________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪
શ્રી પરમાત્મ જ્યોતિઃ
ઉભા રહીને હું તૃષાતુર છું એમ બૂમ પાડે તેમ આત્મા પણ પરમાત્મારૂપ છતાં અન્યત્ર પરમાત્માને ખેળવા જાય એ પણ ભ્રાંતિ સમજવી, આત્માની અંદર પંચ પરમેષ્ઠીપણું રહ્યું છે. આમાજ “અરિહંતરૂપ” થાય છે. “આત્માજ સિદ્ધરૂપ થાય છે.
આત્મા જ આચાર્યરૂપ” થાય છે. “આમાજ ઉપાધ્યાયરૂપ થાય છે. “આત્માજ સાદુરૂપ થાય છે; પંચ પરમેષ્ઠીરૂપ પર્યાય પણ આત્માનાજ છે, “પશ્ચાશ વા” અઠ્ઠાવીશ લબ્ધિ પણ આત્મામાંથી પ્રકાશે છે. આત્મામાંથી સર્વ શક્તિ પ્રકાશે છે; ચાર ગતિના અશુદ્ધ પર્યાયને પણ આત્મા જ કરે છે. અને તે અશુદ્ધ પર્યાયને પણ આત્મા જ હરે છે. આત્માના શુદ્ધ પર્યાયને પ્રગટાવનાર પણ આત્મા છે. અને શુદ્ધ પાયને આધાર પણ આમાજ છે. “જ્ઞાનદર્શન ચરિત્ર” અને “તપ” પણ આત્માના ગુણે છે, નવપદની લક્ષમી પણ આત્મામાં જ રહેલી છે, જ્યારે ત્યારે પણ નવપદની લક્ષ્મીને પ્રકાશ આત્મામાંથી થાય છે. પંચ પરમેષ્ઠીપણું પણ આત્માના ધ્યાનથી પ્રગટ થાય છે, આત્મા જડને સ્વભાવ છેડીને આત્માના સ્વભાવમાં રમે ત્યારે પરમેષ્ઠી થાય છે. આત્મા ચૈતન્ય શક્તિવાળે છે અને તે હું છું. એમ પ્રથમ આત્માને ભાન થવું જોઈએ, સર્વ જડ વસ્તુમાંથી અહંમમત્વને ભાવ ઉઠ જોઈએ, પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ પરમાત્મપણું રહ્યું છે એમ જાણ્યું કે, કે પશ્ચાત્ આત્મા કૃતકૃત્ય થાય છે. પિતાનું પરમાત્માપણું ઓળ ખવાથી આનંદને પાર રહેતો નથી. પંચ પરમેષ્ઠીપણું પણ આમામાં છે એમ નિર્ણય થવાથી દીનભાવ છૂટી જાય છે. જ્યાં ત્યાં હું પરમેષ્ઠી છું એવી ભાવનાએ કુર્યા કરે છે. પિતાના સ્વરૂપની ભાવનાને પ્રકાશ થતાં બાહ્યભાવનાને સ્વયમેવ નાશ થાય છે. અનેક પ્રકારની બાહ્યની વિચિત્રાવરથા છતાં પિતાનામાં પરમેષ્ઠીપણું છે પોતે આત્મા પરમેષ્ટી છે એવી ધારણા રહ્યા કરે છે. બાહાભાવમાં હર્ષ અને શેકના કારણોની સામગ્રી સાક્ષી થાય છે. પણ હવે તે પરમેષ્ટીરૂપ પિતાને જાણીને બાહ્યમાં લેપાત નથી.
For Private And Personal Use Only