SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ જ્યંતિ: ૭૩ A ભાવ મનાયેાગ ’ વિક્લ્પ સૌંકલ્પરૂપ ભાવ મનેયાગ કહેવાય છે અને તેને ત્રયોદશમ ગુણસ્થાનકે નાશ થએલે હોય છે, મનયેાગ વાળુ મતિજ્ઞાન ખારમા ગુઠાણા સુધી હોય છે. ખારમા ગુડાણાને અંતે તેના નાશ થાય છે. તેથી ત્રયાદશમ ગુણુડાણામાં કેવળ જ્ઞાયિક ભાવતુ` કેવલજ્ઞાન રહે છે. વળી હે ભવ્ય તેરમા ગુણ સ્થાનકમાં ખીલફૂલ ભાવમન નથી. ત્રર્યાદશમ ગુણસ્થાનકે મનેાવાક્ અને કાયાનાયોગ છે તેથી કઈ ત્યાં બુદ્ધિબળની સિદ્ધિ થતી નથી, મનાયેાય, વચનચેગ અને કાયયેાગ કઇ કેવલજ્ઞાનના પ્રતિબંધક નથી, ભાવ મન નાશ થતાં દ્રશ્યમનાયોગ છતાં જેમ રાગદ્વેષ કેલીને હાતા નથી. તથા દ્રશ્યમનેચેગ છતાં ક્ષાપશમભાવીયચારિત્ર જેમ કેવલીને હોતુ નથી, તેમ દ્રશ્યમનાયેાગ છતાં કેવલીને યાપશમ ભાવનુ બુદ્ધિબળ (મતિજ્ઞાન) હોતું નથી. જ્ઞાનાવરણીયને ક્ષાયિકભાવ થતાં ક્ષયપશમભાવનુ બુદ્ધિબળ રહેતું નથી. જેમ ચારિત્ર માહનીય કર્મના ક્ષાયિકભાવ થતાં ત્રર્યાદશમ ગુણસ્થાનકે યેાપશમભાવ રહેતે નથી, તેમ, અત્ર પણ ક્ષાયિકભાવનું' કેત્રલજ્ઞાન થતાં ક્ષયાપશમભાવની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અથાત્ કેવલજ્ઞાનમાં બુદ્ધિ સમાઈ જાય છે. જુદી રહેતી નથી, કેવલજ્ઞાનથી સર્વ જણાય છે. આચારાંગ, સૂચડાંગ, ડાાંગ, ભગવતીસૂત્ર, વિશેષાવશ્યક, પન્નત્રણા, નદિસૂત્ર, સમ્મતિતકર્ક, નયચક્ર, તત્ત્વાર્થ સૂત્ર, શ્રીહેમચન્દ્રના તથા શ્રીયોવિજયજીના ગ્રંથા તથા દિગબરના સર્વગ્રન્થે! વ્હેતાં ત્રયોદશમ ગુણસ્થાનકે કેત્રલજ્ઞાન હોય છે ત્યાં ક્ષયાપશમભાવની બુદ્ધિ હોતી નથી એમ સ્પષ્ટ નિશ્ચય સમ જાય છે માટે આવી મિથ્યા શકાને નાશ થાય છે. જિનાગમ પ્રમાણે હું ભવ્ય તને સત્ય સમજાવ્યુ. તેરમા લા-મનના અભાવ હોય છે, ત્યાં · દ્રવ્યમન ’ રહે છે તેથી દ્રવ્યમનથી વિચાર (બુદ્ધિ) ઉત્પન્ન થતા નથી. વિચાર ક્ષયાપશમ ભાવે હોય છે ત્રયાદશમ ગુણસ્થાકમાં ક્ષયાપશમ ભાવને નાશ હાય છે ત્યાં ક્ષાયિકભાવ હોય છેતેથી દ્રવ્ય મનેચેગ કેવલીને ' ગુણસ્થાનકે ' ( ૧૦ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy