________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શ્રી પરમાત્મ તિઃ ભાવાર્થ–મતિના ઉપયોગથી શ્રુતે પગ ભિન્ન નથી - તિના ઉપયોગથી શ્રુતે પગની કાર્યતા સિદ્ધથતાં મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાનની ભિન્નકલ્પના કરવી તે વ્યર્થ છે એમ જણાવે છે. મહાવાદી સિદ્ધસેન કહે છે કે,
वैयर्थ्यातिप्रसंगाभ्यां न मत्यधिक श्रुतमिसाहुः - વૈર્ય અને અતિ પ્રસંગના દોષથી મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન અધિક કહી શકાતું નથી શ્રીજ્ઞાનબિંદુમાં કહ્યું છે, શ્રુતજ્ઞાનના ચિદ ભેદ છે.
अख्कर सन्नी सम्म, साइयं खलु सुपझ्झवसियंच; गमियं अंगपविठं, सत्तवि ए ए सपडिवख्का. ॥६॥
ભાવાર્થ-અક્ષર શ્રત, અક્ષરદ્ભુત, સંજ્ઞીશ્રુત, અસંજ્ઞીકૃત, સમ્યકશ્રુત, અસભ્યશ્રત, આદિશ્રુત, અનાદિધૃત, પર્યવસિતશ્રુત, અપર્યવસિતકૃત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિણત, તથા અંગબાહ્યશ્રત, એ રીતે ચિદ ભેદ જાણવા.
૧ અક્ષરદ્યુતના ત્રણ ભેદ છે. “ સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર લયક્ષર. સંજ્ઞાક્ષર અઢાર પ્રકારની લીપીના ભેદથી અષ્ટાદશ પ્રકારનું છે. અઢાર લીપીનાં નામ. ઇંક્ટિવી, મૂવી, ના, તે જ રીતે, વધવા
, નવા, તુરી, જીરા, વય, સિંધવિધા. मालविणी, नडि, नागरि, लाडलिवी पारसीय बोधव्या। तह अनमित्तीय लिवी, चाणकी मूलदेवीय ॥२॥
૨ વ્યંજનાક્ષર, અકારથી હકારપર્યત અક્ષર સમજવા, અને હર માત્ર જે સુખથી બોલાય છે ગમે તે ભાષાના હોય તે પણ વ્યંજનાક્ષરમાં તેને સમાવેશ થાય છે બન્ને પ્રકાર અજ્ઞાનાત્મક છે તે પણ મૃત હેતુ હોવાથી ઉપચારથી એ બેને શ્રુતજ્ઞાનની સંજ્ઞા આપી છે.
For Private And Personal Use Only