છે. તે ખેદ જનક છે. ૪૩
રોકયા છે બ્રહ્માંડરૂપ મડપ જેણે એવા આ માયાપ વલ્લિના ચંદરવા પુરૂષોને સતાપ પ્રગટ કરનાર કોઇપણ છાયાને ધારણ કરે છે. ૪૪
વજ્રગતિને વિસ્તારતી મહારથી મૃદુપણુ ધારણ કરતી નિરંતર સર્પિણી સરખી આ માયા જગત્ને વારંવાર દંશ કરે છે. ૪૫ તે માયાને રાકવાની ઈચ્છાવડે ચિત્તને સ્થિર કરી ત્યાર પછે ચદ્રની કાંતિવર્તી શીતલ સરલતારૂપ આ જાંગુલીનુ` સ્મરણ કરવું જોઈએ. ૪૬
તૃષ્ણારૂપ વેલડી લાભ વૃક્ષને અને આ તૃષ્ણા વલ્લિ પ્રયાસરૂપ વડે લ ગ્રહણ કરે છે. ૪૭
અવલખિને ઉદય પામે છે. પુષ્પોથી વૃદ્ધિ પામેલી દુઃખા
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
va
શ્રી પરમાત્મ તિઃ જગતમાં આશાને વધારે અને અતિશય અજ્ઞાનને પુષ્ટ કરતા આ લેભ વષરતના મેઘ સમાન છે, અને તે પુરૂષાર્થરૂપ હંસોને દૂર કરે છે. ૪૮
ક્ષમાધારિ પુરૂષોને અપ્રસન્ન, સાધુજનના વ્રતરૂપ લક્ષમીને વિનાશ કરનાર, દયારહિત, મર્યાદાને લેપનાર, આ લેભરૂપ સમુદ્ર નવિન દેખાય છે. ૪૯ - જે પુરૂષ લવણ સમુદ્રના પ્રમાણને જાણવા માટે સમર્થ હોય છે, તે પણ આ લેભ સમુદ્રને વૈભવ જાણવા માટે સમર્થ થત નથી જ. ૫૦ | સર્વથા તે સમુદ્રના શેષને માટે સ્વચ્છ કર્યો છે જલાશય જેણે એવા આ માનસિક સંતોષરૂપ અગસ્ત મુનિને જલદી આશ્રય કર. ૫૧
હે જીવ! જેના માટે તું સાંસારિક સુખને ઈચ્છે છે. તે કલ્યાણસુખ અનિછાવડે જ જરૂર તારે વશ વર્તે છે પર
સ્વેચ્છાચારી ઇન્દ્રિયવડે આ કષાયને વિજય ક્યાંથી થાય? તે કારણ માટે ચેગી પુરૂષ વૈરાગ્યના સ્થિર કર્મ વડે ઈદ્રિએને જીતે. ૧૩
નહિ જીતેલી ઇંદ્રિયે, મેટા પુરૂષના ઔદાર્યને પણ દૂષ કરે છે ખેદ છે. કે સ્વાર્થ સંપત્તિમાં તત્પર એવી ઇન્દ્રિયે દુર્જનની સાથે સ્પદ્ધ કરે છે. ૫૪
અથવા આ દુર્જન લેકે આ જન્મમાં અનિષ્ટ કરે છે, અને ખરાબ રસ્તે ચાલનાર ઇન્દ્રિય તે આ જન્મમાં અને પર જન્મમાં પણ અનિષ્ટ કરે છે. ૫૫
ખ્રિમાં વિષવાળા સર્વે સ્પર્શ કરવાથી દષ્ટિવડે અહો બાળે છે અને અધમ વિષયે તે સ્મરણવડે પણ પ્રાણિને અત્યંત બાળે છે. ૫૬
વિષયમાં અગ્ય ચેષ્ટા કરતો ઈંદ્રયસમૂહ સમતારૂપ મટી મુદ્રા પામીને વશ કરે, ૫૭
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
શ્રી પરમાત્મા તિઃ જો કે વિષને વિષ સરખા લેકે માને છે. તે મિથ્યા માનવું છે, કારણ કે આ વિષયે તે આલેકમાં તથા પરલોકમાં પણ દુઃખ આપનાર છે. ૫૮
જે કલેશરહિત, નિત્ય સુખ આત્મામાં જ અતિ સમીપ રહેલું છે, તે સુખ, સ્વાર્થ લાંપથી આ ઇદિવડે બાધ કરાય છે. ૫૯
અંતરંગ વૈરિ જે કામાદિ સૈન્યના અગ્ર ભાગમાં રહેલા સુભટેમાં હસ્તિ સમાન? એવી ઈદ્રિવિડે ક્ષળમાત્રમાં શ્રુત સિન્ય લેપાય છે. ૬૦
પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનાર ઇંદ્રિયરૂપ અશ્વસમૂહના ઉદ્ધત ચરણ પાસવડે ઉડેલી જે રજતે વડે તત્ત્વદષ્ટિને લેપ થાય છે.
૬૧ કામ ઇંદ્રિયેનેજ બાણ બનાવીને ત્રણલેકમાં જય મેળવી શત્રુઓના હૃદયમાં પદ ધારણ કરે છે. દર
માનસિક કામ, પાંચ ઇંદ્રિયરૂપ સુભટને અંગીકાર કરીને સુભટની પંક્તિમાં અગ્રેશ્વરપણુની સંખ્યાને પામે છે. ૬૩
અહો આ, કામ, ખરેખર નવિન બ્રહ્મા છે, જે કામ, કલેશ જન્ય દુઃખને સુખ સંજ્ઞાવડે ધારણ કરે છે. ૬૪
આ કામ, ધૂર્તના સમૂહમાં ઇંદ્રપણાને એગ્ય છે, વિશ્વને છેતરનાર જે કામે દુઃખ, સુખપાવડે દેખાડયું છે. ૬૫
ખેદ છે કે જેના સામ્રાજ્યની ચિંતામાં સ્ત્રીઓ મુખ્ય છે તે પણ સંકલ્પજન્ય તે કામ પિતાની સ્થિરતાને કેમ ઇરછે છે? દદ
જે સ્ત્રી ઇંદ્રજાલ સરખા પિતાના વિમેવડે અસત્યને પણ તાત્વિક દેખાડે છે તે સ્ત્રી વિશ્વાસપાત્ર કેમ હેય? ૬૭ - જેમ કુતરો પિતાની લાળથી આદ્ધિ થયેલા સુકા હાડકાને સ્વાદથી કરડે છે તેમ પ્રાણી પિતાની વાસનાના રસથી વસ્તુઓમાં પ્રસન્ન થાય છે. ૬૮
જડબુદ્ધિવાળા પુરૂષે કેસરાદિવટે ઉત્તમ શરીરના સંરકાર કરીને પિતેજ પિતાના આત્માને ડુબાવે છે. ૬૯
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
શ્રી પરમાત્મ જ્યોતિ
-
-
-
---
-
-
દુઃખથી દમન કરવા લાયક મનને જતિને ઈદ્રિને સુખેથી જીતે, સત્ય વસ્તુના વિચારવડે જય મેળવે એ પ્રમાણે ગ્રંથકાર કહે છે એમ મારૂ મન્તવ્ય છે, ૭૦.
વિષય સમૂહરૂપ સિમાઓમાં સ્વતંત્ર ચાલતે આ મનરૂપ હાથી, જીનેશ્વર ભગવાનની આજ્ઞાથી વશ થાય છે. ૭૧
જે પંડિતે મન અને પવનનું સરખાપણું કહે છે તે મિથ્યા ગ છે. કારણ કે, મન, પવનને ઉલ્લંઘન કરીને પોતાની મરજી માફક અત્યંત ભમે છે. ૭૨
હે આત્મા ! પંચવિષયેમાં સ્વાર્થથી ઇદ્રિવડે કરેલી સ્પષ્ટ દેખાતી દેધ્યતાને પોતાની માનતે છત તું બુદ્ધિમાન કેમ કહેવાય?૭૩
જેમ મૂઢ પુરૂષ સ્ત્રીવિલાસમાં મનને જોડે છે, તેમ તું મિથ્યાદિને વિષે મન ધારણ કર, અને આત્માનું હિતકર. ૭૪
ઝાંઝવાનું જળ દેખી મૃગલું જેમ દુઃખી થાય છે તેમ તું હે મૂઢ પુરૂષ!!! આત્મામાં જ નિરાયાસ સુખ દેખે છતે બાહ્યમાં કેમ ભટકે છે. ૭૫
" એક પ્રિય અને બીજું અપ્રિય એ વ્યવહાર ખરૂ જોતાં વાસનાથી પ્રવૃત્ત થયેલ છે. માટે જ એકજ અંગથી થયેલા પુત્ર ઉપર પ્રેમ હોય છે, અને ચૂકાલિક્ષા ઉપર દ્વેષ થાય છે. ૭૬
આ કૃત્રિમ કપૂર સરખુ સંક૯૫જન્ય સુખ, આત્મીયજ્ઞાન રહિત મુગ્ધ પુરૂષને શિધ્ર રંજન કરે છે. ૭૭
નામ ભાવમાં મમત્વ છે તે વાસનાથી રહેલું છે વસ્તુતઃ નથી? જેમ પિતાના ઔરસ પુત્રથી બીજે પણ પુત્ર વાત્સલ્ય જોવામાં આવે છે. ૭૮
વાસનાના આવેશથી પદાર્થોમાં મમતા રહેલી છે પરમાચંથી તો નથી. એમ ન હોય તે ગવાશ્વાદિને વિક્રય કરે છતે તેમાં આ વાસના કેમ લય પામે છે? ૭૯
જેને વિષે આ સર્વ જગત્ માયામય કહ્યું છે તેમાં વિવેકી પુરૂષને શેકને અવકાશ ક્યાંથી હોય? ૮૦
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
પછી
જગતમાં પ્રસાર પામતી આ મેહમયી વિદ્યાને ધિક્કાર છે કે જેથી સંકલિપત પદાર્થમાં તત્વબુદ્ધિને ભ્રમ થાય છે. ૮૧
આશારૂપ તંતુઓથી ગુંથાયેલું અનાદિ વાસના જાલને તીકણ સામ્યરૂપ શસ્ત્રવડે મહાબુદ્ધિમાન પુરૂષ છેદે છે. ૮૨
બળાત્કારે અજ્ઞાન ઉત્પન્ન કરનાર અનાદિ માયારૂપ રાત્રિને પિતાના જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી રોગી પુરૂષ દૂર કરે છે. ૮૩
અધ્યાત્મજ્ઞાનનું કારણ જે ઉદાસિ પણ તેને નહિમંદ કરતે ને કેઈપણ માયિક પદાર્થને નહિ જે તે જે યેગી હોય તે પુરૂષ આત્મતત્ત્વને દેખે છે. ૮૪
જે પુરૂષ નિઃસંગપણું અંગીકાર કરીને પરમાનંદ વડે જીવતે તે સમતાપણાનું અવલંબન કરે છે તેની બુદ્ધિ યોગમાં
આ દંભીજન્ય નિઃસંગથી પણ આ લોકમાં સંપત્તિઓ પ્રાપ્ત થાય છે તે પુનઃ કપટ રહિતનિઃ સંગથી પરંપદ શું દૂર છે? ૮૬
સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરૂષને મેક્ષ વશવર્તી ન થાઓ. પુનઃ તેઓને પણ જે કંઈ સુખપણું છે તે કહેવાને તે શક્ય નથી. ૮૭
સંસાર સાગરમાં આવર્તવડે સ્કુરાયમાન તૃષ્ણારૂપ લતાગ્રંથિ રહેલી છે અને પંચવિષયરૂપ દુસ્તર છે, લેશરૂપ તરંગેના ઉછાળાથી ભયંકર છે. ૮૮
હે ચેગિન્ ! ! ! બદ્ધકર્મને જેણે નાશ કરે છે એવી અદ્દભુત સમતારૂપ નકામાં બેસીને શીધ્રપણે સંસાર સમુદ્રને પાર પામ. ૮૯
પડેલા પાંદડાંના લક્ષણપ્રાયવડે જે મુનિ તપ કરે છે તે પણ તપશ્ચર્યા ઉદાસીનતા વિના રક્ષામાં હેમેલા પદાર્થો સમાન જાણવી. ૯૦
જે તપ વડે પ્રાણી સંસાર પ્રવાહથી મુક્ત થાય છે. તે જ તપ કે પ્રાણિને મેહથી ભવનિબંધન થાય છે. ૯૧
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ાતઃ આ સંતેષ, વિષયરૂપ વિઘ વિના સંભવે છે. એ પ્રકારે આ ગી તે સંતેષવડે નિર્વિષય કઈ આનંદને મેળવે છે. ૨
સ્પષ્ટ અતિશય ઈચ્છાવડે પુરૂષને સ્ત્રીઓ વશ થાય છે. જે પર બ્રહ્મજ્ઞાન છે, તે તે તૃષ્ણા રહિત પુરૂષને પિતાની મેળે આલિંગન કરે છે. ૯૩
સમતારૂપ લતા, ભવ્યજનના કેઇ અદ્ભુત આમદને પ્રગટ કરે છે. જેના વાસથી નિત્ય વૈરી જે કેધાદિ તે મિત્રભાવને પામે છે. ૯૪
સમતારૂપ બ્રહ્માસ્ત્ર ગ્રહણ કરી મુમુક્ષુ પુરૂષે માયાવાળી આ મેહરૂપ રાક્ષસ રાજાની સેનાને જીતે. ૫
કવિની સંકલ્પકલિત અમૃતલિસાવડે મા મેહ પામ! નિરામય શાશ્વત પદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર. ૯
હે ભવ્ય !!! ગગ્રંથરૂપ મહાસમુદ્રને મનરૂપ રવૈયાથી મંથન કરી સમતામૃત પ્રાપ્ત કરી ત્વરિત સુખી થા. ૯૭
મથ્યાદિ વાસનારૂપ સુગંધવડે સુવાસિત કયાં છે. દિમુખ જેણે એવા પુરૂષને નિશ્ચય સિદ્ધિરૂપ ભ્રમર સ્ત્રીઓ પોતાની મેળે પ્રાપ્ત થાય છે. ૯૮
દાસિ વડે ઊલાસ પામતે જે મિત્રભાવ તેથી પવિત્ર અને બ્રાંતિ રહિત એવા પુરૂષને કર્મ પિતાની મેળે કોપથીજ જેમ તેમ, છોડી દે છે. ૯૯
ગની શ્રદ્ધાવાલા જે પુરૂષે નિત્ય કર્મમાં ઉદાસ રહે છે તે તે મૂર્ખજનેની મધ્યે મુખ્ય જાણવા, કારણ કે તેઓ આ લેક તથા પર લેકથી ભ્રષ્ટ થાય છે. ૧૦૦
આ છે નિવૃત્તિ ” સદાચાર મોક્ષ લક્ષ્મીના દ્વારપાલપણને ધારણ કરે છે. જે પુરૂષ મેક્ષ લક્ષ્મીની રૂચિ કરે છે, તે પુરૂબજ તેને દેખે છે. ૧૦૧
અહિ આ મનની કોઈપણ વણિક કલા છે કે જેના વડે
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ટ
શ્રી પરમાત્મ જ્યોતિઃ નિવૃત્તિરૂપ ત્રાજવાવડે તેબિને સુખ અપાય છે. ૧૦૨
ઘણું પારાના જેવું ચંચળ મન, સામ્ય ગુણરૂપ દિવૈષધિના સ્થિર મહિમાથી અક્રિય થઈ કલ્યાણ પણ ધારણ કરે છે. ૧૦૩
બીજા ઘણાં જે જે શાસ્ત્રો છે તેના અંશને મહાત્માનું આ કિચિત્ સામ્યશતક પ્રાપ્ત થાઓ. ૧૦૪
અત્યંત લેશાવેશને તજીને ચિત્તવડે જે સિદ્ધરસ; ધ્યાન કર્યો હતો પણ ગીંદ્ર લક્ષણ ધારતા પુરૂષેના સત્કલ્યાણપણાને તત્કાલ વિસ્તારે છે. તે આ સામ્ય ભાવરૂપ સિદ્ધ રસ છે કે જે મક્ષ લહમીવાળે અને અદભૂત વૈભવવાળે છે. તેને વિદ્વાનેના આનંદને જીવાડવાને માટે મેં કહી બતાવ્યું છે.
શ્રીમત્ ચંદ્રકુલરૂપ કમલમાં સૂર્યસમાન પતર્ક વિદ્યારૂપ વનમાં સિંહસમાન અધ્યાત્મજ્ઞાનશાળી અભયદેવસૂરિ નામે ગુરૂના એક શિષ્યાણ જે સિંહવિજય તેણે કાંઈક જે નૂતન સામ્યશતક કર્યું છે. તે સામ્યશતક સત્પના હૃદયમાં જાગ્રત્ થાઓ. ૧૦૬
સમભાવ મહાસ્યનું જેટલું વર્ણન કરીએ તેટલું અલ્પ છે, સમભાવનું વર્ણન ષડ્રદર્શનવાળાએ મુક્તકઠથી કરે છે. જિન વાણુના સમન્ અવબોધથી વીતરાગ કથિત ધર્મની પ્રગટતા થતાં આત્મા ઉન્નતિના શિખરે ચઢી કેવલજ્ઞાનાદિ અનંતગુણને ભક્તા બને છે. રાગદ્વેષરૂપ મહામાને નાશ કરવા માટે સમભાવરૂપ અમૃતનું ક્ષણે ક્ષણે પાન કરવું જોઈએ, આત્મામાં યાવત્ સમભાવ પૂર્ણ રીત્યા પ્રગટ નથી તાવત્ પરમાત્માના શરણની સાપેક્ષા છે, કિંતુ યદા સામ્યભાવની પરિપૂર્ણતા આત્મામાં આવી તે આત્મા જ પરમાત્મા થતાં અન્યજીના શરણ માટે તે હેય છે. આવી પરમાત્મદશાને માટે રાગદ્વેષને ક્ષય કરે જોઈએ, રાગદ્વેષને ક્ષય સમભાવ આવ્યા વિના પરિપૂર્ણ થતું નથી, જ્યાં સુધી રાગદ્વેષ પ્રગટાવનારી રાગદ્વેષની અનેક ઉપાધિ છે ત્યાં સુધી સમભાવના માર્ગે થઈ શિવપુરમાં “પરમાત્મસ્વરૂપે રહે.
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
શ્રી પરમાત્મ તિઃ વાતું નથી. ઉપાધિરૂપ જે જે ભાવે છે તે તે ભાવના અભાવેજ આત્માનું પરમાત્મરૂપ સ્વરૂપ કહેવાય છે તે જણાવે છે.
उपाधिजनिता भावा, येये जन्म जरादिकाः तेषां तेषां निषेधेन, सिहं रूपं परात्मनः ॥१८॥
ठीका-जन्मचोत्पत्तिर्जरा वृद्धावस्था ते आदिर्येषांते मरणादीनां ते उपाधे नताः प्रादुर्भूतायेये जन्मजरादिका भावा स्तेषां तेषां भावानां निषेधेन विनिवर्तनेन परात्मनः आत्मनः शुद्धपर्यायस्य रूपं सिद्धं भवति ॥ १८ ॥
ભાવાર્થભાવકર્મરૂપ રાગદ્વેષાદિની ઉપાધિથી ઉત્પન્ન થએલ જન્મ, જરા, મરણઆદિ આડકમના જે જે ભાવ છે તેને સર્વ ભાવના નિષેધવડે પરમાત્માનું રૂપ જાણવું. સારાંશકે આઠકર્મની પ્રકૃતિરૂપ ભાવે જેમાં નથી તે જ “પરમાત્માનું રૂપ ” છે. રાગદ્વેષ અનાદિ ઉપાધિજનિત જન્મ, જરા, મરણઆદિ ભાવથી જે અત્યંત મુક્ત થયા છે તે જ પરમાત્મા જાણવા, જન્મ, જરા, મરણથી અનંત દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે. ઉપાધિ ભાવથી સદાકાળ દુઃખ રહે છે, ઉપાધિથી કેઈને કદી સુખ થયું નથી, અને થનાર નથી, ઉપાધિથી આત્મા ખરી શાંતિ મેળવી શકતે નથી, ઉપાધિથી આત્મા પિતાની સમભાવ સ્થિતિ અવલંબી શક્તિ નથી, ઉપાદિ દુઃખદ છે એમ પ્રત્યેક જ્ઞાનિપુરૂને અનુભવ થાય છે માટે ઉપાધિ ત્યાજય છે એમ નિશ્ચય થાય છે, ઉપાધિ ખરેખર આત્માના અનંત આનંદને ભોગવવામાં વિઘ કરે છે, ઉપાધિથી અનેક નૃપતિ તથા વ્યાપારિ વિક૯૫ સંકલ્પ ચિંતાથી હાયવરાળ કરી ક્ષણવાર શાંતિ ભોગવી શકતા નથી. આત્માવિના જે જે પરમાં પ્રવૃત્તિ થાય છે તે તે સર્વ ઉપાધિ છે, ચકવર્તિ પણ જ્યારે ઉપાધિનો ત્યાગ કરે છે ત્યારે ખરી
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ શાંતિ વધે છે. ઉપાધિના ત્રણ ભેદ છે, મનની ઉપાધિ, વચનની ઉપાધિ, અને કાયાની ઉપાધિ, આ ત્રણ પ્રકારની ઉપાધિથી જન્મ જરા મરણની પરંપરા વૃદ્ધિ પામે છે પણ કિલ ઘટતી નથી, ઉપાધિથી વ્યાધિ પ્રગટે છે, ઉપાધિજ સંસાર છે, જેમ જેમ વિશેષ ઉપાધિ તેમ તેમ વિશેષ દુઃખ પ્રગટતું જાય છે. જેમ જેમ ઉપાધિ ઘટતી જાય છે, તેમ તેમ ધર્મ પ્રગટતું જાય છે.
जेजे अंशेरे निरुपाधिकपणुं, तेते अंशेरे धर्म; સગારે છટાથ, જીવ શિવરા.
ઉપાધિના સંબંધી આ અમૂલ્ય વાક્ય સદાકાળ સ્મરણમાં રાખી ઉપાધિનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં અનેક સ્ત્રી પુરૂષે અનેક પ્રકારની ઉપાધિમાં શું થાય છે કિંતુ તે ખરૂ સુખ મેળવી શકતાં નથી, અહો ઉપાધિમાં કેટલું બધું જોર છે કે તેમાંથી માત્મા જરા માત્ર ખસી શકતું નથી. ઉપાધિના ઉંડા ખાડામાં જે પડ તે ભાગ્યે નીકળી શકે છે. ઉપાધિરૂપ વિષની એવી ઘેન છે કે તે આત્માનું ભાન ભૂલાવે છે. શત્રુ, લાકિણી, શાકિણી, ખવીસ, ચડેલ કરતાં ઉપાધિ બુરી છે. ઉપાધિ દુઃખની દેનારી છે. હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, સ્વમામાં પણ જેને ઉપાધિ ભાસે છે તેને આમા ઉચકેટિપર ચઢી શકતો નથી, ઉપાધિની જંઝાળમાં ત્રિદીવસ ફેકટ ચાલ્યા જાય છે. અમૂલ્યજીવન પણ ઉપાધિના યોગથી મનુષ્ય હારી જાય છે.
જ્યાં સુધી મનુષ્ય અજ્ઞાની છે. ત્યાં સુધી ઉપાધિમાં સુખ માની વિઝાના કીડાની પેઠે સાચી માચી રહે છે પણ જ્યારે જ્ઞાન પ્રગટે છે ત્યારે ઉપાધિમાં કંઈ સુખ ભાસતું નથી, જ્ઞાની પુરૂષના મનમાં એમ આવે છે કે અરે ઉપાધિ એ મહારૂ શુદ્ધરવરૂપ નથી. મહને ઉપાધિ કેમ વળગી છે? ઉપાધિથી કયારે દૂર થાઉ ? આવી ઉપાધિ ત્યાગવા સંબંધી શુભ અવસાય પ્રગટે છે. અજ્ઞાનાથામાં જે ઉપાધિ પ્રિય લાગતી હતી તે જ ઉપાધિ ઉપર
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
શ્રી પરમાત્મા તિ
જ્ઞાન પ્રગટતાં પ્રેમ રહેતું નથી. બંદીખાનાના મનુષ્યની પેઠે જ્ઞાની ઉપાધિરૂપ કેદખાનામાંથી છૂટવા પ્રયત્ન કરે છે, ક્ષણે ક્ષણે આત્મજ્ઞાની ઉપાધિના ઉપર અરૂચિ કરતે જાય છે. લેઢાની બે અથવા સુવર્ણની બેડી સમાન અશાતા શાતાજનક ઉપાધિઓ ઉપર પણ તે સમાન ભાવથી જુએ છે, ઉપાધિથી કષાયને ઉદય થાય છે અને આત્મભાન ભૂલાય છે એમ આત્મજ્ઞાનીને દઢ નિશ્ચય થાય છે, તેથી તેને દેવતાઓ વા દેવીઓ, મોહક પદાર્થોથી લલ. ચાવે તો પણ તે લપટાતું નથી, આત્મજ્ઞાનથી સાધ્યબિંદુ પર માત્મ પદરૂપ રહે છે તેથી આત્મજ્ઞાની દેવલોકની ઐશ્વર્યતારૂપ ઉપાધિને પણ ઈચ્છતો નથી. રાગદ્વેષરૂપ ઉપાધિના હેતુથી દૂર રહેવા સદાકાળ આત્માર્થ પ્રયત્ન કરે છે, પંચ આશ્રવ હતુ.
ને ત્યજે છે, ગ્રહવાસને ત્યાગ કરે છે, કુટુંબસંગને પરિ ત્યાગ કરે છે, આશ્રવના હેતુઓથી દૂર રહી દીક્ષા લેઇ સાધુપણે વિચરે છે, છ કાયના જીની રક્ષા કરે છે. જ્યાં જ્યાં ઉપાધિ દેખાય છે ત્યાંથી આત્મજ્ઞાની દૂર થાય છે, પ્લેગના રોગ સમાન ઉપાધિને સમજે છે. સર્વ ઉપાધિને આત્મબળથી નાશ કરી પર માત્મપદ પામે છે. અનંત મુનિવરે ભૂતકાળમાં ઉપાધિને ત્યાગ કરી પરમાત્મ પદ પામ્યા, પામે છે અને પામશે, ઉપાધિની અસારતાને નિશ્ચય થતાં ખરેખર ઉપાધિ હેય તરીકે અવબોધાય છે, કહ્યું છે કે, યતઃ अरे उपाधि केम तुं वळगी, माराथी थाने अळगी; खरे उपाधि तुं छे होळी, शाने माटे तुं सळगी. हडकवायु कूतर पेठे, संगत हारी हडकाइ, પરમબ્રહ્મનું માન મૂઝાવે, કદી ન થાત તું તા. अरे उपाधि तुजथी आधि, व्याधि पण तुं प्रगटावे; शिकोतरीने चुडेल तुं छे, दुःखना खत्ता खवरावे.
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જતિ:
૪૩ राजन साजन महाजन मोटा, तुं वाळे तेना गोटा; फांसी शूळीथी पण बूरी, मारे छे दुःखना सोटा. ४ उपाधि तुं वडी पापिणी, अधुना अळगी था व्हेली; कहे उपाधिं छोडूं नहि जीव, दुःख देवामां हुँ पहेली. ५ अमृत सरखी माने मुजने, तो केम हुँ तुजने छोड़ें म्हारा वशमां आवे तेनु, फुलावी मस्तक फोडं. ६ सत्ता त्हारी प्रगट करीने, म्हाराथी थाने अळगी। कोण तेडवा आव्यु हतुं के, जेथी तुं मुजने वळगी. उपाधिनां वचन सुणीने, चेतन अन्तरमा वळीयो। बुद्धिसागर शान्ति पामी, परमज्योतिमां झट भळीयो. ८
આ ઉપાધિનું કાવ્ય વાંચતાં એમ નિશ્ચય થાય છે કે, ઉપાધિ તેજ દુઃખને દરિયે છે મનુષ્ય સુખને માટે જ્યાં ત્યાં ફાંફાં મારે છે કિંતુ સુખ પામતું નથી તેનું કારણ કે તે ઉપધિને ત્યાગ કરી શકતો નથી. ગૃહાવાસમાં ઉપાધિના સંજોગો બહુ હેય છે અને તેથી ચિત્તની નિર્મલતા રહેતી નથી તેથી અનેક મહાત્માઓ ઉપાધિને ત્યાગ કરી વનમાં, ગુફામાં ચાલ્યા ગયા. તીર્થકોએ પણ ઉપાધિથી શાંતિ નથી એમ જ્ઞાનથી જાણી એકાંતમાં ધ્યાન કર્યું અને અંતે કેવલજ્ઞાન પામ્યા, બાહ્યની ઉપાધિથી ચિત્ત એટલું બધું ચંચળ થાય છે કે તેની મર્યાદા રહેતી નથી, ઘણી ઉપાધિથી મન થાકતાં નિદ્રા આવે છે. પશ્ચાત આત્મા જાગે છે ત્યારે કહે છે કે હાશ હવે જરા શાંતિ થઈ તે વાક્ય પણ ઉપાધિને ત્યાગ સૂચવે છે. उपाधिनो नाश थइ शके छ, आत्मामां तेवू सामर्थ्य छे.
અનેક મહાત્માઓએ ઉપાધિને નાશ કર્યો, ઉપાધિ ક્ષણિક છે, વધારતાં વૃદ્ધિ પામે છે અને ઘટાડતાં ઘટે છે. સાંસારિક ઉપાધિને નાશ કરવા જો અંત:કરણથી પ્રવૃત્તિ થાય તે ઉપા
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રી પરમાત્મ જ્યંતિ:
ધિતુ શું જોર છે કે વળગેલી રહે ? ઉપાધિથી દૂર રહી શકાય છે, અનેક વિકલ્પ સૌંકલ્પરૂપે ઉપાધિથી આત્મા દૂર રહી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઉપાધિને ત્યાગવા ધારી હોય તે તેને ત્યાગ થઈ શકે છે, આત્મબળથી શું થઇ શકતું નથી ? આત્માની ઉદ્યમ શક્તિથી અન્તમુહૂર્તમાં કમવગણુા ખરી જાય છે, માટે હું આત્મન્ !!! હવે હિંમત હાર નહીં, ઉપાધિથી દૂર રહી આત્માનુ' ધ્યાન ધર, ખરેખર તું અનુપાધિસ્વરૂપમય છે, કામ, ક્રોધ, લાભ, માહ, માયા, ઇવ્યા, અદેખાઇ, સાંસારિક પ્રવૃત્તિઆદિ સર્વે ઉપાદિ દૂરતઃ પરિહર્તવ્ય છે, ઉપાધિ ખાટી છે એમ એકવાર એવાર વા હજારવાર ખુમૈા પાડવાથી કઇ વળવાનુ નથી. પરમેશ્વરને પણ કહેશે કે હે પરમેશ્વર તમે ઉપાધિ રહિત છે એમ હજાર વા કરાડવાર કહેશે તેથી તમારૂ કંઇ વળવાનું નથી. ઉપાધિ ખાટી છે એમ ખરેખર જાણીતા હવે તેને ત્યાગ કરવા પ્રયત્ન કરી.
उपाधिना त्यागवाथी जीवतां शिव सुख अनुभवाय छे.
ઉપાધિના ત્યાગ કરવાથી મુક્તિના સુખનેા અત્ર જીવતાં અનુ ભવ મળે છે એમાં જરા માત્ર સશય નથી. જે મહાત્માએ પરિ પૂર્ણ શાસ્ત્રજ્ઞાન સપ્રાપ્ત કરી ઉપાધિના ત્યાગ કરે છે તેમના આત્માને અન તસુખ થાય છે. ઉપાધિના ત્યાગ કરવાથી જે સુખ મળે છે તે સુખ, ઉપાધિના ત્યાગ કર્યા પહેલાં મળવાનુ નથી. જે લેાકેા ઉપાધિમાં રાચી માચી રહ્યા છે તેને પ્રથમ તે ઉપાધિના ત્યાગ કરવા કઠણ લાગે છે પણ જ્યારે તે આત્મજ્ઞાનમાં પ્રવેશે છે ત્યારે તે સેહેજે ઉપાધિના ત્યાગ કરેછે. અનુ પાધિદશાનુ' જેણે સુખ ભોગવ્યુ છે તેને કોઇ ઉપાધિના પદાર્થા સમર્પણ કરે તે તેને તે રૂચતા નથી. અને તેથી તે હરખાતે નથી, ઉપાધિના કીડા થઇ જે ઉપાધિમાં રાચી માચી રહે છે તે મુક્તિનાં સુખ આવાદી શકતા નથી, ખરેખર અનુપાદિશામાં સુખ છે, આત્મા, સ્વસ્વરૂપમાં રમણતા કરે તે ઉપાધિ
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૪૫
7
માર્ગનો નાશ કરે છે, હું પણ હવે નિશ્ચય ઉપાધિથી દૂર રહીશ, ઉપાધિમાં મ્હારાપણું માનીશ નહીં. હું સર્વ ઉપાધિના સચેગાથી ભિન્ન છું. આમ ટૂંઢ સકલ્પથી અન્તરમાં ઉતરવું. અન્ત૨માં ઉતરવાથી ઉપાધિમાં બધાએલા મમત્વના અધ્યાસે નષ્ટ થશે, निश्रयथी जोतां हूं उपाधियी भिन्न छु.
'
જ્યારે હું ઉપાધિથી ભિન્ન છું ત્યારે તેમાં ઇાનિષ્ટપણું કેમ કલ્પવું જોઇએ ? અલખત કદી કલ્પવું જોઇએ નહીં, આ પ્રમાણે આત્મિક શુદ્ધ વિચારી કરવાથી ક્ષણે ક્ષણે આત્મા ઉચ્ચ કોટીપર આવતા જશે, અને તે પરમાત્માની સમ્પૂર્ણ શક્તિયેા પ્રગટ થશે. પરમાત્માની સમ્પૂર્ણ શક્તિ પ્રગટ કરવાની ઈચ્છા હાચ તે ઉપાધિના પિરહાર કરી પરમાત્મ પ્રદેશમાં ઉતા. જે જે અશે ઉપાધિના ત્યાગ કરશે તે તે અંશે . પરમાત્મ પ્રદેશમાં ઉતરશે અને તે તે અંશે સુખી થશે.
ઉપાધિ આદિ ભાવાના જે જે નિષેધ અર્થાત્ રહિતપણું તે તે અંશે પરમાત્મપણું જાણુવું. પરમાત્મ સ્વરૂપમાં ઉપાધિ આદિ કંઇ પણ નથી, અર્થાત્ તેને અભાવ છે. ખાદ્ય ઉપાધિ અને આન્તરિક ઉપાધિથી ભિન્ન શ્રી પરમાત્મ સ્વરૂપ જાણવું, ઉપાધિથી પેન્નીપાર એવું પરમાત્મસ્વરૂપ શી રીતે વર્ણવી શકાય ? તે બતાવે છે.
ૉ.
'
अतद्व्यावृत्तितो भीतं, सिद्धान्ताः कथयति तम् ; वस्तुतस्तु न निर्वाच्यं तस्य रूपं कथञ्चन ॥ १९ ॥ टीका - तस्य व्यावृत्तिस्तद् व्यावृत्तिर्नतद् व्यावृत्तिरतद् व्यावृत्तिः तस्मात् परमात्मस्वरूप प्रतिवादनात् भीतं चकितं यथा स्यात्तथा सिद्धान्ता स्ताविकग्रन्था स्तं परमात्मानं कथयन्ति वस्तुतस्तु परतस्तु तस्य परात्म रूप कथञ्चन केनाऽपि प्रकारेण निर्वाच्यं वचन गोचरं न भवति ||
પ
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૬
શ્રી પરમાત્મ જ્યોતિ,
ભાવાર્થ–સિદ્ધાન્ત (સત્યસૂ) જાણે ભય પામ્યાં હોય તેમ પરમાત્મસ્વરૂપ કળે છે, વરતતઃ જતાં પરમાત્માનું સ્વરૂપ વચનગોચર થતું નથી, તેથી તેનું અન્યની આગળ શી રીતે સંપૂર્ણ સ્વરૂપ કથાય? અલબત કહી શકાય નહીં. અરૂપ એવું પરમાત્માનું સ્વરૂપ છે તેને રૂપી વાણું શી રીતે વર્ણવી શકે? અરૂપીનું સ્વરૂપે અકથ્ય છે. अकथकथा जगजीवन तोरी, अंतउदधिथी अनन्त गुणो तुज; ज्ञान महा लघु बुद्धि ज्युं थोरी.
લાઇ, ૨ વાણની પેલી પાર શ્રી પરમાત્માનું સ્વરૂપ છે, વેદાંત પણ નેતિ નેતિ' એ પ્રમાણે પિકાર કરીને કહે છે. આત્માને અનુભવ થતાં તેના સ્વરૂપની કઈક ઝાંખી થાય છે, પણ વાણીમાં એવી શક્તિ નથી કે તે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ કહી શકે. આવું પરમાત્માનું ઉત્તમસ્વરૂપ, યે ગિએ મનન કરવું જોઈએ, અનુભવથી ખરેખર પરમાત્માનું સ્વરૂપ જણાશે, અનુભવસૂર્ય ઉગે કંઈ છાને રહેવાને નથી. जिणही पाया तिणही छुपाया, न कहें कोउके कानमे ताळी अनुभव रसकी लागी, तब जागे सहु सानमें. अम अमर भये प्रभु ध्यानमें ॥
આ પ્રમાણે ગીતાર્થધ્યાની મહાત્માઓ અનુભવરસની તાળીમાં પરમાત્માના સ્વરૂપની ઝાંખી થાય છે એમ સ્પષ્ટ બતાવે છે, અનુભવસ્વરૂપની ઝાંખી થવાથી પરમાત્માના સુખને પણ અનુભવ થાય છે. પરમાત્મામાં અનંત સુખ રહ્યું છે, તેને અનુભવ, પિતાને આત્મા કરે છે, પરમાત્મા અનંત સુખ છે તેને અનુભવ થાય કિંતુ તેનું કથન ઉપમાના અભાવે થઈ શકે નહીં તે જણાવે છે.
વા. जानन्नपि यथा म्लेच्छो, नशक्नोति पुरीगुणान् प्रवक्तुमुपमाभावा, त्तथा सिद्धसुखं जनः ॥ २० ॥
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૪૬૭
टीका-यथा म्लेच्छः प्राकृतो जनो जानन्नपि ज्ञातासन्नपि पुर्यानगो गुणान् , प्रवक्तुं मुखेन वर्णयितुं उपमाज्ञानाभावात् न शक्नोति, न समर्थों भवति, तथा जनो सिद्धानां मुखं सादृश्या માવાન્ સરિતુ મહા ! ૨૦ /
ભાવાર્થ–નગરીના ગુણોને જાણો છો પણ જેમ પ્લેચ્છ ( વગડાઉભિલ્લ) ઉપમાના અભાવે નગરીના ગુણોનું વર્ણન કરી શકતું નથી. તેમ મનુષ્ય સિદ્ધના સુખને પણ જાણો છો ઉપમાના અભાવથી તેનું વર્ણન કરી શકતા નથી. અત્રે પ્રાકૃત પુરૂષનું દષ્ટાંત કહે છે.
એક નગરીમાં એક રાજા હિતે, એક દીવસ તે ચતુરગી સેના સહિત નગર બહિર ફરવા નીકળે, ઘેડાની વક્રગતિના લીધે એક અઘેર ભયંકર વનમાં ગયા. ત્યાં તેને ખૂબ સુધા તથા તૃષા લાગી, પણ વગડામાં કંઈ ઉપાય નહીં. રાજા આડે અવળે ફરવા લાગે. એવામાં એક વગડાઉ ભિલ્લ મળે, તેણે રાજાને જલ લાવી પાયું, તેથી રાજાને પ્રાણ બચ્ચે, ભોજ્યપદાર્થ આપવાથી રાજાની ક્ષુધા મટી, રાજાના જીવમાં જીવ આવ્યે. રાજા, વગડાઉભિલૂ ઉપર ખુશી થયે, એવામાં પાછળ રહેલી રાજાની સેના આવી પહોંચી, રાજા નગરપ્રતિ ચાલે, પેલા વગડાઉ ભિલૂને પણ પિતાની નગરીમાં લઈ લીધે, રાજ તેના ઉપર અત્યંત પ્રેમ ધારણ કરવા લાગ્યા, પેલા ભિલ્લને નગરની સર્વ મનહર વસ્તુઓ દેખાડી, મેવા મીઠાઈ વગેરે સર્વ મિષ્ટ વસ્તુઓ ખવરાવી, અનેક પ્રકારનાં રાચરચીલાં દેખાડ્યાં, અનેક પ્રકારનાં ઘરેણાં વગેરે અલંકારે દેખાડ્યાં. પેલે ભિલ્લા ઘણા દિવસ ત્યાં રો, પણ પૂર્વના સંબંધના લીધે તેનાં સગાં વહાલાં સાંભળી આવ્યાં, તેથી તે બહુ ઉદાસ થયે, શેક કરવા લાગ્યા, રૂદન કરવા લાગ્યું, રાજાએ તેની આવી સ્થિતિ દેખીને તેને શેકનું કારણ પુછયું, તેણે પિતાની સર્વ હકીકત જણાવી, રાજાએ પણ
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
શ્રી પરમાત્મ તિ: તેની ઈચ્છાનુસાર પિતાની ઈચ્છા જણાવી બહુ માનપૂર્વક વદાય કર્યા, પેલે પ્રાકૃત ભિલ્લ વગડામાં ગયે, ત્યાં તેનું કુટુંબ તથા સગાં વહાલાં ભેગાં થયાં, તેને સર્વ મળી કહેરા લાગ્યા કે, તે નગરી કેવી હતી, ત્યાં શું શું જોયું. શું શું ખાધું? તે સર્વ જણાવ. પેલે ભિઠ્ઠ સર્વ જાણતો હતો પણ ઉપમાગ્ય પદાર્થના અભાવે નગરીનું વર્ણન કરી શક્યો નહીં, કોઈ પણ એવું દષ્ટાંત નથી કે તેથી પેલા અન્ય ભિલેને તે સમજાવી શકે, તે પ્રમાણે સિદ્ધના સુખને જાણ છતે પણ સિદ્ધસુખજ્ઞાતા, અન્યને દષ્ટાંતના અભાવે શી રીતે કહી શકે ? અલબત કહી શકે નહીં, સિદ્ધના સુખને તે અનુભવી પુરૂષ જાણે છે પણ તેનું વર્ણન કરવા શક્તિ માનું થતું નથી, અનુભવ ગમ્ય સિદ્ધ સુખને પ્રાપ્ત કરવા સદાકાળ પ્રયત્ન કરે, સિદ્ધનાં સુખને વાણથી કહેવાની તમાં રાખવી તે વ્યર્થ છે. વ્રતનો સ્વાદ જેમ જાણી શકાતું નથી તેમ સિદ્ધનું સુખ પણ જાણી શકાતું નથી. સિદ્ધસુખ સમાન અન્ય કેઈ સુખ નથી. સિદ્ધ સમાન અન્ય કેઈ સુખ નથી તે બતાવે છે.
श्लोक. सुराऽसुराणां सर्वेषां, यत्सुखं पिंडितं भवेत् एकत्राऽपिहि सिद्धस्य, तदनन्ततमांशगम् ॥२१॥
टीका-सर्वेषां सुराऽपुराणां, देवासुराणां पिंडितं, राशीभूतं, यत्सुखं यत्शर्म एकत्रैकस्मिन् भागे भवेत् , तथाऽपि सिद्धस्य तत्सुखं अनन्ततम श्वासावंशश्चतेन तुल्यं भवति हीति निश्चयेन ॥
ભાવાર્થ–એક તરફ દેવ અને અસુરેનું ત્રણકાલનું સુખ ભેગું કરીએ અને એક તરફ સિદ્ધનું સુખ ભેગું કરીએ તોપણ સિદ્ધના સુખના અનંતમા ભાગે તે સુખ નથી, સિદ્ધ ભગવંતેના એક ક્ષણના અનંતમા ભાગે પણ ત્રણકાલના ચેસઠ ઇંદ્રનું સુખ નથી. આવું પરમાત્મ સુખ પ્રાપ્ત કરવા સદાકાળ પ્રયત્ન કરે
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
૪
જોઇએ. માત્મામાં તેવું અનંતુ સુખ છે પણ કમાવથી ઢંકાયુ* છે માટે કમાવરણના નાશ થતાં ત્વરિત પ્રગટ થાય છે, પરમાત્મ સુખના ભાગ મૂકી ખાદ્યસુખ માટે કેમ પ્રયત્ન કરવા જોઇએ, ખાદ્યસુખની ભાશાની ભ્રાંતિના નાશ કરી પરમાત્મસુખ માટે સદાકાળ પ્રયત્ન કરવા જોઇએ, પરમાત્મ વ્યક્તિ થાતાં આત્મામાં અને પરમાત્મામાં ભેદ રહેતા નથી, પરમાત્મા કેવા પ્રકારના છે તે જણાવે છે.
ૉ.
अदेहा दर्शनज्ञानो, पयोगमय मूर्तयः
आकालं परमात्मानः सिद्धाः सन्ति निरामयाः ॥ २२ ॥
''
टीका- नविद्यन्ते देहा येषां ते अदेहा देहभावशून्याः पुनः कथंभूता तदाह दर्शनज्ञानोपयोगमय मूर्तयः । आकालं कालमभि व्याप्य निरामया रोग रहिता परमात्मानः सन्ति.
ભાવાર્થ— આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એ પાંચ પ્રકારના દેહથી સર્વથા રહિત, કેવલજ્ઞાન અને કેવલદર્શન એ એ ઉપચેાગમય જેની વ્યક્તિ છે એવા, મુક્તિના સર્વ કાલને વ્યાપીને શગરહિત પરમાત્માએ વર્તે છે, સદાકાળ રહે છે, જીવવિચારમાં પણ કહ્યું છે કે.
सिद्धाणं नयि देहो, न आउ कम्मं न पाणजोणिऊ; साइ अनंता तेसिं, टिइ जिणंदागमे भणिया.
સિદ્ધ પરમાત્માને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, પ્રાણ નથી, ચેાનિ નથી, સિદ્ધિસ્થાનમાં ગયા તેની આઢિ છે. પણ અંત નથી, સિદ્ધે થયા બાદ સંસારમાં અવતાર લેવાના નથી, એમ જિનાગમમાં જિનેન્દ્રે કહ્યું છે, સિદ્ધ પરમાત્મા સમયે સમયે અનત સુખ ભગવે છે, કર્મથી સંસારમાં પરિભ્રમણ થાય છે, કર્મથી રહિત થએલા જીવો સંસારમાં પુનઃ જન્મ લેતા નથી.
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
શ્રી પરમાત્મ તિઃ
નવઃ પુનરાવર્તિતે કર્મથી મુક્ત થએલ આત્મા પુનઃ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે,
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमंमम
જ્યાં ગયા બાદ સિદ્ધાત્માઓ પુનઃ સંસારમાં અવતાર લેતા નથી તે જ શુદ્ધ મારૂ સ્થાનક છે એમ સ્પષ્ટ બતાવ્યું છે, સમ્ય દષ્ટિને આ અર્થ સમ્યગુરૂપ પરિણમે છે, પરમાત્માએ કર્યતીત થઈ કયાં રહે છે તે બતાવે છે.
लोकायशिखरारूढाः, स्वभावसमवस्थिताः भवमपंञ्चनिर्मुक्ता, युक्तानन्तावगाहनाः ॥ २३ ॥ टीका-लोकेषु अग्रं यत् शिखर मुत्तमस्थानं तदारूढाः प्रपन्नाः स्वभावेन स्वस्वरूपेण समवस्थिता निमग्नाः । भव प्रपंचेभ्योर हिता मुक्ता अनन्ता अवगाहना येषा मेतादृशाः सिद्धाः सन्ति२३
ભાવાર્થ–ોકના અંતે સિદ્ધશિલાની ઉપર એક જ નના વીશ ભાગ કરીને તેમાંથી ત્રેવીસ ભાગ મૂકીને છેલ્લા
વીસમા ભાગમાં સિદ્ધ પરમાત્માઓ રહ્યા છે, સર્વ પ્રકારના ભવપ્રપંચથી રહિત છે, અનન્ત અવગાહના સહિત સિદ્ધ સદાકાળ ત્યાં રહે છે. એક સિદ્ધની અવગાહના ભેગી અનન્તસિદ્ધજીની અરૂપી અવગાહના છે પણ અરૂપપણાથી કઈને જરા માત્ર માવામાં વધે આવતું નથી, સર્વ પ્રકારની ઉપાધિ ટળવાથી સિદ્ધ સમયે સમયે અનંતસુખ ભેગવે છે, સિદ્ધ ભગ વાને સદાકાળ ત્યાંને ત્યાં રહે છે. અકિય છે. “અચલ છે. અમર છે, અવ્યાબાધ સ્વરૂપી છે, અજ છે, અવિનાશી છે, અખંડ છે, અલેશી છે, અવેદી છે, અમાથી છે, અહી છે, અbદી છે, અભેદી છે, અરોગી છે, અભેગી છે, અગી છે, અકર્મ છે, અપ્રાણી છે, અનિ છે, શુદ્ધ છે, બુદ્ધ છે.” મેક્ષ સ્થાનમાં
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
અસંખ્ય પ્રદેશથી ક્ષાયિક ભાવે રહ્યા છે, એવા સિદ્ધ પરમાત્માનુ ધ્યાન ધરતાં શું ફળ પ્રાપ્ત થાય છે તે તાવે છે.
જજ્ઞેશ. इलिकाभ्रमरी ध्यानादू, भ्रमरीत्वं यथाश्रुते
तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात्. २४ टीका- यथा इलिका भ्रमर्या ध्यानात् स्मरणात् तद्गृहनिरुद्धा सती भ्रमरीत्वं तदाकारत्वमश्नुते भजते, तथा पुरुषः परमात्मानं ध्यायन् स्मरन् परमात्मत्वमाप्नुयाद् भजेत. ॥ २४ ॥
ૉજ.
ऐन्द्रं तत् परमंज्योति, रुपाधि रहितं स्तुमः उदिते स्युर्यदंशेऽपि सन्निधौ निधयोनव प्रभाचन्द्रार्कभादीनां, मित क्षेत्र प्रकाशिका;
For Private And Personal Use Only
૪૭૧
આત્મા
ભાવાર્થ—જેમ ઈચલ, ભ્રમરીનુ ધ્યાન કરતી છતી પાતે ભ્રમરીપણું પામે છે તેમ ભવ્યાત્મા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતા છતા પરમાત્મત્વ પામે છે. શ્રી આનદઘનજી પણ કહે છે કે, • જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હાવેર; ભૂંગી ઇલિકાને ચટકાવે. તે ભૃગી જગ જેવેરે. ષટ્ ॥' પરમાત્મા ષ્ટિથી પરમાત્માનું નવધાભક્તિથી આરાધન કરતાં પણ પરમાત્મા થાય છે. શ્રવણુદ્ધિ નવ પ્રકારની ભક્તિ કહી છે તેવુ... વિવેચન, ‘ અસ્મદીયકૃત ભજનસ'ગ્રહ દ્વિતીયભાગમાં ’ કર્યું છે. પરમાત્મસ્વરૂપ શ્રવણુ કરવું તે તેમજ પરમાત્મસ્વરૂપ પ્રતિપાદક ઉત્તમ અધ્યાત્મગ્રંથાનું ગુરૂગમથી મનન કરવું. અધ્યાત્મગ્રન્થાના સેવનથી અન્તચક્ષુ પ્રકાશે છે, જે જે અનેકાંતશૈલી પ્રતિપાદક ગ્રન્થા હાય તે વાંચીને અત્ય ́ત ઊંડા ઉતરી જવું, શ્રી યશવિજયકૃત પરમાત્મ સબધી ગ્રંથ છે તે પ્રસંગાનુસારે અત્ર દાખલ કરવામાં આવે છે.
་
॥ ? ॥
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७२
શ્રી પરમાત્મ તિઃ
आत्मनस्तु परंज्योति लोकालोकप्रकाशकम् ॥२॥ निरालम्ब निराकार, निर्विकल्प निरामयं आत्मनः परमंज्योति निरुपाधि निरञ्जनम् दीपादिपुद्गलापेक्ष, समलं ज्योति रक्ष निर्मलं केवलं ज्योति, निरपेक्षमतीन्द्रियं ॥४॥ कर्मनोकर्म भावेषु, जागरुकेष्वपि प्रभुः तमसानामृतः साक्षी, स्फरति ज्योतिषास्वयं ॥५॥ परमज्योतिषः स्पर्शा दपरं ज्योतिरेधते यथा सूर्यकरस्पर्शात् , सूर्यकान्त स्थितोऽनलः ॥६॥ पश्यन्न परमज्योति विवेकाद्रेः पतत्यधः परमंज्योति रन्विच्छ नाविवेक निमज्जति ॥७॥ तस्मै विश्वप्रकाशाय, परमज्योतिषे नमः केवलंनैवतमसः प्रकाशादपियत्परम्
॥८ ॥ ज्ञान दर्शन सम्यक्त्व चारित्रमुखवीर्यभूः परमात्मप्रकाशो मे सर्वोत्तम कलामयः यं विना निष्फलाः सर्वाः कलागुण बलाधिकाः आत्मधामकलामेकां, तां वयंसमुपास्महे ॥१०॥ निधिभिनवभीरत्नै चतुर्दशभिरप्यहो न तेजश्चक्रिणां यत्स्या त्तदात्माधीनमेव नः ॥११॥ दंभपर्वतदंभोलि ज्ञानध्यानधनाः सदा मुनयोवासवेभ्योषि, विशिष्टं धाम विभ्रति श्रामण्ये वर्षपर्यायात् , प्राप्ते परम शुक्लतां सर्वार्थसिद्धदेवेभ्यो प्यधिकं ज्योतिरुल्लसेत् विस्तारिपरमज्योति धोतिताभ्यंतराशयाः जीवन्मुक्ता महात्मानो, जायते विगतस्पहाः ॥१४॥
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
४७४ जाग्रत्यात्मनि ने निन्यं, बहिभानेषु शेरते उदामते परद्रव्ये, लिंगन्ते स्वगुणामृते १.॥ यथैवाभ्युदितः सूर्यः पिदधाति महान्तरं चारित्र परमंज्योति ?तितात्मा तथा मुनिः ॥ १६ ॥ प्रच्छन्नं परमज्योति, रात्मनोऽज्ञानभस्मना क्षणादाविर्भवत्युग्र व्यानवातमचारतः ॥ १७॥ परकीयप्रवृत्तौ ये, मूकांधवधिरोपमाः स्वगुणार्जनमज्जाश्च तैः परंज्योति राप्यते ॥१८॥ परेषां गुणदोषेषु, दृष्टिस्ते विषदायिनी स्वगुणानुभवालोक, दृष्टिःपीयूषवर्षिणी. ॥१९॥ स्वरूपदर्शनं श्लाघ्यं, पररूपेक्षणं वृथा एतावदेवविज्ञानं, परंज्योति प्रकाशक ॥२०॥ स्तोकमप्यात्मनो ज्योतिः पश्यतोदीपवद्धितं अधस्य दीप शतवत् परज्योतिर्न बहपि. ॥२१॥ समतामृतमन्नानां, समाधि तपाप्मनां रत्नत्रयमयंशुद्ध, परंज्योतिः प्रकाशत. ॥ २२ ॥ तीर्थकरा: गणधरा, लब्धिसिद्धाश्वसाधवः संजातास्त्रिजगद्वंद्याः परंज्योतिः प्रकाशतः ॥२३॥ नरागं नापिच द्वेष, विषमेषुयदाननेत
औदासीन्य निमनात्मा, तदाप्नोति परंपहः ॥२४॥ विज्ञाय परमं ज्योति, मर्माहात्म्य मिदमुत्तमं यः स्थैर्य याति लभते सयशोविजयश्रियं ॥१५॥ ॥ इति परम ज्योतिः पंचविंशतिका समाता ॥
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
શ્રી પરમાત્મ તિ: પૂર્વોક્ત ગ્રન્થઆદિનું મરણ મનન અત્યંત ઉપકારી છે. પરમાત્માનું ધ્યાન કલ્યાણ સેડહંતસ્વમસ્યાદિ શબ્દવાચ્ય પરમાત્માના સ્વરૂપનું દયાન કરતાં યેયસ્વરૂપ આત્મા થાય છે. જે જેનું ધ્યાન જ કરે, તે તે થઈ જાય, એ રીતિથી વિચારતાં સિદ્ધ થાય છે કે ધ્યાનથી પરમાત્મદશા સહેજે પ્રાપ્ત થાય છે. જગમાં પરમાત્મદશા વિના અન્ય કંઈ પણ ઉપાય નથી. જેના જ્ઞાન ધ્યાનથી પરમાનંદની ઝાંખી થાય છે એવા પરમાત્માસ્વરૂપનું સદાકાલ સ્મરણ કરવું જોઈએ. ક્ષણિક પદાર્થોની લાલચમાં નહીં લપટાતાં આત્મામાં રહેલું પરમાત્મત્વ પ્રગટ કરવું જોઈએ. પર માત્મત્વની શોધ આત્મામાં જ કરવાની છે. જ્યારે ત્યારે પણ આત્માજ પરમાત્મસ્વરૂપે પ્રકાશશે. આત્મા વિના જડવતુમાં પરમાત્મપણાની બુદ્ધિ રાખવી તે ખરેખર ભ્રાંતિ છે. આત્માવિના જડવતુમાં પરમાત્મા રહેતા નથી. ત્યારે જડવસ્તુઓમાં આનંદની બુદ્ધિ કેમ ધારણ કરવી જોઈએ? સર્વ આત્માઓ સત્તાએ પરમાત્માઓ છે માટે સર્વત્ર પરમાત્મભાવના રાખવાથી પરમાત્મદશા નક્કી પ્રગટ થશે, જે છ આત્મા અને પરમાત્માને અવબોધતા નથી તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આત્મજ્ઞાન થયા વિના માન રહેવું તે પણ એક જાતનું કપટ છે આત્મજ્ઞાન થયા વિના બાહ્ય કિયાને ઘટાટોપ દેખાડે તે પણ એક જાતની કપટકળા છે. આત્મજ્ઞાન વિના તપ જપ પણ મોક્ષ આપવા સમર્થ થતાં નથી. આત્મજ્ઞાન વિના સમ્યકત્વની પ્રાપ્તિ થનાર નથી.
જ્યાં સુધી અનેકાંતનય પ્રમાણે આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી એકડા વિના મીંડાની પેઠે મેક્ષની આશા રાખવી તે ખરેખર વ્યર્થ છે. કેટલાક ડુંગરોમાં, નદીઓમાં, દેવળમાં, ઉપાદાનપણે આત્માને શેધે છે તે ખરેખર બ્રાંત છે. એવા છની મુક્તિ થવ દૂર જાણવી. કેટલાક પરમેશ્વરની સ્તુતિ કરે છે કે હે પર. મેશ્વર તું તાર એમ સમજ્યા વિના પ્રાર્થના કરે છે. પણ આત્મા અને પરમાત્માનું સમ્યગ જ્ઞાન કરતા નથી તે બિચારા અજ્ઞાની
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: છે. તે પિતે તરી શકતા નથી અને અન્યને તારી શકતા નથી. આત્માની શક્તિથી જ આત્મા તરે છે. પરમેશ્વરને તેમાં નિમિત્ત કારણ છે. એમ જ્યારે નિશ્ચય થશે ત્યારે જ આત્મ સ્વરૂપ સમુખ વળવાને. કેટલાક પરમેશ્વરની મૂર્તિ આગળ ઘુઘરા બાંધીને નાચે છે. કુદે છે. મૃદંગ બજાવે છે પણ જ્યાં સુધી તેઓ એ આત્મજ્ઞાન કર્યું નથી. ત્યાં સુધી તેઓની સર્વ ક્રિયા એક બાળકની રમત સમાન અપફળવાળી જાણવી.તમારી આત્મશક્તિ પ્રગટયાવિના તમે કદી તરવાના નથી. સિદ્ધ ભગવાન તથા તીર્થંકરે મોક્ષમાંથી તમને તારવા કદી ત્રણકાલમાં આવવાના નથી. તમે ગમે તેટલી બુમ પાડે તે પણ પરમાત્માઓ પિતે તમને તારી શકનાર નથી. ભગવાનના સગુણો જેવા તમારા આત્મામાં ગુણે છે તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે ! ! ! ભગવાનની પ્રતિમાને લે દેવ ચેખાની પેઠે ભાગતાં ભાગતા ટીલા ટપકાં કરી તરી ગયા એમ માનેવામાં સજજડ ભૂલ ખાઓ છે!!! જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો. ત્યારે પ્રભુની પૂજા વગેરે કિયાઓની સારૂલ્યતા થવાની જ. પર માત્મપદની પ્રાપ્તિ કંઈ ઉપર ઉપરની બાળ ચેષ્ટા જેવી ક્રિયાઓ કરવાથી નથી, પણ જ્યારે તમે સમજશે, ત્યારે સર્વ ક્રિયાઓનું મોક્ષ ફળ પ્રાપ્ત થશે. બંદુક તાકતાં ન આવડે અને બંદુક ઉડાતે ખરેખર તે પિતે જ મરી જાય તેમ અજ્ઞાનીની ક્રિયાપ્રાય, વિષ અને ગરલ અનુષ્ઠાનરૂપ થાય છે. ગમે તે ભાષાનો અભ્યાસ કરે પણ જ્યાં સુધી જિનક્તિ આત્મતત્ત્વ જાણ્યું નથી ત્યાં સુધી પરમાત્મા જ્યોતિ પ્રગટવાની નથી. પરમાત્માની ત્યાં સુધી પ્રાપ્તિ થવાની નથી. આત્મજ્ઞાન થતાં સર્વ બાહ્ય સત્ નિમિત્તાની પણ સાફલ્યતા થવાની. જે ગુરૂ એવું નામ ધરાવે છે પણ પરમાર્થરવરૂપને પિતે ઓળખતા નથી તે ભક્તને શું જ્ઞાન આપી શકશે? ખરેખર તે લોઢાની નાવ સમાન છે. પોતે સંસારમાં બુડે છે અને અન્યને બુડાડે છે એવા અજ્ઞાનિકુગુરૂઓની સંગતિ કરવી નહીં.
પરમાત્મદશાની પ્રાપ્તિ અર્થે જ્ઞાનિ સગુરૂનાં ચરણકમલ
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
શ્રી પરમાત્મ જ્યેાતિઃ
સેવવાં જોઈએ. આત્મામાં પરમાત્મપદ રહ્યું છે તે ખરેખર અતદ્રુષ્ટિથી પ્રાપ્ત થશે. આત્માની અનન્ત શક્તિયાના પ્રકાશ કરવા સેાશ્વાસે પ્રયત્ન કરવા જોઇએ. હું પરમાત્મા છું !!! હું પરમાત્મા છું!!! એવી ક્રૃત વાણી એલવાથી કંઈ પરમાત્મત્વ પ્રગટવાનું નથી. આત્માનું અને પરમાત્માનું સાતનયેથી પરિપૂર્ણસ્વરૂપ જાણવું જોઈએ. પશ્ચાત હું આત્માતે પરમાત્મા છું એવી દૃઢભાવના પિર પૂર્ણ જોરથી ભાવવી જોઇએ. પરમાત્માની સાથે લય લાગે ત્યારે પરમાત્મસ્વરૂપના સંસ્કારી દઢ જામતા જય છે અને તેથી પરમાત્મપદ પ્રગટ થાય છે. જ્ઞાનદર્શન ચારિત્ર અને સુખાદિ અનંત ગુણનું ધામ શ્રી પરમાત્મા છે. વિશેષ શું કહેવું. ગમે તે પ્રકારે ગમે તે ઉપાયાથી પરમાત્મસ્વરૂપમાં તલ્લીન થવું. પરમાત્માનુ ધ્યાન કરતાં ખરેખર જીવન્મુક્ત આનંદના ભેાકતા આત્મા અને છે. પરમાત્માનું આ પ્રમાણે સ્વરૂપ ખતાવી છેલ્લીવાર ઉપસ હાર કરે છે.
જોજ. परमात्मगुणानेव ये ध्यायन्ति समाहिताः लभन्ते निभृतानन्दा, स्तेयशोविजय श्रियम् ||२५|| टीका- ये जनाः परमात्मनः उक्तगुणान् एवं समाहिताः साव धानाः सन्तः ध्यायन्ति स्मरन्ति ते निभृतानन्दा नितरामानन्दनिमग्ना यशोविजयस्य श्रियं संपदं लभन्ते प्राप्नुवन्ति ॥ २५ ॥
"
ભાવાથ—જે ભવ્યજીવા પૂર્વોક્ત પરમાત્માના ગુણુાને સ્થિર ચિત્તવાળા થઈ અર્થાત્ સાવધાન થઈ ધ્યાન કરે છે તે અત્યંત આનંદમાં મગ્ન થઈ યÀવિજયની લક્ષ્મીને પામે છે. શ્રીયશે વિજયજી ઉપાધ્યાયે આ પ્રમાણે ચરમ મંગલ કરી ગ્રંથની સમાપ્તિ કરે છે. પરમાત્મ પવિતિકાની પરમાત્મ ચૈતિનામની ટીકા રૂપ ગ્રંથ દેવગુરૂ કૃપાથી પૂર્ણ થયે જે ભવ્યે અધ્યાત્મશાસ્ત્રાને
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પસાભ ખ્યાતિ:
૪૭૭
સદ્ગુરૂગમથી વાંચે છેતે તેના અનુભવ અમૃતરસ આસ્વાદે છે. અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થએલુ અલૈાકિક સુખ જેણે અનુભવ્યુ છે તેજ તેના રસ આસ્વાદે છે અધ્યાત્મ જ્ઞાનિની ઉચ્ચદશાનું વર્તન અલૌકિક હાય છે તેને ખાળજીવ જાણી શકતા નથી. ખાલ જીવ લિંગ દેખીને આનંદ માને છે મધ્યમ પુરૂષ આચરણ દેખે છે. ઉત્તમ પુરૂષ તે જ્ઞાન દેખે છે. જ્ઞાનિનું માહ્ય આચારણુ દેખવાના કરતાં તેનું હૃદય જોવું જોઇએ. અધ્યાત્મજ્ઞાનિના ઋનતગુણ ઉજ્જવલ પરિણામ હોય છે તેને ખાળજીવ શી રીતે જાણી શકે? જે જીવા પ્રતિલેખના પ્રતિક્રમણઆદિ બાહ્ય ક્રિયામાં ક્રિયાપણું માને છે અને જે તે માટે ગરધ્રાના કદાગ્રહ કરે છે તેઓની માહ્ય ક્રિયા કઇ લેખે આવતી નથી. ધ્યાનઆદિમાં મગ્ન એવા અપ્રમત્ત સાધુ માહ્ય ક્રિયા પડિલેહણુ પ્રતિક્રમણ ન કરે તેા પણ તે આત્માના ઉચ્ચદશાના સાધક જાણવા. અપ્રમત્ત ગુણસ્થાનકમાં આવશ્યકની ક્રિયા નથી. આવી અપ્રમત્તદશાની ખુમારી જો ભાગવવી હોય તેા અધ્યાત્મજ્ઞાનમાં સદાકાલ રમણતા કરા. આત્મજ્ઞાનથી માહ્ય ભ્રમણા ટળી જશે. મુનિભાવે સમક્તિ કહ્યું. નિજશુદ્ધ સ્વભાવે એવાકયનું પુનઃ પુનઃ સ્મરણ કરી આત્મધ્યાન કરી. આત્મયાની અને યાગી શ્રી સદ્ગુરૂનાં ચરણુકમલ સદાકાળ સેવા. ગુરૂની આજ્ઞામાં વા. ગુરૂની આજ્ઞાથી અધ્યાત્મ જ્ઞાનનું રહસ્ય પ્રાપ્ત થશે. અધ્યાત્મજ્ઞાનથી સર્વ કર્મના ક્ષય થાય છે. સર્વે પ્રકારની આત્મિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પરમાત્મ જ્યાતિ ગ્રંથનુ અહર્નિશ આરાધન કરનાર શ્રદ્ધા જ્ઞાનયેાગે સાત આભવમાં મુક્તિ પામે વાએકાવતારી થઇ મુક્તિપદ પામે એમાં સંશય નથી. પરમાત્મ જ્યેાતિનું આરાધન કરનાર પરમમંગળપદ વરે છે. સર્વ જીવ પરમાત્મપદ પ્રાપ્ત કરી..
ॐ शान्तिः ३
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
શ્રી પરમાત્મ જ્યોતિઃ
समाप्तिमङ्गलम्. पट्पष्टयधिककोन, विंशवर्षेऽसितेदले; कार्तिके सत्यसुखदे, दशम्यां सिद्धिशंसिनि. अम्मदावादनगरे, चातुर्मासी विधायच; मुखाब्धिगुरुणासाथै, बुद्धिसागरयोगिना. परमात्म ज्योतिपोऽस्य, ग्रंथस्य रचनाकृता; आराधकोऽस्य ग्रन्थस्य, प्राप्नोति परमपदं. जनाःसर्वे सुखं यान्तु, नश्यन्तु विघ्नराशयः भव्या आनन्दमाप्नुयुः शान्तिः सर्वत्र वर्तताम्. ४ पार्थप्रभुः सुखं कुर्यात्, जैन धर्मोन्नतिंच,
समृद्धिसंपदांनित्यं, मङ्गलंच पदे पदे; -ति श्री योगनिष्ठ परमपूज्य मुनिराज श्री बुद्धिसागरजीकृतः परमात्मपंचविंशति ग्रंथोपरिसंस्कृत प्राकृत टीका समन्वित
परमात्मज्योतिनीमा ग्रन्थः समाप्तः
ॐ शान्तिः
३
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
योगनिष्ठ मुनि बुद्धिसागरजी कृत ग्रन्थोनी यादी.
अने ते मळवानां ठेकाणां
૭ ચિંતાર્માણ, ૮ કન્યાવિક્રય નિષેધ,
પુસ્તકનું નામ.
મળવાનુ` ઠેકાણું',
૧ જૈન ધર્મ અને પ્રીસ્તિ} ધી જૈન ફ્રેન્ડલી સાસાઇટી. ૨-૩ શ્રી રવિસાગરજી }વલાસ માની પાળ શા કેશવલાલ
અને શાકવિનાશક ૬ લાલચંદને ત્યાં.
૪ ૧૨ વિચાર. પ વચનામૃત
}
હું અધ્યાત્મ શાંતિ.-શા. રતનચંદ્ર લાખાજી કાવીઠા એરસદ પાસે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ આત્મપ્રદીપ. ૨૨ અધ્યાત્મગીતા. ૨૩ આત્મસ્વરૂ૫. ર૪ અનુભવ પચ્ચીશી. રૂપ પરમાત્મ દર્શન. ર૬ પરમાત્મ જ્યોતિ ૨૭ ગુરૂધ.
પાદરા, સા. એહનલાલભાઈ હામ
વક્રીલ.
}
જેનાઢય બુદ્ધિસાગર સમાજ, માંણ.
૯ પૂજા સગ્રહ.
૧૦ બુદ્ધિપ્રકાશ ગાયન સૉંગ્રહ-શા, મણિલાલ વાડીલાલ સાણંદ, ૧૧ બુદ્ધિપ્રકાશ ગાયન સંગ્રહ
ભાગ બીજો
અમદાવાદ સભવ જિનમડલ,
૧૨ સમાધિશતક } શે'. જગાભાઈ દલપતભાઈ, સુ. અમદાવાદ.
૧૩ તત્ત્વવિચાર. } જ્ઞાન પ્રસારક માલ, સુભાઇ, ઝવેરી બજાર,
૧૪ સત્યસ્વરૂપ
૧૫ આત્મ પ્રકાશ } શર્મા, વીરચંદ્ર કૃષ્ણાષ્ટ સુ, માણસા,
૧૬ ભજન સંગ્રહ ભાગ પહેલા,) ૧૭ ભજન સંગ્રહ ભાગ બીજો ! અમદાવાદ.
૧૮ ભજન સ ંગ્રહ ભાગ ત્રીજો, જૈન બોડીંગ નાગારીસરાહુ,
૧૯ ભજન સંગ્રહ ભાગ ચેાથેા.
૨૦ અધ્યાત્મજ્ઞાન વ્યાખ્યાનમાળj
પુના-વૈતાલપ’૪.
For Private And Personal Use Only
અમદાવાઢ જૈનચૈતાંખર ખેડીંગ
નારીસરાહ,
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦) ૧૮ પ્રાચીન ન્યાય ગ્રંથ ઉદ્ધાર ઝવેરી ભેગીલાલ નારાચંદ
સંસ્કૃત સ્યાદ્વાદ મુક્તાવલી, અમદાવાદ શીવાડાની પોળ, ૨૯ તબિંદુ (યાને સંક્ષર જેન બી ગ સિદ્ધાંત રત્ન)
નાગરીશાહ, અમદાવાદ ૩૦ ચેતનશક્તિ ગ્રન્થ-(ભજન સંગ્રહ ત્રીજા ભાગમાં) ૩૧ વર્તમાનકાલ સુધારે=(ભ, ત્રીજા ભાગમાં) ૩ર પરમબ્રા નિરાકરણ (ભજન સં. ૪ ચેથામાં) ૩૩ અધ્યાત વચનામૃત ગ્રંથ (ભજન સંગ્રહ ભાગ ૨)
નહીં છપાવેલા ગ્રંથની યાદી. ૩૪ તત્વ પરીક્ષા વિચાર ૩૫ ધ્યાન વિચાર ૩૬ સુખસાગર ૩૭ ગુરૂમહાભ્ય, ૩૮ શ્રીમંત સરકાર ગાયકવાડ સયાજીરાવની આગળ આપેલું ભાષણ ॐ पत्र सदुपदेश.
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री परमात्मज्योतिग्रंथर्नु अशुद्धिशुद्धि पत्रक. પૃg. पङ्क्ति . શુદ્ધ શુદ્ધ
સહા ઉ પાધી
સહસ્ત્ર ઉપા
રી
૧૬
૨૪
૩૮
અવૃત तिथ्थ માસ્પદ કીર્તિ તને વા ર્શન ભિય
૪૮
અવ્રત तिथ्थ માનપદ અપકીર્તિ તેને વધિજ્ઞા દર્શન ભિન્ન માંઆવેતે દ્રવ્યઅને પરદએમ
પપ
માતા
તેમ
દ્રવ્ય એમ એમ શ્રપ ગેછે
મેષ વિસન તથા નની
શ્લેષ વચન
૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૫૪ ૧૫૫ ૧૫૭ ૧૫ ૧૫૮ ૧૬૨
તેમ
નયની
વિના
વેને
શસ્ય
હની શસ્ત નંદ
૧૭* ૧૫
गांग જીવનું
स्थाण અછવદ્રવ્યનું
રિણ
આશા
૧૭૬ ૧૮૪ ૧૮૫
વામાં
આના વાન લાખો
લાગે
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
पृष्ठाङ्क
૧૯૪
"3
૨૧૬
૨૧૮
૨૨૨
"
૨૨૪
در
૨૩૫
"
33
..
ગ
૨૨૫
૨૨૭
૨૨૮
..
૨૨૯
૨૩૧
૨૩૨
..
૨૩૩
૨૩૫
1)
..
૨૩૯
૨૪૧
૨૪૪
૨૪૫
૨૪૬
19
.
पंक्ति
૧૧
૧૭
.
૪
૧૦
***&*૭ *
૩
७
૨૫
ટ
૨૬
"
૧૪
૨૫
૧૯
૧૮
૪
www.kobatirth.org
1;
(૪૮૨)
अशुद्धि
ઉસ્ય
જોસની
શ્રપુ
ધમ
પાસમાં
લાંથી
ઢિ
તાપ
ત્ત તાપ
તાપ
મનન કાશ'
પશુપ
*******
સ્થિયર
કાર
प्रोज्वा
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धि
ઉચ્ચ
૨૨૬૬૭ ૬જ્ર * &
તાપ
પણ
હૈ
લેબ ફટા
ક્ષિણ
માર્ગ
માન
ના
સગે
#ws &
प्रोज्ज्वा
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ggg
पंक्ति
(૪૮૩)
अशुद्धि ब्रह्म विरत
शुद्धि
ब्राह्म
विस्त
૨પર ૨૫૩ ૨૫૪
પ્રાપ્તિ
તીય
૨૫૬
સાકા
૨૫૭
પ્રાપ્ત તીય રાકી
ચગ રનાં પૂર્વને
મ્યક કતૃત્વ તુવે
૨૫૮ ૨૬૧ ૨૧૨
કતત્વ
શ
२१४
૨૬૫
તાપ
શ્યક
112927151178 & 59L1019 És•
વસ્તુ
રિય
રિત્ર
મુગ કાત પામે ળથી
કીર્તિ + બની ધ ક
ધમે
કૃત્ય
२८४ ૨૮૫
નિષ્ણુ શિધ્ર તાપ ચકે તાપ
શીધ્ર તા૫ ચંદ્ર તાપ
૨૮૮
8 to
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૪)
पंक्ति
शुद्धि
રાત્રિ
અચલ
पृष्ठाङ्क ૨૮૮ ૨૮૮ ૨૮૦ ૨૧ ૨૮૨
સા
অথত্তি રાત્રી
અયલ શક્ત રd जिन ધર્મજ દષ કુલ
તુ
जिने ધર્મજી
૨૮૩
ફૂલ
ફૂલા
કુલ કુલ કુલ
ફૂલા
વૃિત્ત
+
૨૭ ૨૮૮
૫ને
૨ ૦૦
૫માં છતા આમ
૩૦૩ ૨૦૪
પો
છંદતા આનંદ મળી સ્તુતિ યોગ્ય
૩૦૬
રસ્તુત
ચાગ
૩૦૭
શામાં
૪ ૦૮
પર્યંતિ શ્રેષ્ઠ
શમાં પર્યંતી શ્રેષ્ઠ કેવલ બાહિર કાઢી
કેવ
બાહિરુ
૩૧૨ ૩૧૩ ૩૧૬ ૩૧૭
રાત્રી
રાત્રિ
વૃક્ષ
૩૧૮
અશ
૩૨૦
પર
અંશે પર બુદ્ધ
બુધ
યુષ
યુ
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पृष्ठाङ्क
(૪૮૫)
अशुद्धि ढय પ્રતિ
शुद्धि
૩૨૧
ढय
પ્રતિ
યુ.
૩રર
નિયા
નિયા
૩૨૩ ૩૨૭ १२७
૨૩ ૨૪
ઉત્તમ તાપ તાપ
ઊત્તમ તાપ તાપ તાપ
છે
તાપ ક્રોધ તાપ તાપ તાપ
તાપ
તરાપ
૩૨૦
તાપ
કાલ તાપ
તાપ
૩૩ ૦
૩૩૧
૧૮
૨૮
હિત તા. ૫
૩૩૨
૨ ૬
૨૭.
અંત
છે
તાપ
તાપ અંત રા૫ વીયા તાપ શ્રેષ્ઠ
૩૪૨ ૩૩૪ ૩૩૫
વી તાપ શ્રેષ્ઠ
૩૭
વય
ત્રીય
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
पृष्ठा
૩૮
૩૩૯
૩૪૧
32
૩૪૨
૩૪૩
39
૩૪૪
૩૪૫
૩૪૫
३४७
..
..
2:
૩૪૮
..
در
૩૫૦
૩૫૧
૩૫૮
.
૩૫૮
૩૬૦
૩૬૩
૩૪
૩૫
૩૬;
૩૯
39
૩૭૫
૩૭;
33
३७७
पंक्ति
>*****
૧
૨૮
૧૭
૧૮
૨૮
ટ
૧૭
२५
૩
૧૭
૧૧
૨૧
૨૫
'
૨૪
૨
૨૧
२७
www.kobatirth.org
૧૫
૧૬
૨૫
૧૧
૨૫
૨૫
(૪૮)
अशुद्धि
સ્થિકિ
ગૃિતિ
ધરે
તાપ
ભિક્ષુ
અધ
પકા
વર્તે
ગઢ
નામનાં
સગુરૂ
લ
પાત
વાતાચત
અને
ગેશ
આત્મા
મા
યકારા
તારા
પછી
સગુરૂ
ત્
જેમને
છે
તિ
રક
निवि
त्माना
त्मानो
ब्रह्मव
रुद्धे
નિદ્ધિ:
ક
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धि
સ્થિતિ
તિ
ધ્રુજે
તાપ
ભક્ષુ
અધ
પાક
વતૅ
ગાઢ
નામના
સદ્ગુરૂ
દ્વેષ
પાત
વાતચિત
આવે
ગેછે
આત્મ
માં
વિકારા
તદ્દારા
પાછી
સદ્ગુરૂ
ન
જેમને
છે.
તિ
રક
निर्वि
त्मानो
त्मनो
ब्रह्मैव
रुद्धै
સામ
ण
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पृष्ठाङ्क
पंक्ति
(૪૮૭)
મશુદ્ધિ परि
शुद्धि
૧૭
૩૮૦ ૩૮૨ ૩૮૩ ૩૮૪
ગ
परी
મિ મુમુક્ષુ નિર્વા
નિવાં
રહ્મ
૩૮૫
બહિર
બહિર્
મને
મણે
૩૮૬ ૩૦ ૩૮૧
ગ
वेष्ठि मनसि
૩૮૫
तत्व नि:प
# #
बेष्टि मनसिन तत्त्व निप यदू द्वय भाद्र ખલિત ખંડિત દુ:ખ
૪૦ ૩
द्वय
૪૦૫
भद्र ખલિત ખંડીત
૪૦૭
૪૦૮ ૪૦૮ ૪૧૧
હિંસા હિંસા શ્રેષ્ટ શ્રેષ્ઠ दान्तासराध्य
તિઃ
૪૧૧ ૪૧૨ ૪૧૨ ४१४ ૪૧૫ ૪૧૬ ૪૧૭
$ + áજૂ કરુ છુ
ફળ
દાતી
છે .
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૮)
पृष्ठाङ्क
पंक्ति
शुद्धि
૪૨૦
અશુદ્ધિ ષા શિધ रान्धिा मुन्मि રપણિપણું
દૂષણે શીધ્ર
૪૨૧ ૪૨૩
मुन्मो
૪૨૪
રતિપણું
ળથી
૪૨૫ ૪૨૬ ૪૭,
કર્યો
ઓએ બની કર્યો ગૌતમ
ગોતમ શત્રુ
આદિને
મ્ય
અહિ
ચક નિગ્રંથ દિકગર કીત રહ છે.
નિગ્રંથ દિકઊપર કીર્તિ રહે છે.
૪૨ ૪૩૪
ભવ ધર્માભિમાન
૪૭૭ ૪૩૮ ૪૩ ૪૩૮ ૪૩૮ ४४७
મવાવા સારાભાઈ દેષ દેષ દેષ परत्रा उम्मितं કરાવવામાં टीका
૨ના रुन કરાયવામાં ठीका
૪૫૧
રત્રી
૪૬૧
जीव
जाव
રાત્રી जोणि
जोणिओ વગેરે જે જે વાક્યમાં છપાવતાં દષ્ટિદષથી ભૂલ રહી હોય તેને સજજન પંડિત સુધારીને વાંચશે.
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only