SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મ જ્યોતિ: સમુદેશ. परोपकारायसतां विभूतयः પરોપકારને માટે સત્પુરૂષોની વિભૂતિ, કલ્પવૃક્ષ, ચંદ્ર, સૂર્યના કરતાં પણ અધિક ઉપકાર કરનારા સન્ત છે. મહાન ગણતાં હતી પણ સન્ત વડે પૂજવા યંગ્ય થાય છે. તેનું કારણ કે સન્ત સદા ઉપકાર કરનારા હોય છે. સન્તોની મન, વાણી અને કાયા, અને તેમને આત્મા, ઉપકારમય હોય છે, તે જગ માં જાગતા દેવ છે. જગમાં ઉપકારથી સન્તપણું પ્રાપ્ત થાય છે, ઉપકાર બે પ્રકાર છે. “તદ્યથા” उपकारो द्विधा द्रव्यतो भावतश्च तत्र द्रव्यतो विविधानपानकाश्चनादिजनितः सचानकान्तिकः कदाचित्ततो विशूचिकादि दोषसंभवात्, उपकाराऽसंभवः नाऽपिआत्यंतिकः कियत्काल मात्रभावित्वात् , भावतो जिन प्रणीत धर्मसंपादनजनितः सचैकान्तिकः कदाचिदपि ततोदोषाऽसंभवात्, आत्यंतिकश्न परम्परयाशाश्थतिकमोक्ष सौख्यसम्पादिकखात्. ઉપકાર બે પ્રકારે છે, દ્રવ્યથી અને ભાવથી, તત્ર દ્રવ્યથી અન્નપાન, વસ્ત્ર, સુવર્ણ ઔષધજનિત જાણ. દ્રવ્ય ઉપકાર અને કાતિક છે, કદાચિત્ વિશુચિકાદિ (કેલેરા વગેરે) રેગને સંભવ છે એ હેતુથી ઉપકારને એકાંત સંભવ નથી. દ્રવ્ય ઉપકાર આત્યં. તિક પણ નથી, અલપકાલ સુધી રહેનાર છે માટે. - જિનેશ્વર કથિત જૈનધર્મ પમાડવાથી ભાવ ઉપકાર જાણવે. તે એકાંતિક છે, ભાવ ઉપકારથી કદી દેશને સંભવ નથી. ભાવ ઉપકાર આત્યંતિક છે, કારણ કે જૈનધર્મ પમાડવાથી જીવે પર પરાએ અનંતસુખ પ્રાપ્ત કરે છે, જૈનધર્મ સંબંધી વ્યાખ્યાન વાંચવાં, ભાષણ આપવાં, જૈનધર્મનાં પુસ્તકો રચવાં, ઈત્યાદિ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy