________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: दुर्योधनेनाभिहत श्रुकोप, न पांडवै यो न नुतो जहर्ष स्तुमो भदंतं दमदंतमन्तः, समत्ववन्तं मुनिसत्तमं तम्. ॥२॥
ज्ञानी राय या'त राय, ध्यानी राय, भानी डाय. સ્થિર દર્શની હોય એવા ગુણવાળો સાધુ પણ જે સમતા ભાવ રૂપ સમાધિમાં રિથર થએલો જે ગુણને પામે છે તેને તે પામી શકે નહીં. દમદંત રૂષિની દુર્યોધન વિગેરે એ અવગણના કરી તે પણુ દમદત કે પાયમાન થયા નહીં. અને પાંડવેએ નમસ્કાર કરી સ્તવ્યા તે પણ હર્ષયમાન થયા નહીં. એવા સમતા ભાવવાળા દમદંત રૂષિની તવના કરીએ છીએ. વળી કહ્યું છે કેयोदह्यमानां मिथिलां निरीक्ष्य,शक्रेण नुन्नोऽपि नमिः पुरीं स्वाम् न मेऽत्र किंचिज्ज्वलतीति मेने, साम्येन तेनोरुयशो वितेने. ॥१॥ साम्यप्रसादास्तव पुर्ममत्वाः सच्चाधिकाः स्वं ध्रुवमेव मत्वा; न सेहिरेशत्ति किमुतीयंत्र, निष्पीडिताः स्कंधकसूरिशिप्याः ॥१॥ लोकोत्तरं चारु चरित्रमेतन , मेतार्यसाधोः समता समाधेः हृदाप्य कुप्यन्न यदाचर्म, बद्धेऽपि मूर्धन्ययमाप तापम्. ॥१॥ जज्वाल नांतश्च सुराधमेन, मोन्चालितेऽपि ज्वलनेन मौलौ मौलि मुनानां स न कनिषेव्यः कृष्णानुजन्मा समतामृताब्धिः॥१॥ गंगाजले यो न जही सुरेण, विद्धोऽपि शूले समतानुवेधम्; प्रयागतीर्थोदयकृन् मुनीनां, मान्यः स मूरिस्तनुजोऽनिकायाः ॥१॥ स्त्रीभ्रूणगोब्राह्मण घातजात, पापादधः पातकताभिमुख्या: दृष्ठप्रहारि प्रमुखाः क्षणेन, साम्यावलंवात् पदमुच्चमापुः ॥१॥ अप्राप्तधाऽपि पुरादिमाहेन् , माता शिवं यद्भगवत्यवाप; नामोति पारं वचसोऽनुपाधिः समाधि माम्यस्य विजूंभितं तत्॥१॥
જે મહર્ષિ બળતી મિથિલાને દેખીને બન્ને પ્રેરણા કરી તે પણ મારૂ કંઈ પણ બળતું નથી. હુતે ચિદાનંદ નિરાકાર
For Private And Personal Use Only