________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ શરીર અને જે નામ છે. તે ભવિષ્ય કાળમાં રહેનાર નથી. નામ અને શરીર ક્ષણિક છે. પણ વસ્તુ છે. તેથી તેના ઉપર મેહ કરે અયુકત છે. ત્રણ કાળમાં નામ રૂપ પિતાનાં થતાં નથી. વધુ સ્થિતિ આ પ્રમાણે છતાં પણ અજ્ઞાનથી જ જીવ પરવસ્તુના મેહમાં શુદ્ધ બુદ્ધ પરમાત્માને ભૂલી જાય છે અને તેથી સત્યાનંદને ભેગ કરી શકતા નથી. આત્મામાં જ પરમાત્મા છે, અનંતાત્માઓ તે જ અનંત પરમાત્મા છે. પરમાત્માના બે ભેદ છે. તિરહિત પરમાત્મા અને બીજા વ્યકત પરમાત્માઓ. જે આત્માઓને કર્મનાં આવરણ છે. તેઓની શક્તિ અપ્રગટ હોવાથી તિરહિત પરમાત્માઓ કહેવાય છે. અને જે આત્માઓની સકળ કર્મનો ક્ષય થવાથી સંપૂર્ણ શક્તિ પ્રગટી છે તે “વ્યક્ત પરમાત્માઓ” કહેવાય છે. સંગ્રહનયની સત્તાથી જોતાં તિરહિત પરમાત્માઓ અને “વ્યક્ત પરમાત્મા” આ સરખા છે. સર્વ આત્માઓમાં પરમાત્મ શક્તિ રહેલી છે. પિતે “આત્મા” તેજ પરમાત્મા છે. એવી ઉચ્ચ ભાવનાના અભ્યાસથી સર્વ શક્તિ પ્રગટ થાય છે, જે પિતાને કંગાલ ધારે છે તે ઉચ્ચ પરમાત્મા બની શકતા નથી. જેવી આત્માની વૃત્તિ હોય છે તે તે બને છે. આત્માની વૃત્તિ નીચ હોય છે તે તે નીચ બને છે અને આત્માની વૃત્તિ ઉચ્ચ હોય છે તો તે ઉચ્ચ બને છે, કે ચૈત્રને કહે કે ભાઈ ચૈત્ર તું તે સુખી છે. હારૂ જીવન આનન્દમય છે. ત્યારે ચૈત્ર પિતાના અજ્ઞાનથી કહેનારને કહે છે કે-હે ભાઈ હું તે મહા દુઃખી છું મારૂ જીવન દુઃખમય છે. મારા જે કઈ દુઃખી નથી. આવી તેના આત્માની વૃત્તિ થવાથી મહા દુઃખી થાય છે. અને દુઃખમય વૃત્તિ કરવાથી દુઃખ થાય એવી સામગ્રી તેને આવી મળે છે. અર્થાત અજ્ઞાન તેજ તેને દુઃખની મોટામાં મોટી સામગ્રી સંમુખ રહે છે માટે આત્માના શુદ્ધ સ્વભાવ વિના પરભાવની દુઃખ ગ શોક કંગાલ વિગેરેની વૃત્તિને સેવવી નહીં. પરભાવની કલ્પનાને મને નમાં રમાવવાથી આત્મા નીચ વૃત્તિવાળો બને છે. અને તેથી
For Private And Personal Use Only